Book Title: Acharya Vijaykesharsuri Jivanprabha
Author(s): Devvijay Gani
Publisher: Vijaykamal Keshar Granthmala
Catalog link: https://jainqq.org/explore/036405/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ વિજયમલ સૂરિશ્વર ગુરૂજે નમ: 6 શ્રી વિજયમલકેશર ગ્રંથમાળા. દેવપુષ્પ 21-22-23 છે 1 શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી વિજયકેશરસૂરિશ્વરજી - - o == = જીવનપ્રભા તથા રાસ અને - વ્રજ વિનોદ વચનામૃત. 8ooooooo-00 =000000000 લેખક, શ્રીમદ્ મહામહેપાધ્યાય મહારાજશ્રી દેવવિજયજી ગણું, પ્રકાશક, વિજયકમલ કેશર ગ્રંથમાલા. સં. 1889. પ્રત 1250 વીર સં. 2459 કીંમત રૂા. 0-8-0. 3 = === = === === P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ છે પાલીતાણા–શ્રી બહાદુરસિંહજી . પ્રેસમાં શા, અમરચંદ બહેચરદાસે છાયુ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् महोपाध्याय महाराज श्री देवविजयजी गणि. देवभक्ति माला, देवविनाद, रेखादर्शन, प्रकरग पूष्पमाला, विगेरेना कर्ता. न्म सं. 1936. फा. .. दीक्षा 1956. जेठ. पंन्यास-प. 1973. माह. P.P. Ac. Gunratnasuri M.S. dvance Printry. Jun Gun Aaradhak Trust Piramsha Road, Ahmedabad. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભવાટવીમાં ભ્રમણ કરતાં મહાપુણ્યાનુયોગે દશદષ્ટાંતે દુર્લભ આ મનુષ્યભવ પ્રાપ્ત થયે. હજારે બલકે લાખો મનુષ્ય જન્મે છે, અને આયુષ્ય જેમતેમ પૂર્ણ કરી બીજી ગતિમાં ચાલ્યા જાય છે. કેઈ વિરલ પુરૂષેજ માત્ર, ચિંતામણુક૯૫ માનવજન્મનું કેમ સાર્થક કરવું તે જાણે છે, અને સ્વઆત્માની ઉન્નતિ કરવા સંસારથી અલિપ્ત રહી પ્રયત્નશીલ બને છે, એટલું જ નહિ પરંતુ સાથે સાથે જે જે મનુષ્યો તેમના પરિચયમાં આવે છે તેમને પણ પોતાની માફક સત્પથના અનુગામી બનાવી તેમનું જીવન સફળ બનાવવામાં સહાયભૂત થાય છે. આવા પુરૂષોની કેટીમાં અધ્યાત્મ ગનિઝ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકેશરસુરીશ્વરજી મહારાજશ્રી સહેજે પોતાનું અદ્ભુત શાંત વ્યકિતત્વ દર્શાવતા તરી આવે છે. તેથીજ બીજા અનેક જીવોને લાભદાયક તેમનું ચરિત્ર આ પુસ્તકમાં આલેખવામાં આવ્યું છે. તેમના જીવ-' , નમાંથી ઘણું શીખવાચોગ્ય મળી આવે છે. કારણકે તેઓશ્રીનું ધ્યેય અને દષ્ટિબિંદુ ઉચ્ચ હતાં. તેમની શાંતિ અજબ હતી. તેમની વાણી અમૃતતુલ્ય હતી. જ્યાં જ્યાં તેઓશ્રી ગયા ત્યાં ત્યાં પિતાની સુમધર વાણીથી શાંતિ સ્થાપી અને P.P. Ac. Gunratnasuri M.S. . .... Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ સત્યધર્મનું ભાન કરાવ્યું. તેમનું ચરિત્ર વાંચવાથી ગર તેના હૃદયમાં નિર્મળ જ્યોતિ પ્રગટશે અને તે જીવનë સાફલ્ય કરવા પ્રેરાશે એ નિઃશંસય છે. 1 .* * ' આ જીવનચરિત્ર આચાર્ય મહારાજશ્રીના લઘુબંધુ મહામહોપાધ્યાયજી મહારાજશ્રી દેવવિજયજીએ બનાવેલ છેતેના ઉપરથી તેને સંસ્કારી અને સરલ ભાષામાં શ્રી યશેવિજયજી જૈન ગુરૂકુલના ગૃહપતિ મહેતા તલકચંદ માવજીએ સુધારી આપેલ છે તે માટે તેમને આ સ્થળે આભાર માનવામાં આવે છે. સાથે સાથે રાસદ્વારા જીવનચરિત્રને બોટાદનિવાસી ભાઈશ્રી સુખલાલ રવજીભાઈએ વાંચકવર્ગને વિશેષ રસ પડે તેવા હેતુથી, લખી પોતાનો ભકિતભાવ સારા રૂપમાં દર્શાવ્યું છે. તેથી તેમનો પણ આ સ્થળે આભાર માનવામાં આવે છે. વળી આચાર્યશ્રીના બનાવેલા સર્વ ગ્રંથોના દેહનરૂપે, તેમાંથી નીતિના અમૃતમય વાકાને 'તારવાનું અને તેને સંકલિત કરીને આ સાથે મુકવાનું કાર્ય - આચાર્યશ્રીના સંસારીપણાના નાનાભાઈ શ્રીયુત વ્રજલાલ ભાઈએ કર્યું છે જે ઘણું પ્રશંસનીય છે. તેનું વાંચન વિ:વિધ રસથી ભરપૂર હોઈ ઘણું ઉપયેગી થશે. આ ઉપરાંત આચાર્યશ્રીના ગુણાનુવાદ દર્શાવતી સંસ્કૃત અષ્ટક સ્તુતિ પણ ભાષાંતર સાથે જોડવામાં આવેલ છે તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ IIIIII આચાર્યશ્રીના સ્વર્ગગમન પછી વિરહયોગે કેટલાંક વિરહના ગાયને તથા જયંતિ ઉજવવાના પ્રસંગે સંવાદરૂપે જીવનચરિત્ર પણ આલેખેલ છે. આશા છે કે વાંચકે અથથી ઇતિ સુધી ચરિત્ર વાંચી યથાશકિત સાર ગ્રહણ કરી સ્વજીવન ઉજમાળ બનાવશે. - આચાર્યશ્રીનું શાંતમય જીવન, સેવાભાવ અને જૈન સમાજ પરત્વે તેમની લાગણી સર્વત્ર સુપ્રતિદ્ધ છે. આ પુસ્તકમાં માત્ર તેમનું સંક્ષિપ્ત જીવન હોઈ જેમ બને તેમ ટુંકાણમાં સર્વ હકીકત તથા પ્રસંગે જણાવ્યા છે, તેમના જીવનને વિસ્તૃત સ્વરૂપમાં આલેખવા માટે બ્રહદ્ ચરિત્ર લખવાની ચેજના ચાલુ છે. જે લખાઈ રહ્યાથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવશે. આચાર્યશ્રીના પરિચયમાં આવેલા ભાઈઓ તે સંબંધેનું કઈ લેખ સારા રૂપમાં લખી મોકલશે તો તે સ્વીકારવામાં આવશે અને એગ્ય જણાશે તે લેવામાં આવશે. ' છેવટે હંમબુદ્ધિથી ચરિત્ર વાંચી તે ઉપર વિચાર કરી વાંચકવર્ગ સાર ગ્રહણ કરશે તે લેખકને પ્રયત્ન સફળ થય ગણાશે. રફૂપુ વિમ્ વદુના લી૦. . શ્રી વિજયકમળકેશર ગ્રંથમાળાના વ્યવસ્થાપકો * P:P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વિજયકમલકેશર ગ્રંથમાલાના શ્રીમદ્ - આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વરજી મહારાજ વિરચીત– અપૂર્વ ગ્રં છે. કિંમત રૂા.આ.પા. ગશાસ્ત્ર આ.૪ગસ્વરૂપદર્શક રેશમી પાકુંjડું 2-0-0 મલયાસુંદરી ચરિત્ર આ. 4 અપૂર્વ સતી સ્વરૂપ " 1-4-0 મહાવીર તત્ત્વપ્રકાશ, આત્મશુદ્ધિ, નીતિવિચાર - રત્નમાળા અપૂર્વ તત્ત્વજ્ઞાનથી ભરપુર ત્રણે સાથે રેશમી પાકું પૂંઠું . . 1-0-0 શાંતિને માગ, પાંચ પ્રકારના ચેગ, શાંતિ દેનાર. 0-8-0 આત્માને વિકાશકમ યા મહામહ પરાજય. 1-4-0 ધર્મોપદેશ તત્વજ્ઞાન જૈનધર્મનું ટુંકમાં સ્વરૂપ દેખાડનાર, - - - 0-1-0 * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ મહામહોપાધ્યાયશ્રી દેવવિજયજી ગણત અપૂર્વ ગ્રંથ. શ્રીદેવ ભકિતમાળા અપૂર્વ ભકિતસ્વરૂપ પાકું પૂંઠું. 1-0-0 શ્રી રેખાદર્શન હસ્તસંજીવન પિતાના ભાગ્યને બતાવનાર પાકું ઉંડું ભા. 1-2-3 ... 1-4-0 શ્રી દેવવિદ અનેક અપૂર્વ વસ્તુથી ભરપૂર. 1-0-0 પુસ્તકે મળવાના ઠેકાણાશા. મેનજી પરશોતમ ઠે. લખાવેલસીના ડેલામાં–વઢવાણુકેમ્પ. શા. સદુભાઈ તલકશી. ઠે. રતનપોળમાં વાઘણ પિળ–અમદાવાદ. તલાટી ભીખાભાઈ મગનલાલ. દેહગામ, પ્રાંતીજ લાઈન. શ્રી આત્માનંદસભા–ભાવનગર. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર, * * * P.P. Ac. Gunratnasuri M.S... Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ ... (રાગ ભર્તુહરી). શ્રી ગુરૂ રાજને વંદીએ, જિનશાસન શણગાર છે, શુદ્ધ મહાવૃત પાળતાં, ભવિક કરે ઉપકાર. શ્રી. 1 પંન્યાસ પદવીથી દીપતા, કંચન વરણી છે દેહજી; શાંત રસ માંહી ઝીલતા, પંચાચાર શું નેહરુ. શ્રી. 2 ચમનિયમ આસન વલી, પ્રાણાયામ શું માનજી; પ્ર ત્યા હા ને ધા.૨ ણા, ધ્યાન સમાધિ શું તાન. શ્રી૩ અષ્ટાંગ યેગ ગુરૂ ધારતા, શાશ્વત સુખતણી આશજી; ધ્યાનાનળ સળગાવીને, કમ કઠણ કરે નાશજી. શ્રી. 4 વિજય કમલ સૂરીશ્વરૂ, શાંત રસમાં શિરતાજજી; તસ પટોધર વંદીએ, વિજય કેશર ગણિરાજજી. શ્રી. 5 સંવત ગણીશ જાણીએ, પંચોતેર ભલી શાલજી; શ્રાવણ વદ મિતિ પંચમી, કહે દેવ સુરસાલજી. શ્રી. 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् आचार्य महाराजश्री विजयकेसर सूरीश्वरजी महाराज . योगशास्त्र, ध्यानदीपिका, सम्यकदर्शन, गृहस्थधर्म, वि. ना कर्ता. जन्म सं. 1933. दीक्षा सं. 1950. . आचार्यपद 1983. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ ॐ अहं नमः _श्रीमद् विजयकमलमूरीश्वर गुरुभ्यो नमः श्रीमान् विजयकेशरसूरीश्वरजी महाराजश्रीनुं संक्षीप्त जीवनचरित्र. श्रीमद्वीरजिनं वर प्रवचनं श्री वर्द्धमानं प्रभु संविग्नं च गणींद्र मुक्तिविजयं चारित्रिणां शेखरं तच्छिष्पं कमलाभिधं वरगुरुं ख्यातं च मूरिश्वरं -नत्वा श्री गुरु केशरादि विजयं सूरीश्वरं योगीनं // 1 // गांभीर्यादि गुणपधान दमिनः सद्योग निष्ठस्वच पत्रिंशत् गुणरत्न रोहणगिरे श्चाध्यात्मविद्धे दिन: सत्साधुत्व परोपकार निरतात्माराम संकी डिन: श्रीमत् सद्गुरु केशरादि विजयाचार्यस्य सद्यानिनः॥२॥ आरभ्यते हारलतो पमानं मया चरित्रं ललितं सुरम्यं ... सुवर्ण मुक्ताफल युग् तदोयैः स्यूतं गुणैगुर्जर भाषया च . // 3 // युग्म, i P.P.AC. Gunvatnasuri Ms. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) અર્થ-કઈ પણ સારા કામને પ્રારંભ કરતાં પહેલાં તેમાં નિવિદને પાર ઉતરાય તે હેતુથી, તથા મહામંગલીકના કારણથી પોતાના ઇષ્ટદેવ, ગુરૂ તથા વિદ્યાદેવીને નમસ્કાર કરવા એ પરંપરાથી ચાલ્યો આવતો શિષ્ઠ પુરૂષોને આચાર છે. તે પ્રમાણે આ ચરિત્રની શરૂઆત કરતાં અગાઉ તેની નિર્વિદને સમાપ્તિ ખાતર ગ્રંથકાર, શ્રી જીનેશ્વરદેવ તથા સદ્દગુરૂની સ્તુતિરૂપે જણાવે છે કે - ચરમ તિર્થંકર ભગવાન, શ્રી મહાવીરસ્વામિ જે મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામિ છે તથા જેમનું પ્રવચન-સિદ્ધાંત અતિ ઉત્તમ છે તેમને શુદ્ધભાવે નમસ્કાર કરીને તથા ( પ્રવચન , શબ્દથી ) વાણીરૂપ સરસ્વતિને નમસ્કાર કરીને તથા તપગચ્છાધિપતિ શ્રીમાન ચારિત્ર ચુડામણ સંવિગ્ન સાધુ શીરોમણી, ગણીવરમાં મુગટ સમાન એવા મુલચંદજી–મુક્તિવિજયજી મહારાજશ્રીને નમસ્કાર કરીને તથા તેમના શિષ્યરત્ન બાલબ્રહ્મચારી પરમ શાંતમૂર્તિ જગપ્રસિદ્ધ સૂરી શીરોમણી વિજ્ય કમલસૂરીશ્વરજી ગુરૂ મહારાજશ્રીને નમસ્કાર કરીને તેમના શિષ્યરત્ન અષ્ટાંગ યોગને અહેરાત સતત્ અભ્યાસ કરીને યથાર્થ ગીના બિરુદને ધારણ કરનાર એવા શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર કરૂં છું, શ્રીમદ્ વિજયકેશર સૂરીશ્વરજી મહારાજશ્રી જેઓ આ ચરિત્રના નાયક છે તેમના ઉચ્ચ ગુણેથી આકર્ષાઈ તેમને પગલે ચાલી ઘણું જ સ્વહિત સાધી શકશે. તેઓશ્રી શાંત, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) દાંત, અને ગંભીર હતા. તેઓશ્રી પાંચ ઇંદ્રિયે ને દમન કરનાર તથા મન વચન અને કાયાના વેગને કબજે રાખવામાં તત્પર હતા. તદુપરાંત આચાર્યના છત્રીશ ગુરૂપ રતનાને વૃદ્ધિ કરવા સારૂ રોહણાચળ પર્વત સમાન, અધ્યાત્મ વિદ્યાના જાણકાર, ઉત્તમ સાધુ ધર્મના પાલક, પરોપકારમાં સદા રત, આતમજ્ઞાનરૂપ અગીચામાં રાતદિવસ ક્રીડા કરનાર અને શુભ બાનમાં મગ્ન એવા આચાર્ય મહારાજશ્રી વિજય કાર સૂરીશ્વરજી મહારાજશ્રીનું રતનનાહારની ઉપમાવાળું, સુંદર અને ઘણું રમણીક સુવર્ણ અને સુક્તાફળ જેવા તેમના ઉજવળ ગુરૂપી દોરાવડે પરોવાયેલ હાર સમાન આ જીવનચરિત્ર હું શરૂ કરૂં છું. મારે ઉદ્દેશ તેમાં ગુણાનુરાગીપણાનો હોવાથી ઈષ્ટદેવ જરૂર મને તે ચરિત્રલેખનના કાર્યમાં સફળતા આપશે એવી આશા રાખું છું. સજજનો પ્રત્યે છેવટે વિનંતિ કરું છું કે હંસની માફ્ટ ગુણદષ્ટિ રાખી આ ચરિત્રમાંથી જે કાંઈ સારભૂત જણાય તે અંગીકાર કરી તે મુજબ પોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે તો મારા પ્રયાસ અપાશે પણ રાફળ થયા છે તેમ સમજીશ. IIIMES P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ (4) પ્રકરણ 1 લું. ચરિત્રનો ઉદેશ. મહાપુરૂષોના જીવનચરિત્રથી આપણે પણ આપણું જીવન ઉચ્ચ બનાવી શકીએ.” જેમના આદર્શ જીવનમાં અખુટ બોધરસ ભર્યો હોય, જેમની ઉચ્ચ રહેણી-કરણી બીજાને મુગ્ધ કરતી હોય, જેમના જીવનમાં અવનવા અનુભવની. હારમાળા દેખાતી હોય, તેવા અલૈકિક મહાત્માઓનું ચરિત્રઆલેખન એ અતિ મહત્વનો અને જગજીનો નિયમ છે. જીવન-ચરિત્ર” એ જાણે તેના નાયકનું “જીવન-ચિત્ર” હોય તેમ વાંચકને જણાતાં તે નાયક પ્રત્યે તેનું હૃદય માન અને આદરભાવથી ઝુકી રહે છે, અને તેની અસર સચોટ થતાં તેવું જીવન જીવવાના અભિલાષ જાગે છે. પરિણામે “જીવનચરિત્ર” એજ જીવનમાં પ્રેરણાત્મક, સત્પથદર્શક અને અનુસરવા રૂપ બની રહે છે. એટલેજ “જીવન-ચરિત્ર” ના સર્વ પુસ્તકો ભાવિ પ્રજાનો અમુલ્ય અને ચિરસ્મરણીય વારસો છે. મદીને ચેન રતઃ પથ એ ન્યાયે પણ દિવ્યપુરૂષોના જીવનપ્રસંગે તેમણે અમુક મુશ્કેલીઓમાં તેમનું જીવન-નાવ કેમ ચલાવ્યું, ઉન્નતિ સાધવાના શું શું પ્રયત્ન કર્યા? વિગેરે જાણે તે પ્રમાણે વર્તવાને ભાવના થતાં જીવન ઉજાળી શકાય છે. મહાત્માઓના જીવન-ચરિત્રો અભૂત અસર કરે છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ ભલભલાના હૃદયને પલ્સે કરી નાખે છે. “જીવન-ચરિત્ર”નું વાંચન અને મનન હજારો જીવોને ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં જવાનું-હજારો ને પ્રગતિને પંથે ચડી ખરૂં ધ્યેય સાધવાનું તેમજ હજારો ના હૃદયમાં દિવ્ય-જીવનનું બીજા રોપવાનું અતિ ઉત્તમ સાધન છે. - આચાર્ય મહારાજશ્રીનું સ્થાન - (તેમની વિશિષ્ટતાએ). : જૈન શાસનમાં અનેક સાધુરતનો પ્રગટ થયાં છે, તેમાં પરમપૂજ્ય પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરિશ્વરજી મહારાજ ઘણું ઉચ્ચપદ ભોગવે છે. કોઈ અપૂર્વ સંસ્કારની પ્રબળતાને લીધે એમનું જીવન અનેક જીવોના હૃદયમાં ઉજવળ સૂવર્ણ-પ્રકાશ પાથરે છે. એટલું જ નહિ પણ લોહચુંબક લેહને આકર્ષે તેમ તેમનું દિવ્યજીવન બીજાને આકર્ષી રહ્યું છે. કારણ કે –તેમણે પોતાની આખી જિંદગી પર્યન્ત જૈનધર્મની ઉન્નતિ, જૈન સમાજનો ઉદય, જૈન સાહિત્યનું પ્રકાશન અને પ્રચાર તેમજ જૈન જનતામાં આત્મબળની ઝંખના વિગેરે લાવવા અથાગ પ્રયત્ન કર્યો છે. તેમણે સ્થળે સ્થળે વિચરી કલેશ-કંકાસની ભભૂકતી. અગ્નિમાં પિતાની સુમધુર વાણુથી શાંતિ રસ રેડી સર્વ પ્રતિ પ્રેમ પાથર્યો છે. ખટપટ અને નાહક કે લાહળ તેમજ વિખવાદ કે વિતંડાવાદમાં તેઓ જરા પણ પડ્યા નથી. P.P. Ac. Gunratnasuti.M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ તેમણે પોતાના નિર્મળ ચારિત્રથી દરેક ઉપર આજે પ્રતિભા પાડી છે. તેમણે સ્વશક્તિ આત્મ–જાગૃતિમાં ફેરવી પોતાનો જીવન-વિકાસ કરવામાં સફળતા મેળવી છે. . ' તેમની પ્રવૃત્તિઓમાં અમૃતમય ધર્મોપદેશ, યોગસાધન, ગ્રંથલેખન, જ્ઞાનચર્ચા, વિગેરે સિવાય બીજી વસ્તુઓને સ્થાન ન હતું. કે . . . તેમનામાં વિદ્વત્તા અને સેજન્ય, જ્ઞાન અને સચ્ચારિત્રને વિરલ સંગ હતો. તેમનો શુદ્ધ વૈરાગ્ય, તેમની જ્ઞાનનિષ્ઠા તેમજ તેમનું ગાનુષ્ઠાન અને સમભાવવૃત્તિ, આ બધાનાં સરવાળા રૂપ તેમનું જીવન નમુનેદાર હતું. . ગવિદ્યાનો પુનરૂદ્ધાર કરવા તેમજ એગથી થતા પરમ આનંદનો સાક્ષાત્કાર કરવા તેઓશ્રી વારંવાર ભેગમાં મસ્ત રહેતા. “ગ” સંબંધે તેમણે પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં અને જનસમૂહને તે પ્રત્યે રૂચિ જાગૃત કરવામાં સારો શ્રમ ઉઠા - તેમની સાહિત્ય, ક્ષેત્રની સેવા અમૂલ્ય છે. નિખાલસ આત્મભાવથી કોઈ પણ જાતના ભેદભાવની ભિન્નતા વગર સમસ્ત જગની નિ:સ્વાર્થ સેવા કરવા તાત્વિક રસમય મહા. ગ્રંથો લખ્યા છે. અન્ય દર્શન પણ તેનું વાંચન કરવા પ્રેરાય છે. આત્મજાગૃતિનું જ્ઞાન ઠેઠ બાળક સુધી પણ પહોંચે ‘એ હેતુથી સાવ સરલ સુંદર ભાષામાં બાળપચગી આત્મજ્ઞાનના પુસ્તક લખી તમણે જૈન કેમ ઉપર મહાન ઉપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે. એમના પુસ્તકો એ મનુષ્ય હૃદયને પલટાવવાનું અમોઘ શસ્ત્ર છે, એટલું જ નહિં પરંતુ કર્મ કિચડથી ભરેલા મનુષ્યને નિમળતા પ્રગટાવવાને ગંગાસ્નાન છે. - ટુંકમાં તેઓએ પોતાનું જીવન ઉજાળી જૈનશાસનમાં ડે કે વગાડ્યો છે. તેઓશ્રી જૈનશાસનના સ્તંભરૂપે હતા. તેમણે “મારા-તારા”ને કલેશ-કંકાસને દૂર રાખી “શાંતિમય’ જીવન ગાળ્યું હતું. સર્વત્ર શાંતિ–એકત્વ અને “આત્મવત | સર્વ ભૂતેષુ”ને પેગામ ફેલાવ્યો હતો. આવા મહાન જૈનાચાર્યનું ચરિત્ર વાંચવું, મનન કરવું એ પણ પરમ લહાવ છે. પ્રકરણ 2 જું. - જન્મસ્થાન - કુટુંબ-કેશવજીભાઈનો જન્મ–બાલજીવન. ऐंद्रश्रेणि नतं श्रीमान् नंदतान्नाभिनंदनः ૪૬દ્વાર યુગલી ઘો જ્ઞાન પંજતાઃ ? | જે પ્રભુએ યુગની આદિમાં અજ્ઞાનરૂપી કાદવમાં ખુંચી. ગયેલા એવા આ જગત જીવોનો ઉદ્ધાર કર્યો છે અને જે | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ " ( 8 ) પ્રભુના ચરણકમળમાં અનેક ઈંદ્રોએ પોતાના મસ્તક નમાવ્યા. છે તે શ્રીમાન નાભિરાજાના પુત્ર ઋષભદેવ પ્રભુ જયવંતા વર્તા. જૈન સમાજની જાહોજલાલી અને અનુપમ ભકિતભાવ દર્શાવતા તારણહાર શ્રી શત્રુંજય અને ગીરનાર સમાન તીર્થભૂમિથી ગેરર્વત થયેલા સૈારાષ્ટ્રમાં, જ્યાં શાર્ચ અને વીરત્વ ઉછળી રહ્યાં હોય, જ્યાં ધર્મ અને સનાતન સત્યના ઉપાસકે પવિત્રતાનું વાતાવરણ ફેલાવી રહ્યા હોય, જ્યાં ભકતો ભકિતરસની જમાવટ કરી શ્રોતાજનોને મુગ્ધ કરતા હોય. જ્યાં ત્યાગ-તપ અને સંયમની સુવાસ ફેરતી હોય ત્યાં તેના પ્રતાપી સ્થાનમાં ગોહીલવાડ પ્રાંતના બટાટ શહેર પાસેના પાળીયાદ” ગામમાં જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી જમ્યા હતા; “પાળીયાદ” એ ગામમાં પાંચહજાર માણસની વસ્તી છે. અત્યારસુધી એ ખુણામાં અને અપ્રસિદ્ધમાં હોવાથી એની ખ્યાતિ બહુજ ઓછી હતી. જે કે એના પૂર્વ ઇતિહાસમાં તે એણે અનેક ચમકારી ભકત પુરૂષોને ઉત્પન્ન કર્યા છે તેમાંયે શ્રીમાન વિજયકેસરસૂરીશ્વરજીની એ જન્મભૂમિ થતાં એની કીર્તિની સુવાસ તરફ પ્રસરી છે. મહાત્મા પુરૂષે પોતાના જીવનકાર્યથી પોતે સર્વત્ર પુજ્ય બને છે એટલું જ નહિ પરંતુ પોતાનું મૂળ, જાત, નાત, ગામ, સંબંધીઓ વિગેરે સવેને માટે આશ્ચર્યની અને સન્માનની દષ્ટિ ઉત્પન્ન થાય એવું વાતાવરણ જગાડે છે. તેથીજ " આચાર્યશ્રીના યશગાન સાથે તેમના ગામ તથા ત્યાં થઈ ગયેલા ભરત પુરૂષનું સ્મરણ આપણે કરવા પ્રેરાઈયે છીયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ વિસામણ ભગતનું ધામ, આ ગામમાં વીસામણ ભગતનું એક પવિત્ર અને ચમત્કારી ધામ આવેલું છે. અનેક લોકો અહિં આવી એમનાં શીર ઝુકાવે છે અને જે જે માનતા માને છે તે સર્વ સફળ થાય છે. તેની ગાદીયે તેમના જીવનના અનુરાગી લખમણ ભગત, ઉનડ ભગત, દાદા ભગત, અને હાલ નાના ઉનડ ભગત વિગેરે ભકતો ઉતરી આવ્યા છે અને પાળીયાદ” તરફ સર્વ લોકેનું આકર્ષણ કરી રહ્યા છે. પાળીયાદની પ્રજા એ ભકતોના નામે અભિમાન લે છે એટલું જ નહિ પણ તેમના પ્રત્યે શુદ્ધ ભકિત ભાવ તથા બેહદ લાગણી દર્શાવે છે. પાળીયાદમાં જૈન વસ્તી ગામના પ્રમાણમાં સારી છે. જૈનોના પચાસ ઘર હોવા સાથે એક દેહેરાસરજી તથા ઉપાશ્રય પણ છે, જેનો લાભ સર્વ જૈન ભાઈઓ અને બહેનો સારી રીતે લઈ રહ્યા છે. પૂજ્યપાદ આચાર્યશ્રીના સદુપદેશના પરિણામે દેહેરાસરજી તથા ઉપાશ્રય સારી સુદઢ સ્થિતિમાં કરવામાં આવ્યો છે. જેની પ્રતિષ્ઠા તેમના લઘુબંધુ રત્ન મહામહોપાધ્યાયજી મહારાજ શ્રી દેવવિજયજી મહારાજશ્રીના હાથે કરવામાં આવી હતી. જેના બાળક નાનપણથી ધર્મજ્ઞાન તથા કિયામાં ઉમંગી થાય એ હેતુથી સદ્દગત આચાર્યશ્રીના ઉપદેશથી ધાર્મિક પાઠશાળા પણ અત્યારે ચાલું છે. આ પ્રમાણે સદ્ગત આચાર્યશ્રી ધર્મરક્ત બની પોતાનું જીવન ઉન્નત બનાવ્યું, એટલું જ નહિ પણ સાથે સાથે પોતાના ગામ, ત્યાંની જેન . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ (10) વસ્તી, ત્યાના જૈન બાળકો અને બાલિકાઓને માટે પણ ધર્મનું સાધન સ્થાપી ગયા. એમની સર્વના પ્રત્યેની હિતદષ્ટિ ખરેખર પ્રશંસાને પાત્ર છે. એમાં જરાયે સંશય નથી. શેઠ જીવાભાઈ વધાભાઈનું કુટુંબ. અત્રે શેઠ જીવાભાઈ વધાભાઈ શ્રી વીસાશ્રીમાળી જ્ઞાતિમાં અગ્રેસર તેમજ ખાનદાન અને ધર્મ સંસ્કારી શ્રાવક વસતા હતા. તેમને પાંચ પુત્રો હતા. પન, નાગજી, મેઘજી, મેતિ અને ડાહ્યાભાઈ પાંચે ભાઈઓમાં પરસ્પર સારો પ્રેમ હતો. બીજા પુત્ર નાગજીભાઈને ત્રણ પુત્રો હતા. માધવજીભાઈ ટેકરશીભાઈ તથા ચતુરભઈ તેમાં માધવજીભાઈ એ આ ચરિત્રનાયકના પિતાશ્રી હતા. અત્યારે આ કુટુંબમાં પોણે ઉપરાંત માણસે છે. એ સ્વભાવે સરળ, શાંત અને ધર્મપ્રેમી છે આવા અડાળા અને ધર્મ પરાયણ કુટુંબમાં સ્વર્ગસ્થ આચાર્યશ્રી જમ્યા હતા. શ્રીયુત માધવજીભાઈ ખરા ધર્મપ્રેમી હતા. તેઓ પાલીતાણા શેઠ ગભરૂભાઈ માધવજીને ત્યાં બેન પાન વેરે પરણ્યા હતા. બેન પાનબેનનું પાલીતાણાની પુન્યભૂમિમાં જન્મસ્થાન હોવાથી તેમનામાં સારી ધર્મભાવના અને શાંત પ્રકૃતિ હતી, એક પ્રસંગે માધવજીભાઇનું કોઈ નજીકનું સંબંધી ગુજરી જતાં તેમને નદી ઉપર સ્નાન કરવા જવાનું બન્યું. પુન્ય પ્રકૃતિના સંયોગે અથવા કહો કે ભાગ્યયોગે અત્રે તેમને સુપ્રસિદ્ધ ગીપુરૂષ ઉનડ ભગતનો મેળાપ થયો. માધવજીભાઈએ તેમને નમસ્કાર કર્યો તેમના વિનયથી છક થઈ ચોગી પુરૂષે વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ (11) ચિતમાં પૂછયું કે, કેમ ભાઈ? કાંઈ સંતતિ છે? જવાબમાં જણાવ્યું કે “ના બાપુ કાંઈ નથી.” ગી પુરૂષે આશીર્વાદ દેતા હોય તેમ કહ્યું કે “તો તમને છ પુત્ર થશે. ત્યારબાદ તે ચાગી પુરૂષ ચાલ્યા ગયા. મહાપુરૂષની વાણું ફળી. તેમના આશીવાદ મુજબ પાનબેન પણ હાલ લક્ષમી બેન કારણકે તેમના શુભ પગલે સર્વ સાનુકૂળતાં સાંપડી હતી. તે લક્ષ્મીબેનને સં. 1930 ની સાલમાં તેમને એક પુત્રરત્ન જપે. જેનું નામ ૮ખોડીદાસ' રાખવામાં આવ્યું. ત્યારબાદ સં. 1933 ના પોષ સુદી 15 ના તેજસ્વી દીવસે પુનીત તીર્થની છાયામાં– પાલીતાણામાં લક્ષ્મીબેનને સુંદર તેજસ્વી પુત્ર રત્ન સાંપડયું. પૂનમને દિવસ એટલે ચંદ્રની કળાથી પૂર્ણ શીતળ અને પ્રકાશીત દિવસ તે દિવસે જેનો જન્મ હોય તે ચંદ્ર સામે તેજસ્વી નીવડે એમાં નવાઈ શું હોય? એ પુત્ર રતનનું નામ કેશવજી રાખવામાં આવ્યું. હીરાઓ પૃથ્વીના અભેદ્ય ગુપ્ત પડેમાં પાકે છે. જગતના મહાન ધર્મનેતાઓ તત્વજ્ઞાનીઓની જીવનકથા મોટે ભાગે ઝુપડીથીજ અથવા સાધારણ સ્થિતિમાંથી જ શરૂ થાય છે. તેવી જ રીતે “કેશવજીભાઈ” સામાન્ય અને સાધારણ સ્થિતિમાં જન્મ્યા પણ કોને ખબર હતી કે આજ બાળપણમાં ખેલતા કેશવજીભાઈ આવતી કાલનો મહાત્મા પુરૂષ થઈ પિતાનું નામ ઉજાળશે? થયું પણ તેમજ. તેમની ધર્મનિષ્ઠ માતાના સુસંસ્કારની દઢ છાપ કેશવજીભાઈ ઉપર પડી હતી. જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા. તેમના વડીલબંધુ ખેડદાસ પણ સાથેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ 12) ભણતા. બંને ભાઈઓ વચ્ચે સારા મેળ હતો. તથા સ્નેહભાવ હતો. અભ્યાસમાં પણ બંને ભાઈઓ કાળજીવાળા ઉત્સાહી * તથા હુશીયાર હતા. અત્રે મોસાળમાં બંને ભાઈઓએ બે ત્રણ ચેપડી સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ પાછા સ્વગૃહે પાળીયાદ આવ્યા. - ધર્મનિષ્ઠ બેન લક્ષ્મી બેને સં. 1936 ના ફાગણ સુદ - એકાદશીએ ત્રીજા પુત્રને જન્મ આપે જેનું નામ હીરાચંદ રાખવામાં આવ્યું. આ પ્રમાણે ત્રણ પુત્રોથી માધવજીભાઈને સંતોષ અને આનંદ થયે, પરંતુ પાળીયાદ ગામડું હોવાથી ત્યાં નિશાળ ન હતી. અભ્યાસનું સાધન બીલકુલ ન હોવાથી . પિતાના પુત્ર અભ્યાસથી વંચિત રહે એ માધવજીભાઈને ન - રૂછ્યું. વળી ત્યાં વેપારનું પણ ચગ્ય સાધન ન હતું, તેથી તેમણે પાસેના શહેર વઢવાણકેમ્પમાં જવા માટે તૈયારી કરી સં. 1940 ની સાલમાં માધવજીભાઈ સહકુટુંબ વઢવાણ ‘કેમ્પમાં રહેવા આવ્યા. સદ્ભાગ્યે અત્રે વેપાર સારી રીતે ચાલવા લાગ્યા. તેમજ ત્રણે પુત્રોને ભણવાની સગવડ સારી હોવાથી તેઓ સારી રીતે ભણવા લાગ્યા. વઢવાણ કેમ્પમાં તેઓ રાજ પરના ઉતારામાં રહેતા અને રાજપરના દરબારનું મેદીખાનું પણું તળતાં. અહીં આવ્યા પછી બેન લક્ષ્મીબેને ત્રણ પુત્રને જન્મ આપે. પ્રેમચંદ, વ્રજલાલ તથા મગનલાલ. મગનલાલ સહુથી નાના પુત્ર માત્ર દશ મહીનાને હતો. - મનુષ્યમાં ધર્મ પ્રત્યે પ્રેમ અને ધર્મના સંસ્કાર હોવા એ મહ૬ પુણ્યનું ફળ છે. ચિંતામણું સમાન આ મનુષ્યભવ P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ (13) માં ઘણા માણસે “ધર્મ” જાણ્યા છતાં તેને ન આદરતાં મનવ્યભવનું કેડીનું મૂલ્ય કરી બેસે છે, એ ખરેખર શોચનિય છે. ચકવર્તિ સમો રાજા હોય, પણ તે ધર્મરહિત હોય તો તેના કરતા ગરીબ કે જે ધર્મમાં રક્ત હોય તે હજાર દરજજે શ્રેષ્ઠ ગણી શકાય. એવું આપણું ધર્મનું મહત્વ સર્વત્ર સિદ્ધ થયું છે. એક માણસ ઘરમાં ધમી હોય, સચારિત્રવાન અને સંસ્કારી હોય તો તેના ઘરનાં બધાં માણસે તેમજ છેયાંછોકરાંઓ ઉપર પણ ધાર્મિકતાની અસર થાય છે અને સુસંસ્કાર, ખીલી નીકળે છે. ધર્મ પ્રતે પ્રેમ. માધવજીભાઈને ધર્મ પ્રત્યે ઘણોજ સાંજે પ્રેમ હતે. હમેશાં પ્રભુપૂજા, સવારમાં પોરસી પચ્ચખાણ, સાંજે ચાવીહાર, સામાયિક–પ્રતિકમણ આટલું તો તેમના જીવનમાં કાયમ મુખ્ય હતું. તદુપરાંત તિથિના ઉપવાસ, ચેત્રી તથા આ માસની ઓળી, પર્યુષણ પર્વમાં આઠ-દશ-પંદર-સોળ સુધી ઉપવાસ કરવા અને સાધુસંતોની સેવા તથા આતિથ્યમાં ખડા રહેતા. બહેન લમીબહેન પણ પોતાના પતિના પગલે ચાલી ગૃહકાર્ય સાથે ધર્મકાર્યમાં સારી શ્રદ્ધા રાખી કદી કઈ ધર્મ કિવા છોડતા નહિં. ધર્મનું ફળ અજબ છે, ધર્મ આચરણના પ્રતાપે જ તેમનું ગુજરાન સારી રીતે ચાલતું હતું. ન કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ (14). પ્રકરણ 3 જું માત-પિતાને સ્વર્ગવાસ, સૃષ્ટિક્રમને નિયમ છે કે “સઘળા દહાડા સરખા જતા નથી” જીવનમાં રાત્રિ પછી દિવસ, દિવસ પછી રાત્રિ તેમ સુખ પછી દુ:ખ, તડકો પછી છાંયા વિગેરે આવ્યાજ કરે છે. એ બધી વિધિની વિચિત્રતાજ ગણાય. એક સરખા સુખના દિવસ કેઈના જતાજ નથી, વિધિના લેખ કેઈ અજબ છે, મેઘધનુષ્યના અવનવા રંગેની માફક જીવનમાં પણ સુખદુઃખના અવનવા રંગો રહેલા છે. મનુષ્ય સુખમાં ધારે છે કે હવે વધુ સુખ આવશે ત્યારે વિધિ તે ધારણ ઉપર પોતાને પંજો પાથરી મૂળમાંથી એક ઘા સાથે બીજી બાજી ધુળમાં મેળવી દે છે. માતા-પિતાની મીઠી હુંફમાં અને છાયામાં બાળકોને શું મણું હોય? ભાઈ ખેડીદાસ અને કેશવજીભાઈ બંનેએ નિશ્ચિતપણે છ પડી સુધીનો અભ્યાસ કર્યો. સાથે સાથે લેખાં, નામું વિગેરેનું પણ જરૂરી જ્ઞાન લીધું. એગ્ય વય થતાં વ્યાપારી લાઈનમાં જોડાવાની પણ તૈયારી કરી. વ્યાપારી લાઈનમાં જોડાઈ તેઓ કુશળ વ્યાપારી થઈ શક્યા હોત, પણ વિધિનું નિર્માણ કંઈ ઓર જ હતું. એકાએક તેમના ભાગ્યમાં પલટો થયે. તેમનું જીવન નાવજ ફરી ગયું. માતુશ્રી લક્ષ્મીબહેન ગૃહકાર્યથી પરવારી બપોરન વખતે ગાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ (15) કરવાને માટે માટી લેવાને નદીના સામે કાંઠે ગયા, ઉનાળાને સખ્ત તડકે અને ઉની લુની અસર તેમના શરીરે જણાઈ. કમભાગ્યે તેમને ઝાડા શરૂ થયા. ડાકટર, વૈદ્ય વિગેરે પાસે ઉપચાર કરાવ્યા પણ કંઈ ફેર ન પડતાં દરદ વધતું ગયું. તેમના વ્હાલા પુત્રોએ અંત સમયે પિતાથી બનતી અને છાજે તેવી માતાની સુશ્રુષા-સારવાર કરી પણ આરામ નજ થયો. આમ ત્રણ દિવસની સામાન્ય બીમારી ભોગવી બેન લક્ષમીબેન પોતાની પાછળ પોતાના જ બાળકને મુકી સં. 1949 ના અષાડ સુદ 2 ના દિવસે સ્વર્ગવાસ પામ્યા. માતાની ખોટ સે વરસે પણ કેને નથી જણાતી? તેમના પુત્રને પારાવાર દિલગીરી થઈ. સગાં-વહાલાંઓએ સાંત્વન આપ્યું. પણ થોડા જ દિવસમાં એક એ કરૂણ બનાવ બન્યો કે જેથી તેમના દુ:ખાગ્નિમાં વૃત રેડાયું અને તેમને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કંઈ ન રહ્યું. - માતુશ્રી લક્ષ્મીપ્લેનના દેહને અગ્નિસંસ્કાર કરીને આવ્યા પછી માધવજીભાઈ લક્ષ્મીબાઈ રહિત સુનાં ઘરમાં પ્રવેશ્યાં. અત્યારે લક્ષ્મીબાઈની ખરેખરી ખોટ દેખાઈ, કારણ કે બાળ બચ્ચાં નાની ઉમ્મરના હતાં. હજુ માતાની ગોદ ભૂલ્યાં ન હતાં. આ કારમી પીડાથી માધવજીભાઈ ચિંતામાં ડુબી ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે “નાને છોકરે દશ મહિનાને, બીજે ત્રણથી ચાર વર્ષને, ત્રીજે સાતથી આઠ વર્ષને. આ ત્રણે નાના છોકરાઓને ઉછેરવા, લાલન-પાલન કરવું અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ (16) એ ઉપરાંત ઘર તથા દુકાનનું કામકાજ સંભાળવું વિગેરે મારાથી કેમ બનશે? વળી લમીબાઈના મૃત્યુનો ફટકકાંઈ ઓછો ન હતો. આથી તેઓ એકાએક ગભરાઈ ગયા. એની અસર શરીર ઉપર પણ થઈ. એમની તબીયત લથડી. ઝાડા શરૂ થયા, દરદ વધતું ચાલ્યું, સવાર પડી તેમના મેટી - ત્રણે પુત્રેએ તેમને હિંમત આપી કે પિતાશ્રી ! જરા પણ ન ગભરાશે નહિ. સઘળા દિવસ સરખા નહિ જાય, દુ:ખનું એસડ દહાડા. એ દુ:ખી દિન પણ વહી જશે અને બધાં સારા વાના થઈ રહેશે. આવતી કાલે સુખનો સૂર્ય ઉગશે. પણ રાત્રિએ તો વ્યાધિએ વધુ ભયંકર સ્વરૂપ પકડયું. ડેાકટર વૈદ્યોને ? બાલાવ્યા. ઉપચાર કર્યો પરંતુ “તૂટી તેની બુટ્ટી હાય ખરી કે? ફક્ત ત્રણ દિવસમાં એમનું જીવન રેલાઈ ગયું. તેઓ હતા ન હતા થઈ ગયા. માતા-પિતા બંનેનું આ પ્રમાણે ત્રણ દિવસના અંતરે મૃત્યુ થવાથી કેની હિંમત હાથ રહે? કેશવજીભાઈએ જ્ઞાનદષ્ટિથી વિચાર્યું કે સંસારમાં તો આધિ, વ્યાધિ અને ઉપાધિજ છે. એ ઉપાધિમાં પડનારને આખરે ખત્તા ખાવાની જ હોય છે. અને દુર્લભ એવો મનુષ્યભવ એળે ચાલ્યો જાય છે. આમ ઉપાધિ વહોરવા કરતાં શુદ્ધ વૈરાગ્ય ભાવનાથી ચારિત્ર લેવામાં જીવનનો અલોકિક લહાવ છે. આ પ્રમાણે ઉન્નત ' વિચારશે ગીએ ચડતાં કઈ પૂર્વના અત્યુત્તમ સંસ્કારને લીધે તેઓશ્રી દિક્ષા લેવા પ્રેરાયા. અશાંતિ અને દુ:ખમાંથી, શાંતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ (17) અને સુખને માર્ગ તેમણે શેધી કાઢ્યો. ચંદન ઘસાતું જાય તેમ સુગંધ ફેલાવી તેની કિંમત વધારતું જાય. સેનું કસોટીએ ચડે અગ્નિમાં પ્રજળે છતાં શુદ્ધપણું બતાવતું રહે. ઘસારા વિના ચળકાટ નહિં. આત્મામાં જામી ગયેલા કર્મમેલને ઘસી ઘસીને દૂર કર્યા વિના આત્માના વાસ્તવિક સ્વરૂપને ચળકાટ દેખાતો નથી. કેશવજીભાઈએ આખરે એ આત્મોન્નતિની ઝાંખી મેળવવા કર્તવ્ય ક્ષેત્રમાં ઝંપલાવ્યું. પ્રથમ તેઓ વતન છોડી સાળગૃહે પાલીતાણે આવ્યા. એક તે તેમની ભાવના હતી તેમાં વળી અત્રે સાધુઓના સમાગમમાં એ વધુ દઢ થઈ. અત્રે દિક્ષા લેવા તૈયાર થયા, પરંતુ કેટલાક સ્થાનિક સગા સંબંધીઓને કારણે એ ભાવના પાર ન પડવાથી ફરી વઢવાણુકેમ્પ ગયા. આમ વૈરાગ્યરંગમાં ( દિન પ્રતિદિન વધુ રંગાતા ગયા. પ્રકરણ 4 થું વડેદરામાં દિક્ષા ગ્રહણ-પ્રારંભનું દિક્ષિત જીવન, આ વખતે પરમ શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજ્યકમળ સૂરિશ્વરજી મહારાજ સાહેબ વડોદરામાં કઠીપોળના ઉપાશ્રયે બિરાજતા હતા. તેઓ ઘણું શાંત હતા. આવા ગુરૂજીની છાયામાં શિષ્ય તરીકે રહી જીવન જીવવામાં કે આનંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ (18) આવે? કેશવજીભાઈની ઈચ્છા થતાં વઢવાણકૅમ્પના રહીશ્ય શાહ મુળજી બેચરભાઈએ તેમને વડેદરે મોકલી આપ્યા. “ગુરૂ દિવે, ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધાર; ' - જો સજજન ગુરૂ સાંપડે, તો લાવે ભવને પાર.’ : - એવી ભાવનાવાળા કેશવજીભાઈએ આચાર્યશ્રીને ઉપદેશ સાંબન્યો. અમૃતની તલાવડીમાંથી કેને અમૃત પીને તૃત થવું ન ગમે? પોતાના આત્માની ભૂમિકા શુદ્ધ હોવાથી ઉપદેશામૃતની સાચી ભૂખ તો તેમને હતી અને એ સાચી ભૂખથી ગુરૂ ઉપદેશને સાચો સ્વાદ લેવા લાગ્યા. ગુરૂજીએ પણ પાત્ર જાણ્યું અને તેમને તાત્કાલીક દિક્ષા ન આપતાં ચાર માસ સુધી અધ્યયન કરાવ્યું. આખરે એગ્યતા નિહાળી આગળપાછળ કઈ પણ ઝગડે કે તેવું કંઈ પણ ન થાય તેની સં- - પૂર્ણ ખાત્રી કરીને સં. 1950 ના માગશર સુદ 10 ના ઉજવળ દીવસે ભાઈ કેશવજીને અડી ધામધુમથી હાથીની અંબાડી ઉપર બેસાડી માટે વરઘોડે કાઢી દિક્ષા આપવામાં આવી. તેમનું નામ કેશરવિજ્યજી રાખવામાં આવ્યું. પોતાના ગુરૂ મહારાજ પાસે પ્રકરણનો અભ્યાસ આદર્યો અને સંપૂર્ણ કર્યો. પછી સારસ્વત વ્યાકરણને અભ્યાસ કર્યો. ત્યારપછી ચંદ્રિકા, કાવ્ય, કેષ, અલંકાર, ન્યાય વિગેરેને અભ્યાસ વડેદરા તથા સુરતમાં રહીને કર્યો. હવે તો તેમનું ધ્યેય એકજ હતું. જ્ઞાન-ધ્યાન ને ખરી લગની લાગી હતી એટલે આખો દિવસ અભ્યાસની પાછળ મંડી રહેતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ (19) અને નવું નવું જ્ઞાન મેળવવા ઉત્સુક રહેતા. લાયક શિષ્યને લાયક ગુરૂન સંજોગ થતાં કેશરવિજયજીએ તેને લાભ લેવામાં મણ રાખી નહિ. તેમના ઉપર ગુરૂની કૃપા પણ અપાર હતી. આ વખતે સુરતમાં શ્રીમદ્ મિહનલાલજી મહારાજના શિષ્યને ગવહન તેમના આગ્રહથી કરાવવા શરૂ કર્યો, તે સાથે મહારાજશ્રી કેશરવિજયજી પણ સાથે જોડાયા. ગવહન અને સૂત્રનું વાંચન શરૂ કર્યું. બુદ્ધિશાળી હોવાથી થોડા વખતમાં ઘણાં સૂત્રો વાંચ્યા. જેમ જેમ વધુ વાંચતા ગયા તેમ તેમ તેમનું જ્ઞાન વિશાળ થતું ગયું. આથી બીજા ટાઈમે પેગને લગતાં પુસ્તકો વાંચવા શરૂ કર્યો.અધ્યાત્મવેગને વિષય તેમને અતિ પ્રિય હતો, તેથી “ગ” ની ખરી લગની લાગી. આમ જૈન તેમજ જૈનેતર ના પુસ્તકો ઘણું વાંચ્યા. એટલું જ નહિ પણ ઘણું યેગી પુરૂષના સમાગમમાં આવ્યા. હઠગ કરતાં રાજગ ઘણે ઉત્તમ હોવાથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ રૂપ અષ્ટાંગ યોગ તરફ વૃત્તિ ખેંચાણી, તેમાં પણ ધારણું, ધ્યાન અને સમાધિ તરફ વધુ લક્ષ્ય ખેંચાયું, અને તેથી તેઓ મેટા મોટા ગી મહામાઓના સમાગમમાં આવી તેને લાભ લેવા લાગ્યા. બરડાના પહાડ તરફ તેમજ અન્ય સ્થળમાં જ્યાં જ્યાં ઉચ્ચ કેટીએ પહોચેલા યોગીઓ સાંભળતાં ત્યાં જવાનું ચુક્યા નથી. આખરે તેઓ એટલી શક્તિ મેળવી શક્યા કે મોટા ભેગીઓ કે જે મૃત આત્માઓ સાથે વાતચિત કરી શકતા તેમના દ્વારા પોતે જૈનાચાર્ય શ્રીમદ્દ હેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ (20) ચંદ્રાચાર્ય તથા ચીદાનંદજી મહારાજ સાથે વાતચિત કરવા ભાગ્યશાળી બન્યા હતા, તે ચગીઓ દ્વારા પિતાને જે રસ્તે. હતો તે રસ્તે અહોનિશ પોતે પ્રયત્ન કરતા હતા અને સાથે “ૐકાર’ને જાપ પણ ચિત્તવૃત્તિ સ્થિર કરવા કયો કરતા. આ જાપ તેમણે કરેડાવાર કરેલો હતો. તેમના દેહવિલય પહેલાંની છેલ્લી ઘડીયે પણ તેમના હાથના ટેરવા ઉપર આ જાપ ચાલુજ હતા. પ્રકરણ 5 મું. - તેમને કાયપ્રદેશ. - મહારાજશ્રીએ પાલીતાણા, ગીરનાર, તારંગાજી, પાનસર વિગેરે ઘણુ તિર્થોના સંઘે કઢાવીને તિર્થની યાત્રાએ ને લાભ સારો લીધો છે. યોગાભ્યાસ માટે એકાન્ત સ્થળ જેસલમેરને પ્રદેશ ઘણે સારો ગણાય છે, તેમજ તે તરકે - કેટલાક તિર્થો તથા પ્રાચિન જ્ઞાનભંડારો પણ ઘણું સારા - 'વેલ છે આથી મહારાજ શ્રી તથા મહોપાધ્યાય મહારાજશ્રી દેવવિજયજી વિગેરે જેસલમેર ગયા. જેસલમેર, દ્રવાપટ્ટણ, જ્ઞાનભંડાર તપાસ્યો હતો. ત્રણ–ચાર હાથ લાંબા તાડપત્ર ઉપરના લખેલાં દિવ્ય અક્ષરના ગ્રંથે ત્યાં તેમના જોવામાં આવ્યા હતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ (21). અને કેટલાક ગ્રંથ તપાસ્યા પણ હતા, તે પછી ત્યાંથી પારકણું ફલેદી, બીકાનેર, નાગોર, મેડતા, પાલી, રાણકપુર, સાદરી, આબુજી વિગેરે ઘણા પ્રાચિન તિર્થના દર્શન કરવા સાથે ઘણું જ્ઞાનભંડારો પણ જોયા હતા. જ્ઞાનભંડારે તપાસી તેમણે કેટલાક ઉપયોગી પુસ્તકોનો સંગ્રહ પણ કરાવેલ છે. - ગણીપદવી તથા પન્યાસપદવી પ્રદાન -: મહારાજશ્રી કેશરવિજયજીના જીવનકમમાં પ્રગતિને સ્થાન હતું. ન્હાનપણથી તેઓ તપશ્ચર્યા કરતા, તિથિઓના ઉપવાસ પણ ચુકતા નહિ, વળી સૂત્રની આરાધના નિમિત્તે ગવહનની કિયા પણ પોતે કરી હતી. ભગવતીસૂત્રના ગવહન થયા પછી ગણપદવી આપવામાં આવે છે તે મુજબ ગુરૂ મહારાજશ્રીના આગ્રહથી સુરતમાં સં. 1963 ના કારતક વદ છઠે તેમને ગણુંપદવી આપવામાં આવી. બીજે વરસે સં. ૧૯૬૪ના માગશર સુદ દશમે મુંબઈના ચાતુર્માસમાં ઘણું ધામધુમથી પન્યાસપદવી પણ આપવામાં આવી હતી, તે સાથે ઉપધાનવાળાઓની માળનમેટે ઉત્સવ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝવેરી બાબુ રતનલાલ ચુનીલાલ તથા શ્રાવિકાબહેન ભીખીબહેન કે જેમને મહારાજશ્રી પ્રત્યે ઉંચી લાગણી હતી તેમના તરફથી નહાત્સવને તમામ ખર્ચ, નવકારશી તથા ઉપધાન વિગેરેક્ટરાવવામાં આવ્યું હતું. મહારાજશ્રી પોતે સ્વ-સ્વભાવમાં અને આત્મિજ્ઞાનમાં મસ્ત હોવાથી તેમને પદવીની ઈચ્છા ન હતી, પરંતુ ગુરૂ-મહારાજ. તથા ભક્તજનોના અત્યંત આગ્રહથીજ આ કાર્ય કરવું પડયું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ (22) ; * ગુરૂમહારાજશ્રીની આજ્ઞાથીજ તેઓશ્રી રાજગના જાણકાર ચગીની શોધમાં ફરતા હતા. ગુરૂમહારાજશ્રી પ્રતે તેમની લાગણી અનુપમ હતી. ધોરાજીથી લીંબડી બધાને ભેગા થવા. માટે ગુરૂમહારાજશ્રીના લખાણથી નિર્ણય કરી લીંબડી આવતા - હતા ત્યાં સુરતના સંધ તરફથી ઝવેરીમંડળ પન્યાસ આનંદ- - સાગરજીને આચાર્યપદવી આપવા વિનંતિ કરવા આવતા. લીંબડી બધાને એકઠા થવાનું બંધ રાખવું પડયું, અને ગુરૂમહારાજશ્રીએ સુરત જઈ ત્યાં પદવી આપી. અને સંઘમાં કેટલાક સમયનો પડેલ કલેશ-કંકાસ દૂર કરાવ્યું, ત્યાંથી ગુરૂમહારાજશ્રી બારડેલી આવ્યા. ત્યાં માસામાં ઝેરી તાવના સપાટામાં આવતાં કાલધર્મ પામ્યા. આ વખતે પં૦ મહારાજશ્રી કેશરવિજયજીને ઘણે આઘાત થયે, પણ જ્ઞાનદષ્ટિથી વિચારી સાંત્વન મેળવ્યું અને તેમના પરમપૂજ્ય : ગુરૂદેવની આત્મશાંતિ ઈચ્છી. ગુરૂદેવના કાલગમન પછી મહારાજશ્રીની જવાબદારી વધી. અગાઉ પોતાના ધ્યેય રાજગમાં મસ્ત એવા યોગીઓની શોધમા ફરવું, તેમને મળવું તેમાં હવે વિક્ષેપ પડ્યો. છતાં તેમની પોતાના ચોગની પ્રવૃત્તિ તે ચાલુજ હતી. ' - સાધુ-સાવી સંમેલન - એ ગુરૂમહારાજશ્રીના કાલગમન પછી પોતાના સંઘાડાના સાધુસાધ્વીઓનું સંમેલન કરવા માટે ધ્રાંગધ્રાથી પ્ર૦ સાધ્વીજી ગુલાબશ્રીજી તથા પુન્યશ્રીજીને પત્ર મહારાજશ્રી ઉપર આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ (23) તેમાં જણાવેલ જે મહારાજશ્રીને તમામ પરિવાર એકઠો થાય તે સારૂં. નહિ તો પછી તમે મેટા ગુરૂભાઈઓને ભેગા થવાની જરૂર છે. તમે વઢવાણુકેમ્પ આવો. અમે અત્રેથી ત્યાંજ આવીયે છીયે. આ ઉપરથી મહારાજશ્રી વઢવાણ કેમ્પ પધાર્યા. પં. શ્રી દેવવિજયજી, પં. શ્રી મેહનવિજયજી, ભાવવિજયજી વિગેરે તથા પ્રવ સાધ્વીજી ગુલાબશ્રીજી, પુન્યશ્રીજી, જ્ઞાનશ્રીજી વિગેરે ભેગાં થયાં. અને કેટલીક જરૂરી ચર્ચા કર્યા પછી કેટલાક અગત્યના ઠરાવો કરવામાં આવ્યા. જેમાં મુખ્ય એ હતા કે બધા સાધુ સાધ્વીઓએ પં. માટે શ્રી કેશરવિજયજી મહારાજની આજ્ઞામાં રહેવું. દીક્ષા આપવા બાબત તપાસ કરી યોગ્ય જીવને આપવી. તે પણ અમુક અભ્યાસ કર્યા પછી, એક બીજાના શિષ્યને તેના ગુરૂની આજ્ઞા સિવાય રાખવો નહિ. વિગેરે આઠેક ઠરાવ કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે ઠરાવ વિગેરે કરવાનો હેતુ એજ હતો કે મહારાજશ્રી કોઈ પણ પ્રકારે સંગઠન કરવા અને તેને જારી રાખવા ચાહતા હતા. કલેશ કંકાસ કે ભિન્નતા ન પ્રવેશે તે માટે તેઓશ્રી બરાબર પ્રયત્નશીલ રહેતા હતા. મહારાજશ્રીની પ્રવૃત્તિ અઠ્ઠાઈમહોત્સવ, વરઘોડા, જમણ વિગેરે ધામધુમ તરફ ઘણું ઓછી હતી. ફક્ત અનાયાસે થતાં હોય તો તેમાં ભાગ લેતા હતા. મુંબઈ, અમદાવાદ, સુરત, જામનગર, પેથાપુર, વડાલી વિગેરે સ્થળે મહારાજશ્રીના ચતુમસ દરમીયાન ઉજમણા, અઠ્ઠાઈમહોત્સવ, સમવસરણ, તીર્થરચના વિગેરે થયાં છે પરંતુ તેમાં આગ્રહને સ્થાન ન હતું. તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ (24) હિતે સાધુ સાધ્વીઓની ઘણી દીક્ષાઓ પણ થઈ છે. જેમકે ન્યાયવિજયજી, હેતવિજયજી, ધર્મવિજયજી તરૂણુવિજયજી, વીરવિજયજી, ચંદ્રવિજયજી, ધ્યાનવિ. પ્રભાવવિ. વિગેરેની દીક્ષાઓ મહારાજશ્રીના શુભ હસ્તેજ થઈ છે. પ્રકરણ 6 કું. પ્રતિષ્ઠા, પાઠશાળા, ઉપાશ્રય, હુન્નરશાળા, યેગા શ્રમ, છે. પાઠશાળાએ પણ ઘણે ઠેકાણે સ્થાપેલી છે. નવા ઉપાશ્રય પણુ ઘણે ઠેકાણે ઉપદેશદ્વારા કરાવ્યા છે. તેમજ આજીવીકાથી દુઃખી શ્રાવકોની સંતતિ જોઈ તેમના ઉદ્ધાર ખાતર હુન્નરશાળાઓ પણ ઘણે સ્થળે સ્થપાવી છે. કર્મક્ષય કરવામાં “ગ” અસાધારણ ઉપાય હોવાથી તેવા રોગના જાણકાર ચગી પુરૂષ તૈયાર કરવા મઢડામાં એક ગાશ્રમ પણ કઢાવ્યું હતું. તેને હત ઉચ્ચ હતો પરંતુ કાર્યકર્તાની ખામીને લીધે તે ગાશ્રમ બંધ થઈ ગયું. અનેક જી લાભ લે. ધર્માનુરાગી થઈને સ્વકલ્યાણમાં પ્રેરાય, એવી શુભ અને ઉદાત્ત ભાવનાથી દરેક ખાતાઓમાં ઉપદેશ આપી હજારે રૂપીયાની મદદ તેઓશ્રીએ કરાવી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ (25) યોગમાર્ગ અને સ્વાનુભવ. .' મહારાજશ્રી માનતા હતા કે અધ્યાત્મયોગમાર્ગથી કર્મની, ખરેખરી નિર્જરા થાય છે. તેથી પોતાના જીવનમાં એગ તેમણે મુખ્ય વિષય ગણેલો. એ ન્યાયે તેમાં પારંગત થવા તેની પાછળ જીંદગીને મોટો ભાગ પસાર કર્યો છે. એમના જાણકાર જે જે ગીઓ તેમના પરિચયમાં આવ્યા તેમની પાસે તે વસ્તુના વિવેચન કે વાટાઘાટ અને અભ્યાસ કરવામાં તેમણે જરાયે પ્રમાદ સેવ્યો નથી. જે જે વસ્તુ ઠીક લાગતી તેને નેંધ સ્વમેવ પોતાની નોંધપોથીમાં કરી લેતા અને તેને સ્વાનુભવથી સિદ્ધ કરવા પ્રયત્ન સેવતા હતા. પોતાના યોગ સંબંધિના પુસ્તકમાં ધ્યાન કરતી વખતે લક્ષ્યબિંદુ કયાં રાખવું ? તેનાથી શું લાભ થાય ? ગ શું વસ્તુ છે ? અને તેને કેમ સાધી શકાય વિગેરે બાબતોનું જ્ઞાન જનસમૂહના ભલાને માટે લખી ગયા, છે. આપણું સાહિત્યમાં એગસંબંધનો તેમના પુસ્તકો કે અને પ્રકાશ પાડે છે અને સારું સ્થાન રેકે છે. મહારાજશ્રી અને ધર્મપુર દરબાર | વિજયદેવજીનું મીલન. વિદ્વાન સર્વત્ર પુજ્યતે” એ ઉક્તિનો સાક્ષાત્કાર મહારાજશ્રીના અનેક જીવનપ્રસંગમાં નીહાળી શકાય છે. જૈનોમાં તે તેઓ પૂજાતા, જેનેરેમાં પણ પૂજાતા એટલું જ નહિ પણ રાજ્યમાં પણ તેઓનું સન્માન અનુપમ હતું. એમની એગ જ વાત કા ર દાન કરવા श्री महावीर जैम आराधना केन्द्र, પા, વિ. પીનાર, વન-૩૮૨૦૦૫" P.P. Ac. Gunggatnasuri Page #36 -------------------------------------------------------------------------- ________________ (26) ક્રિયામાં અજબ પુરૂષાર્થ હતું. જેની અસરથી ભલભલા પણ તેમના એ કાર્ય પરત્વે આકર્ષાતા અને તેમને અમુલ્ય પરિચય ઈચ્છતા. જ્યારે મહારાજશ્રી સં. ૧૯૭૯ની સાલમાં વલસાડ ચાતુર્માસ રહ્યા હતા. ત્યારે ઉનાળાના ટાઈમમાં વલસાડ પાસેના તિથ્થલ મુકામે દરીયાકિનારે ઝવેરી નગીનભાઈ વીરચંદ હવા ફેર ખાતર પોતાના કુટુંબ સાથે એક સુંદર બંગલો ભાડે રાખીને રહ્યા હતા. તે વખતે મહારાજશ્રી પણ તેજ બંગલાના એક વિભાગમાં રહ્યા હતા. એક દિવસે દરીયા કિનારે રેતીના મેદાનમાં મહારાજશ્રી ધ્યાનમગ્ન બેઠા હતા તે વખતે ધરમપુર દરબારના મેદી રૂગનાથભાઈ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. મહારાજશ્રીને જોઈ તેઓને તેમને માટે પૂજ્યભાવ . મહારાજશ્રીને તેમણે જણાવ્યું કે “હું દરબારશ્રીને મેંદી રાજપરાને રહીશ છું. હું જૈન શ્રાવક છું. આપશ્રીના દર્શન કરવાની ઘણું વખતથી ભાવના હતી તે આજે પૂર્ણ થઈ દરબારશ્રી પણ અહિં નજીક બંગલામાં હવાખાવા આવેલ છે. તેમને હું આપની વાત કરીશ. તેઓશ્રી પણ ધર્મિષ્ઠ અને સત્સમાગમના ચાહનાર હોવાથી જરૂર આપનો લાભ લેવા આવશે. આ પ્રમાણે કહી મેદી, દરબારશ્રી પાસે ગયા અને તેમણે મહારાજશ્રી સંબંધી સદ્યની હકીકતથી વાકેફ કર્યા. બીજે દિવસે દરબારશ્રી પોતાના તમામ માણસોને સાથે લઈ મહારાજશ્રીના દર્શને પધાર્યા. પ્રથમથી ખબર પડવાથી ઝવેરી નગીનભાઈએ બંગલામાં તમામ સગવડતા બેસવા વિગેરેની કરી હતી. દરબારશ્રી નમસ્કાર P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ (27) કરીને બેઠા બાદ મહારાજશ્રીએ આત્મજાગૃતિ આપનાર ઘણું અસરકારક ભાષામાં દેશના આપી, સાથે સાથે પરોપકાર, જીવદયા, દેવગુરૂ ધર્મનું સ્વરૂપ, વિગેરે પણ સમજાવ્યું. તે વખતે શીવજીભાઈ દેવશી ત્યાં હાજર હતા તેમણે પણ તેમની સાટ શૈલીથી ભાષણ દ્વારા ધર્મ સંબંધી સારી શ્રદ્ધા દરબારશ્રીને પ્રગટાવી. જ્યાંસુધી દરબારશ્રી રહ્યા ત્યાંસુધી તેઓ તેમના સ્ત્રીવર્ગ તથા રાજવગ તમામ મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લેતા હતા. મહારાજશ્રી પણ કોઈ વખતે દરીયા કિનારે, કોઈવાર દરબાર શ્રીના બંગલે તો કેાઈવાર નગીનભાઈના બંગલે એમ અવારનવાર વ્યાખ્યાનનો લાભ આપતા હતા. જેના પરિણામે દરબારશ્રી તથા તેમના કચેરીમંડલે કેઈએ સાત વ્યસનો કોઈએ પાંચ વ્યસનત્યાગના સખ્ત નિયમ લીધા–દારૂ, શીકાર, પરસ્ત્રી, ચેરી, જુગાર, વેશ્યા, માંસ વિગેરેનું સેવન ન કરવા સખ્ત પ્રતિજ્ઞા લીધી. આ પ્રમાણે મહારાજશ્રીના સત્સંગની દરબારશ્રી ઉપર સુંદર અસર થઈ. મહારાજશ્રી ઉપર દરબારશ્રીના સભાવ અંતિમ સુધી ટકી રહ્યો હતો. જ્યારે મહારાજશ્રીને આચાર્ય પદવી મળી ત્યારે રૂા. 101) ભેટ મહોત્સવમાં ખર્ચ કરવા મોકલ્યા હતા. વળી માંદગી વખતે તાર-પત્ર દ્વારા અવારનવાર ખબર પૂછાવતા હતા. દરબારશ્રીની આટલી બધી લાગણી જોઈ કયા જેનનું અંતર પ્રફુલ્લિત નહિ થાય? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ (28) | ભરૂચની પ્રજાને પૂજ્યભાવ અને મહારાજશ્રીનું સ્મારક, . સં. 1980 નું ચાતુર્માસ ભરૂચમાં થયું, ચાતુર્માસ પહેલાં મહારાજશ્રીએ બે જાહેર વ્યાખ્યાન આપ્યા હતા. પ્રથમ “આત્માની શક્તિ કેટલી છે અને બીજું “મનુષ્યજન્મમાં આપણું કર્તવ્ય' આ બે ભાષાને સાંભળી ભરૂચની પ્રજા મહારાજશ્રીની વાણી સાંભળવા ઘેલી થઈ હતી. મહારાજશ્રી વેજલપુરમાં ચાતુમોસ રહેલ હોવાથી વ્યાખ્યાન ત્યાં વાંચતાં હતા, આથી એ અને ત્રણ ત્રણ માઈલ ઉપર રહેનારા પણ હજારોની સંખ્યામાં જૈન તેમજ જૈનેતર તમામ કોમ–બ્રાહ્મણ, પારસી, મુસલમાન, ઘાંચી, મચી વિગેરે પણ ત્યાં સર્વ આ અમૂલ્ય લાભ લેવા હાજર થઈ જતા હતા. મહારાજશ્રીને ઉપદેશ સાંભળી તમાંમ કેમ ધર્માનુરાગી થવા પામી હતી. જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનનું મહાઓ સાંભળી ઘણું માણસેએ ઉપવાસ પણ કયો હંતા. વ્યાખ્યાન માટે એટલી બધી પડાપડી કે શ્રાવકે આવ્યા પહેલાં તો અન્ય કેમ-બ્રાહ્મણ, ઘાંચી, મોચી અને પારસીએથી ઉપાશ્રય ચીકાર ભરાઈ જતો. જેનેતર પ્રજાએ ખરેખરે લાભ લીધે તેનું તાદસ્ય દષ્ટાંત દી ભૂલાય તેવું નથી. ઘાંચી કોમે ખુબ લાભ લીધે, તેમાં એક ઘાંચીએ તો એ નિયમ લીધો કે તમામ સાધુ-સાધ્વીઓને (જેની સંખ્યા બારની હતી) મારે એક એક કામની વહોરાવવી છે અને તે માટે આગળ આવીને મહારાજશ્રીને વિનંતિ કરી અને મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ (29) રાજશ્રીએ તેને ભાવ પૂર્ણ કર્યો. ત્યાં તે એક પારસીબંધુ એ લૂગડા વહોરાવવા આગ્રહ કર્યો, મતલબ એ છે કે જેનેતર કેમ અને ઘાંચી મેચી જેવી અશિક્ષિત અને અજ્ઞાનકેમમાં પણ તેમણે કેવી આબેહુબ જાગૃતિ લાવી દીધી તે ખરેખર પ્રશંસનિય છે. તેમના વ્યાખ્યાનની વિશિષ્ટતા અને તે પાછળ તેમની પ્રતિભા-એ બધાની અસર કેવી સારી થઈ તે સ્પષ્ટ જોઈ ગુણાનુરાગી પણાથી આકર્ષાઈ તેમનું કાયમી સ્મારક રાખવા એક મિટીંગ બોલાવી. તેમાં ખરડો કરતાં રૂપીયા પંદરસો આશરે ભરાણું. આ રૂપીયામાંથી કેન્વાસ ઉપર મહારાજશ્રીની એક સુંદર મટી ઓઈલ પેટીંગ છબી બનાવવામાં આવી અને સ્કુલમાં સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓમાં જેઓ પહેલા તથા બીજે નંબરે પાસ થાય તેને મહારાજશ્રીના નામથી ઈનામ આપવાનું ઠરાવ્યું. આ રકમ ત્યાંની મ્યુનિસીપાલીટીને બેડ લઈ સેપવામાં આવી. આ પ્રમાણે ભરૂચમાં મહારાજશ્રીની ઉજ્વળ કારકિદનું ઉજ્વળ ચિરસ્મરણીય સ્મારક હજુ તેમની નામના વધારી રહ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ (30) પ્રકરણ 7 મું. આચાર્યપદવી અને મહોત્સવ મહારાજશ્રીનું સં. 1982 નું માસું ભાવનગર થયુંમહારાજશ્રીની અમેઘ દેશનાથી આખા શહેરની પ્રજા જૈન -ચા જૈનેતર તેમના ઉપર ફીદા ફીદા થઈ ગઈ. મારવાડી ધુલીયો વંડો વિશાળ છતાં વ્યાખ્યાનમાં એટલી ભરતી થવા. લાગી કે બેસવાની જગ્યા પણ ન મળે. મહારાજશ્રી બધાને લોકપ્રિય થઈ ગયા. નિ:સ્વાર્થ મધુર ઉપદેશ કેને નથી આક.ષતો? રાજ્યને અધિકારી વગ પણ બપોરના ટાઈમે મહારાજશ્રીની મુલાકાત લઈને આનંદ મેળવતો હતો. ગુરૂમહારાજશ્રી વિજયકમનસૂરિશ્વરજીની જયંતિ ઉજવવા એકત્ર થિચેલી એક મિટીંગમાં પં. શ્રી લાભવિજ્યજીએ તે પ્રસંગે ભાષણમાં જણાવ્યું કે ગુરૂમહારાજ પોતે પોતાની નોંધપેથીમાં પોતાની પાછળ 50 શ્રી કેશરવિજયજીને આચાર્ય પદવી આપવા બદલ અમદાવાદના નગરશેઠ વિમળભાઈ મયાભાઈ ઉપર લખી ગયા છે. આ ગુરૂશ્રીનું વચન હજૂ સુધી પળાયું નથી, શ્રી ભાવનગરનો સંઘ તે પાળશે એવી મને આશા છે. બીજી બાજુ ભાવનગરને સંઘ વિચાર કરતો હતો કે મહારાજશ્રીએ આ પણું ઉપર ધર્મદેશના દ્વારા મહાન ઉપકાર કર્યો છે અને સત્ય વસ્તુનું ભાન કરાવેલ છે. તેઓશ્રીના ત્રણમાંથી મુક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ (31) થવાને આ અમૂલ્ય અવસર હાથ લાગ્યો છે, આ પ્રમાણે વિચાર કરી સમગ્ર સંઘ તરફથી મહારાજશ્રીને આચાર્ય પદવી આપવા આગ્રહ કરવામાં આવ્યો. મહારાજશ્રીની પદવી લેવાની બીલકુલ ઈચ્છા ન હતી છતાં સંઘના અતિ આગ્રહથી મન રહ્યા. એટલે સંઘ તરફથી આચાર્યપદવી માટે મહોત્સવ શરૂ કરવામાં આવ્યો. સંઘ તરફથી શત્રુંજય વિગેરે તિર્થની રચના કરવામાં આવી. શેઠ જુઠાભાઈ સાકરચંદ વોરા તરફથી અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો, આચાર્યપદવીનું મુહૂર્ત સં. ૧૯૮૩ના કારતક વદી 6 નું હોવાથી દાદાસાહેબના વિશાળ ચોકમાં સુંદર ચંદણી બાંધી તેની નીચે રૂપાનું સમવસરણોઠવવામાં આવ્યું. અને હજારો માણસોની મેદની વચ્ચે પ્રથમ પં મહારાજ શ્રી દેવવિજયજીને મહા મહોપાધ્યાય પદવી પં. શ્રી લાભવિજયજીને પ્રવર્તક પદવી આપવાની ક્રિયા કરાવી ને પદવી પણ આપી. તે પછી મહારાજશ્રીએ નાણને ફરતી ક્રિયા કરી. 'ક્રિયા સંપૂર્ણ થતાં હર્ષથી ઘેલા બનેલા શ્રી ચતુર્વિધ સંઘે મહા રાજશ્રી ઉપર આચાર્ય પદવીને વાસક્ષેપ નાખ્યા. મહારાજશ્રીનું નામ “વિજયકેશર સૂરીશ્વરજી” રાખવામાં આવ્યું. શ્રી અમદાવાદવાળા નગરશેઠ વિમળભાઈ મયાભાઈ, વાડીલાલભાઈ પરશેતમદાસ, ગીરધરભાઈ વિગેરે તરફથી મહારાજશ્રીને પ્રથમ ચાદર કામળી ઓઢાડવામાં આવી પછી તમામ સંઘ તરફથી ચાદર તથા કામળીઓ ઓઢાડી, તે દિવસે રાણપુરવાળા શેઠ વાડીલાલભાઈ પરશોતમદાસ તરફથી શાંતિ સ્ત્રાત્ર. વરડે તથા જૈનના ત્રણે ફિરકા વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસીઓની મલી નવકારશી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ (32) કરવામાં આવી હતી. વલસાડના શેઠ ઝવેરી મગનભાઈ નગી દાસ તરફથી શ્રીલની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રમાણે ભાવનગર શહેરની તમામ જૈન તથા જૈનેતર પ્રજા પદવી હોત્સવમાં સામેલ થઈ હતી. ભાવનગરના જૈન ઇતિહાસમાં એ પ્રસંગ જરૂર અપૂર્વ હોવાથી સુવર્ણાક્ષરે દરેકના હૃદયમાં કેતરાઈ રહેશે. પ્રજાવ તરફથી અભિનંદન-માનપત્ર. આચાર્ય મહારાજશ્રીએ ભાવનગરની તમામ પ્રજાને ઉપદેશ આપી ઘણે લાભ આપેલ હોવાથી તેમજ તેઓશ્રીને જે પદવી આપવામાં આવી હતી તે માટે અભિનંદન આપવા આખી ભાવનગર શહેરની પ્રજાના અગ્રેસરની સહી સાથેની એક જાહેર પત્રિકા બહાર પાડવામાં આવી હતી. અને રાજ્યના મે. કાઉન્સીલર શ્રીયુત ત્રિવનદાસભાઈના પ્રમુખપણ નીચે દાદા સાહેબની વાડીમાં એક ભવ્ય સમીયાણો ઉો કરવામાં આવ્યા હતો. તેમાં રાજ્યને અધિકારી વર્ગ, કાઉન્સીલરો તથા પ્રજાના નેતાઓ અને પ્રજાવ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રારંભમાં આચાર્ય મહારાજશ્રી વિગેરે સપરિવાર પધારતાં તેમનો સારો સત્કાર કરવામાં આવ્યો હતો. નગરશેઠ પ્રભુદાસભાઈ તરફથી તથા પ્રમુખશ્રી ત્રિભુવનદાસભાઈ તરફથી મહારાજશ્રીની ઘણી પ્રશંસા કરવા સાથે શ્રી જૈન સંઘ તરફથી આપશ્રીને જે આચાર્ય પદવી આપવામાં આવી છે તેના માટે આ ભાવનગર શહેરની તમામ પ્રજા આપશ્રીને અભિનંદન આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ (33), છે તે આપશ્રી સ્વિકારશો. આપે આ પ્રજાને અનહદ લાભ આપેલ છે. તે બદલ આ પ્રજા આપશ્રીને ઉપકાર માને છે. અને હવે ફરીને આ ભૂમિને આપ ભૂલી ન જતાં ફરી ફરી દર્શનનો લાભ આપતા રહેશો. એવી આ સેવકની નમ્ર વિનંતિ છે, તે આપશ્રી ધ્યાનમાં રાખશે. આટલા વિવેચન થયા બાદ મહારાજશ્રીએ મીઠા શબ્દોમાં ઉત્તર આપ્યો કે મારી ફરજ ઉપરાંત મેં કાંઈપણ કરેલ નથી. ભાવનગરની પ્રજા ગુણગ્રાહી હોવાથી ગુણીનું બહુમાન કરો છો. સાધુઓને ધર્મ છે કે અવાર નવાર દરેક સ્થળે વિચરી સર્વને લાભ આપવો. તે પ્રમાણે વલી ક્ષેત્ર ફર્સના હશે તો તમેને ફરી લાભ મળશે વિગેરે બેલી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. ખરેખર ! મહારાજશ્રી માટે સેના હૃદયમાં અનહદ પ્રેમ પ્રગટ થયો હતો. આચાર્યપદવીને અંગે જૈન તથા જૈનેતર પત્રકારે. મહારાજશ્રીની આચાર્યપદવીના અંગે જૈનપત્ર, જૈનધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ, જેનજીવન તથા જૈનેતર પત્રકારોએ પોતાના પત્રની શરૂઆતમાં મેટા અક્ષરોથી લખેલ છે કે ભાવનગરમાં ઉત્સાહ. આનંદની રેલમછેલ, યોગ્યને યોગ્ય માન વિગેરે હેડીંગથી ઘણું વિસ્તારથી લેખો લખી મહારાજશ્રીના ઘણું ગુણ ગાયા છે. જેનેતર પત્રકારોએ પણ ઘણાં સુંદર લેખો મહારાજશ્રીની બાબતમાં લખ્યા છે અને મહારાજશ્રીની મુક્ત કંઠે પ્રશંસા કરેલ છે. આ પ્રમાણે તેઓએ સર્વ પ્રજાવર્ગ તરફથી ચાહના મેળવી અને સર્વને પોતાના પ્રેમથી જીતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ (34) લીધા. તે બતાવે છે કે તેઓ ખરેખર પ્રતિભાશાળી અને શક્તિમાન હતાં છે. * : ; . . . . . . . . . . ." : : : : !! - પ્રકરણ : 8 પ્રકરણ : 8 : ' ': કે ઇ . * તારંગાજી તિર્થમાં ધ્યાન અને શરદીની અસર. - આચાર્ય મહારાજ શ્રી સં. 1985 નું ચોમાસું વડાલી કરી કાતક વદમાં તારંગાજી પધાર્યા. અહીં ધર્મશાળામાં ધ્યાનને લાયક એકાંત સ્થાન ન હોવાથી નવીન બનાવેલ ગુફા માં મહારાજશ્રી ધ્યાન ધરવા જતા હતા. કારણકે ચેગીઓને એકાંતવાસમાં અપૂર્વ આનંદ આવે છે, નિર્જન અને ભયંકર ગુફા જેવું સ્થાન પણ તેમને રમણીય ભાસે છે. ત્યાં ગુફામાં સમાધિ લગાવી તેઓ બેસી રહેતા. એક વખત ઘણે વરસાદ પડ્યો અને સાથે ઠંડો પવન પણ વાવા લાગ્યો, સખત ઠાર અને ઉપકરણની હાજરી છતાં મહારાજશ્રીએ સહનશીલ થવા ની ભાવના ભાવી. મનની મક્કમતાને લીધે તેઓશ્રીએ ઠંડી સહન કરી પણ એ ઠંડીની અસર બહુજ ખરાબ થઈ ને તેમને વિઘાતક નીવડી. શરદીની અસરથી છાતીમાં દુ:ખાવો થયો, એકવાર મૂચ્છો આવીને પડી ગયા. શ્વાસની એકદમ અસર જણાઈ, મહા મુશ્કેલીથી સી પર આવ્યા. ત્યાં મુનિશ્રી ન્યાયવિજયજીને પન્યાસપદવી આપવાનું કાર્ય કરવાનું હતું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ (35) | આટોપી ચાતુર્માસ માટે દેહગામ આવ્યા. શરૂઆતમાં તો 1 જરા ઠીક જણાયું. ગામબહાર એક સરકારી મુકામમાં ધ્યાન કરવાની સગવડતા સારી હોવાથી મહારાજશ્રી તથા મુનિ શ્રી ધ્યાનવિજયજી તથા સિદ્ધકરણભાઈ ત્યાં રહેવા લાગ્યા... ... ' લોકોને લાભ આપવા ખાતર મહારાજશ્રી નિરંતર વ્યાખ્યાન વાંચવા તથા ગેચરી માટે ગામમાં આવતા હતા. મહાન પુરૂષે લેકોના ભલાની ખાતર શરીરની પણ દરકાર કરતા નથી અને સ્વ-કર્તવ્યમાં રક્ત રહે છે; પયુંષણ સુધી તો ઠીક શાતા રહી. વ્યાખ્યાન વિગેરેથી જૈન તેમજ જૈનેતર પ્રજાને ઘણું સારે લાભ આપ્યો. પર્યુષણના અંગે જવું. આવવું ગામબહાર ન બને આથી મહારાજશ્રી વિગેરે ગામમાં પધાયો અને પર્યુષણના વ્યાખ્યાનો આનંદથી વાંચ્યા, પણ 1 પર્યુષણના છેલ્લે દિવસે રાતના છાતીમાં સહેજ થડકારે પેદા થયે પણ તરત દવા લેતાં આરામ થયા ગામ કરતાં ગામબહારની હવા વધારે માફક આવશે એમ જણાયાથી મહારાજ શ્રી પાછા ગામબહાર બંગલે ગયા, ત્યાં કાળા પથ્થરની લાદી હાવાથી તથા આસપાસ વનસ્પતિ હોવાથી ફરી પાછી શરદી તથા તાવની અસર થઈ. શ્રાવકોએ તેમને ગામમાં આવવા આગ્રહ કર્યો, છતાં તેઓશ્રીની ઈચ્છા ન થઈ, વૈદ્ય તથા ડોકટરોની દવા કરાવી, છતાં પરિણામ કાંઈ ન આવ્યું; તેથી ચોમાસું પૂર્ણ થયે હવાફેર કરવા પેથાપુર આવ્યા, સ્થાનફેરથી થોડા દિવસ અત્રે ઠીક જણાવા લાગ્યું, પણ શરીરની નબળાઈ વધવાને લીધે માંદગીએ ફરી ઉથલો માર્યો. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ (36) " પક્ષઘાતની અસર, ઉનાળાના વસવાટ માટે પેથાપુરનાં ઉપાશ્રય યોગ્ય હતા પરંતુ શિયાળામાં ઉલટી શરદી કરે તેવી સ્થિતિ હતી; અહી ઠંડીની અસર વધુ થતાં પક્ષઘાતની સેજ અસર જણાઈ. આવા સમર્થ પરોપકારી આચાર્ય મહારાજને આમ અશાત વધતી જતી હોવાથી પેથાપુરની જૈનપ્રજાને ઘણું દુ:ખ થયું - બહારગામથી ઘણું માણસો શાતા પૂછવા આવવા લાગ્યા, પક્ષઘાતની અસર જણાયાથી કલેલથી બે ડોકટરે લાવ્યા અને તાત્કાલીક ચાંપતા ઉપાય લીધા. ત્રણ-ચાર દિવસમાં પક્ષઘાતની અસર નાબુદ થઈ, તબીયત જરા ઠીક જણાઈ, પેથાપુરમાં ડેાકટર તથા વૈદ્યની ચોગ્ય સગવડતા ન હોવાથી. શિષ્યવર્ગ બધાની ઈચ્છા મહારાજશ્રીને મેનામાં બેસાડી. અમદાવાદ લઈ જવાની થઈ તેમજ અમદાવાદથી નગરશેઠ વિમળભાઈ મયાભાઈ, શેઠાણી મુક્તાબેન વિગેરે મહારાજશ્રીને વંદન કરવા તથા તબીયત જોવા આવ્યા હતા, તેમણે પણ તબીબી સારવાર માટે અમદાવાદ આવવા અતિશય આગ્રહ કર્યો, આથી મહારાજશ્રીને મહા સુદી પાંચમે અમદાવાદ લાવવામાં આવ્યા, અત્રે દેશી વૈદ્ય શર્માભાઈની દવા શરૂ કરી. આથી કાંઈક આરામ આવતા ગયા અને હરતા ફરતા પણ થઈ ગયા, એક મહિને લગભગ જરા ઠીક જણાયું પણ પાછો મંદવાડે. કરી ઉથલે માર્યો, પીડા વધતી જણાઈ, બરાબર સૂઈ પણ શકાય નહિં, બેઠા બેઠા જરા ટેકાથી નિદ્રા લઈ શકાય, અરે! એક સમર્થ એગી અને તપસ્વી આચાર્યશ્રીને અશાતા વેદ-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ ' (37). નીએ ઘેરી લીધા. આથી હવાફેર ખાતર શાહીબાગમાં શેક મગનલાલ ઠાકરશીભાઈના બંગલે મહારાજશ્રીને લઈ જવામાં આવ્યા, અત્રે બે માસ રહ્યા, પણ ફેર ન પડ્યો, ડેકટર રતિલાલભાઈ તથા ડેકટર માકડની રૂબરૂ ફરી બરાબર તપાસ કરાવી, ડેકટરનું કહેવું થયું કે મહારાજશ્રીને ગળામાં “કેન્સર” ની ઝેરી ગાંઠ થઈ છે, આ ઝેરી ગાંઠને ઉપચાર છેજ નહિ. આ ગાંઠવાળા પ્રાયે કરી બચતાજ નથી, આ પ્રમાણે ડાકટરે પોતાને અભિપ્રાય આપ્યો. આ ગાંઠ આખરે ધીમે ધીમે અસાધ્ય અને જીવલેણ નિવડી, સે શિષ્યવર્ગ તથા શ્રાવકવર્ગને ઉદાસ અને ગમગીન બનાવી મૂકયા, મનુષ્ય તે પ્રયત્ન કરી છુટવું જોઈએ, ભાવિના ખેલ મનુષ્યના હાથમાં છે જે નહીં. ગુરૂભાઈ મહોપાધ્યાયજી શ્રી દેવવિજયજી તથા શિષ્યોએ આચાર્યશ્રીની સુશ્રુષા કરવામાં કઈ રીતે પાછી પાની આખર સુધી કરી નથી. ' -- - - પ્રકરણ 9 મું. આચાર્ય મહારાજશ્રીનું સ્વર્ગગમન.. - આચાર્ય મહારાજશ્રીનું શરીર પહેલા કરતાં ઘણું કૃશ થઈ ગયું હતું. પરંતુ એકાદવાર જાડે પચીને આવતું હતું આથી સહુના મનમાં આશા હતી કે ચોકકસ મહારાજશ્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ (38) સારૂ થઈ જશે. આશા અમર છે. આશાથીજ મનુષ્યને અમૃતપાન મળી શકે છે. તેમની આશા બંધાણી. પરંતુ વિધિને રંગ કંઈ જુદો જ હતો. વેએ અભિપ્રાય આપે કે મહારાજશ્રીને આંતરડાનો ક્ષય છે. આંતરડાં બગડ્યા છે. પણ મe હજુ બંધાયેલ છે ત્યાંસુધી વાંધો નથી. શ્રાવણ શુદી 14 - પ્રતિક્રમણ પ્ર. પં. શ્રી લાભવિજયજીની સાથે બેસીને આનંદથી ર્યું. બીજી કેટલીક પુસ્તક સંબંધીની વાતો થઈ. દE પિસાર થયા પછી પૂર્ણમાના દિવસે ઝાડામાં ફેર પડ્યો. એકનk બદલે બે ત્રણ જાડા થવા લાગ્યા. અને તે પણ પાતળા. ત્રીજ અને ચોથના દિવસે લોહીના ઝાડા પથારીમાં થયા. મંદવાડ એકદમ ગંભીર અને ભયંકર સ્વરૂપ પકડયું હોવાથી હવે કોઈની હિંમત હાથ ન રહી. જીવવાની આશા પણ ન રહી. આવી સ્થિતિ છતાં એ મહાત્માની છેલ્લી ઘડીમાં શું જોવાય છે? પાણી પિતા પણ મુઠસીનું પચ્ચખાણું ભૂલતા નથી, તેમજ આવા મહાત્માઓને પિતાના ભવિષ્યનું જ્ઞાન પણ અગાઉથી થઈ જાય છે. તે પ્રમાણે આચાર્યશ્રીએ પોતાના શિષ્ય પ્ર. પં. શ્રી લાભવિજયજીને જણાવ્યું કે ભાઈ હવે તૈયારી કરે વધુ વાર નથી. આ પ્રમાણે તેઓશ્રીને પોતાનું ભાવિજ્ઞાન થયું હતું. શ્રાવણ વદી 5 ને દિવસે જાડાં બંધ થઈ ગયે. આહાર–પાણું પણ સ્વમેવ બંધ કરી દીધાં અને સોને સૂચના આપી કે હવે મારે કાંઈ પણ વાપરવાનું નથી. બસ હવે માત્ર ૩ૐકારના જાપનું સ્મરણું રહ્યું. કઈ પાણી લાવે તો તરત મેટું ખસેડી લેતા. આમ છેલલી પળોમાં માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ ITE : HTTriver (39) આંખનું જે તેજ હતું તે તેજમાં છેલ્લા દિવસે જરા ફરક પડ્યો , હતા. ત્યારથી સ્વરૂપ જુદું જણાયું. તેથી ત્યાં બીરાજતા - આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી, મદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી તથા શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી ' વિગેરે સુખશાતા પૂછવા અને છેલ્લે મેળાપ કરવા આવી ગયા. સોને અપાર દુ:ખની લાગણી થઈ. આચાર્યશ્રીએ તમામ . જીની સાથે પહેલા પત્ર લખીને, તે પછી હૃદયથી ખમત ખામણુ કરી દીધા, આજે જાણે કે તેજસ્વી તારે પોતાનો - ચમકાર છેડી અસ્ત થવાનો હોય તેમ કુદરતે પણ તેજ દિવસે - ગ્લાની બતાવતી કાળી પછેડી ઓઢી લીધી. આજનો દિવસ પણ સુનકાર લાગતો હતો. જાણે કે આજે જૈન શાસનનો એક - સ્તંભ પડવાને હોય તેમ વાતાવરણમાં પડદા પડતા હતા. જગત ઉપરથી આવા દિવ્ય મહાત્મા દિવ્યધામમાં જવાની તૈયારી કરતા હોવાથી કુદરતેજ સર્વત્ર શેકનિમિત્તે-વિરહ નિમિત્તે - આવું સ્વરૂપ ધારણ કર્યું હતું. આમ મહારાજશ્રીની સ્થિતિ . ભયજનક હોવાથી આખા શહેરમાં ચોતરફ ટેલીફોનથી ખબર આપવાથી તમામ અગ્રેસર તથા શેઠીયાઓ હાજર થઈ ગયા. તે ઉપરાંત અંતસમયે મહોશ્રીમદ્ દેવવિજયજી, પ્ર. 50 લાભવિજયજી, પં. પ્રેમવિજયજી, દર્શનવિજયજી, તરૂણવિજયજી, મનહરવિજયજી, નરેંદ્રવિજયજી, યત્નવિજયજી, હરખવિજયજી વિગેરે તથા સાધ્વીજી આણંદશ્રીજી, કમળશ્રીજી, દર્શનશીજી, મુક્તિશ્રીજી જંબુશ્રીજી અશકશ્રીજી, સભાગ્યશ્રીજી, કલ્યાણશ્રીજી, વિવેકથીજી, નેમશ્રીજી વિગેરે લગભગ પચાસ સાધ્વીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ (40) તથા નગરશેઠ વિમળભાઈ મયાભાઈ સારાભાઈ ડાહ્યાભાઈ, --કસ્તુરભાઈ લાલભાઈ, કેશવલાલ ઘેલાભાઈ, પુંજાભાઈ દીપચંદ, કેશવલાલ દીપચંદ, ફુલચંદ ગુલાબચંદ, સીદ્ધકરણભાઈ, ભેળાભાઈ વાડીલાલ, સદુભાઈ તલકશી, લાલભાઈ ધોળશી, જેસીંગભાઈ લીલચંદ,મેહનભાઈ મહાસુખભાઈ, મહારાજશ્રીના ભાઈ પ્રેમચંદ માધવજી, જેસંગભાઈ નથુ, ચંદુભાઈરસુલ વિગેરે શ્રાવકો તથા શેઠાણ બેન મુકતાબેન, ગંગાબેન, ગજરાએન, ઉજળીબેન, પોપટન, મહારાજશ્રીના પ્લેન ઉજમબેન, , હીરાબેન વિગેરે શ્રાવિકા “એનેને માટે સમુદાય આચાર્ય- મહારાજશ્રીને ઉપવાસો, આયંબીલ, એકાસણું, જાપ, યાત્રાએ પૂજા વિગેરે અર્પણ કરતા હતા. બરાબર દિવસના 6-40 મીનીટે શ્વાસ ચાલતો હતો તેમાં ફેર પડ્યો. અને શ્વાસ સીધો ળ્યો. તે પછી માત્ર પાંચ મીનીટે એટલે શ્રાવણ વદી 5 ના રોજ સાંજના કલાક 6-45 મીનીટે આચાર્યશ્રીને અમર આત્મા આ દેહ પિંજરને સદાને માટે છેડી શિષ્યપ્રશિષ્યાદિ. સાધુસાધ્વીના મેટા પરિવાર તેમજ શ્રાવક-શ્રાવકા વર્ગને દીલગીરીમાં ગરકાવ મુકી દિવ્ય ધામમાં ચાલ્યો ગયો. ધર્મશાળામાં ચોતરફ શેકનું સામ્રાજ્ય વ્યાપી ગયું. અરેરે! સેંકડે મુખમાંથી શેકેદગાર સંભળાવા લાગ્યા. કરાળ કાળે પોતાને જીવલેણુ પંજે લંબાવી આવા પરમોપકારી મહારાજશ્રીને પણ ખેંચી લીધા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્મશાન યાત્રા અને મહત્સવ ટીપ. આચાર્ય મહારાજશ્રીના દેહપિંજરને ઉજમબાઈની ધર્મશાળાના ત્રીજા માળથી નીચે લાવવામાં આવ્યું. અને પદ્માસનરૂપે બેસાડવામાં આવ્યું. જાણે મૃત્યુના ભયને જીતેલ કોઈ ચાગી હસતે મુખડે સ્વઆયુષ પૂર્ણ કરી વિદાય લેતા હોય તેવી ચહેરા ઉપર સુરખી તરવરતી હતી. અને લલાટની ભવ્યતા આશ્ચર્યમાં ગરકાવ કરતી હતી. ચારેકોર ટેલીફેનદ્વારા ખબર પડતાં હજારો માણસોએ મૃતદેહના સમાધિષ્ટ યોગીના છેલ્લા - દર્શન કરવા ઉભરાવા લાગ્યાં, સાંજના સાચા ખીનખાબથી મઢેલી પાલખી તૈયાર કરાવવામાં આવી. આખા શહેરે પાણી પાળી, સવારમાં અગીયાર વાગે નગરશેઠ વિમળભાઈ સયાભાઈ માણેકલાલભાઈ મનસુખભાઈ, બબાભાઈ; કસ્તુરભાઈ લાલભાઈ સારાભાઈ ડાહ્યાભાઈ વિગેરે અગ્રેસર શેઠીયાઓ અને હજાર માણસ સાથે ગરીબોને લાડવા-દાણુ, પૈસા, રૂપાનાણું વિગેરે છુટથી આપતા આચાર્યશ્રીના મૃતદેહને સુંદર પાલખીમાં પધરાવી આખા શહેરમાં ફેરવી વાજતે ગાજતે “જ્ય જય નંદા' જય જય ભટ્ટા”ના પવિત્ર શબ્દચાર સાથે સાબરમતીની સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યું. વરસાદ પડતું હતું તે પણું રહી ગયેા હતા. આથી સ્મશાનયાત્રા સમયે જરા પણ વાંધો આવ્યો ન હતો. એમના દેહને ચંદનકાષ્ઠથી અગ્નિદાહ દેવામાં આવ્યું. અને આ પ્રમાણે આચાર્યશ્રી જગત ઉપરથી પિતાનું અસ્તિત્વ-પોતાની જીવનલીલા સદા માટે સ કેલી ચાલ્યા ગયા. R P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ (42) સર્વ સમુદાય પાછો ધર્મશાળામાં આવ્યો. તરતજ ધર્મ -શાળાના. અગ્રેસરોએ આચાર્ય મહાસાજશ્રીની પાછળ શાંતિ નિમિત્તે મહાત્સવ કરવા અને તેને અંગે ટીપ કરવા વાત મુદ્દે બધાએ આ વાતને તરત વધાવી લીધી અને ટીપ કરતાં સાથેજ રૂા. બારસે આશરે ભરાયા, અને બીજી પૂજાએ 5 નકકી થઈ. તે મુજબ ઉજમબાઈની ધર્મશાળામાં આ છે 10 થી ઓછવ શરૂ કરાવવામાં આવ્યું વળી સુંદર મેરૂપs ત્રીગડેગઢ, સમવસરણ, જ્ઞાનમંદિર, અને કિંમતી છોડની રચન કરવામાં આવી, અને તેજ સ્થળે જ્ઞાનમંદિરમાં આચાર્ય મહ રાજશ્રીકૃત તમામ પુસ્તકે ગોઠવવામાં આવ્યા તથા શ્રાવી: - બેન સમરત તરફથી પોતાના મહુમપતિ શેઠ કેશવલાલ મગ " નલાલના મણાર્થે આચાર્ય મહારાજશ્રીની એક મોટી ઈ પેઈન્ટીંગ છબી તૈયાર કરાવી મુકવામાં આવી. એ ઉપરાં - તાડપત્રોની પ્રતો. ભાતભાતના રમકડાં, અને પુષ્પથી શણગારે ઘોડા રસ્થાની નવી નવી રચના રોજ કરવામાં આવતી હતી, મહું ત્સવ નિમિત્તે દેખાવ એટલો બધો સુંદર કરવામાં આવેલો અનેક શ્રાવકો સહેજે બોલી ઉઠતા કે અમારી જીંદગીમાં આવે - મહોત્સવ થયે જે નથી. હંમેશ સુંદર રાગ રાગિણી પૂજાએ ભણાવવામાં આવતી. પંદર દિવસ સુધી મહોત્સ ચાલ્યો હતો. છેલ્લા દિવસે શાંતિસ્નાત્ર વિધિપૂર્વક ભણાવે સર્વત્ર સાંતિનું જેલ-નમણુ છાંટવામાં આવ્યું હતું તટ મહારાજશ્રીની. સ્વર્ગગમન તીથીએ કાયમ માટે પુજા આંક થાય તે માટે રૂપીયા મુકીને ગોઠવણ પણ કરવામાં આવી હતી વક જ આ આ થી વિા મુકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ : : : : : - પ્રકરણ 10 મું.' : t". આચાર્ય મહારાજશ્રીની સાહિત્ય સેવા - આચાર્ય મહારાજશ્રીના જીવનને મેટો ભાગ અપ્રમત્ત દશામાંજ ગયો છે, તેથીજ તેઓએ મહત્વતા મેળવી છે. આખી જીંદગીમાં સતત્ કામ, કામ અને કામ સિવાય તેઓ બેઠા નથી. મેટે ભાગ ધ્યાનમાં ગાળવા ઉપરાંત જનસમૂહના કલ્યાણ અર્થે પુસ્તકો લખવામાંજ ગાળ્યો છે, એ પુસ્તકો લખવા પાછળ એમણે અનેક ગ્રંથોનું વાંચન-મનન વિગેરેમાં બેહદ ઝહેમત ઉઠાવી છે. છેક બાળકથી તે વૃદ્ધ સુધી સે સરખી રીતે “આત્મજ્ઞાન " જેવી વસ્તુ સમજી શકે તે માટે સરળ અને સુરમ્ય ભાષામાં તેવા ગ્રંથ લખી તેમણે જૈનોને અમૂલ્ય વારસો આવે છે, અને એમના પુસ્તકોને લીધે દરેકના હૃદયમાં એની સ્મૃતિ કદી ભુંસાશે નહિ. જેવી પવિત્ર ભાવનાથી એમણે ગ્રંથો લખ્યા તેવી પવિત્ર ભાવના જરૂર એમાં ઉતરી જ હોય, તેથી તેમનાં આત્મજાગૃતિ આપનાર પુસ્તકો જે જે વાંચે છે તેને તેની અસર થયા વિના રહેતી નથી. મનુષ્ય જીવનને પલટ કરી નાખવાને પણ તેમનાં પુસ્તક સમર્થ થયાં છે, કારણ કે લેખકની–આચાર્યશ્રીની ભાવના તેવી જ હતી. પતાસાં, સાકર અને સોપારી જેવી વસ્તુઓને બદલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવન સુધારક એવાં તેમના પુસ્તકોની પ્રભાવના જરૂર ફાયદા રૂપ થશે, જ્ઞાનદાન જેવું બીજુ દાન એકે નથી, મીઠાઈ અને તેવી ચીજોથી અલ્પ સમયની તૃપ્તિ થાય છે, પણ જ્ઞાનામૃતથી તો સદાને માટે આનંદ આનંદ થઈ રહે છે. તેઓશ્રીની સાહિત્યસેવા “શ્રીમદ્ વિજયકમળકેશર ગ્રંથમાળા તથા બીજા દ્વારા તેમણે બહાર પાડેલા પુસ્તકે નીચે મુજબ છેઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - P.P. Ac. Gunratnasuri M.S. 8 - 8 + કઇ કિકા ગામમાં નિખર, પુસ્તકનું નામ. કોના તરફથી પ્રસિદ્ધ થયું છે. ' સાલમાં લખવામાં લખાણી આવી ? 1 | દશ વેકાલીક સૂત્રનું ભાષાંતર. | હીરાચંદ કાલભાઈ અમદાવાદમાં | હીરાચંદ કાલભાઈ અમદાવાદ 1960| જામનગર પ્રબંધ ચિંતામણી. જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર ૧૯૬ર | સુરત. મલયસુંદરી ચરિત્ર. મેઘજી હીરજી તથા વિજય- 1 કમળ કેશર ગ્રંથમાલા મુંબઈ 1864 / પુના.” યોગશાસ્ત્ર. ' ( વિજ્ય કમલ કેશર ગ્રંથમાલા તથા અધ્યાત્મ પ્રસારક મંડળ 1963 - મુંબઈ પ | સુદર્શન ચરિત્ર. મેઘજી હીરજી મુંબઈ 1 | ૧૯૬૯)વઢવાણુકેમ્પ ગૃહસ્થ ધર્મ અને નીતિમય જીવન, સેમચંદભગવાનદાસ અમદાવાદ 1970 | રાજકોટ | 8 | ધ્યાન દિપિકા. 1971 : વાંકાનેર , 8-10 સમ્યગદર્શન-નીતિવચનામૃત. 1972 | ગોધાવી શાંતિનો માર્ગ. (વકીલ ત્રીભોવનદાસ પાદરા 1976 | અમદાવાદ B તથા વિજય કમલ કેશર આત્મજ્ઞાન પ્રવેશિકા. Tગ્રંથમાલા. અમદાવાદ. | 1977 | દેહગામ આત્મ વિશુદ્ધિ. વિજય કમલ કેશર ગ્રંથમાલા. 1881| રાણપુર ૧૪મહાવીર તત્વ પ્રકાશ. 5 1982 ભાવનગર Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ P.P. Ac. Gunratnasuri M.S. | 15 આનંદ અને પ્રભુ મહાવીર! | વિજય કમલકેશર ગ્રંથમાલા 1487 | દેહેગામ ૩૪કારના પંથે ) 1984] વીસનગર, | પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ. આત્માનો વિકાસ યા મહામહ . | 1985 | વડાલી પિરાજય. ગુજરાતી ઉપરથી સંસ્કૃતમાં 1986 દેહગામ મહાવીર તત્ત્વ પ્રકાશ. 20 | "મલયસુંદરી' માંથી ધર્મોપદેશ 1966 ] પેથાપુર તત્વજ્ઞાન, Jun Gun Aaradhak Trust મહામહોપાધ્યાય શ્રી દેવવિજયજી મહારાજશ્રીને રચેલા પુસ્તક 1 | પ્રકરણ પુષ્પમાળા ભાષાંતર. | શ્રી આત્માનંદ જેન સભા 1973 | અમદાવાદ, . ભાવનગર. 2 | અનુયોગદ્વાર સૂત્ર સંક્ષેપભાષાંતર 3 | વિજય કમલસુરી જીવનચરિત્ર. | દેવભકિતમાળા. Page #57 -------------------------------------------------------------------------- ________________ P.P. Ac. Gunratnasuri M.S. | દેવ વિનોદ. , | વિજય કમળ કેસર ગ્રંથમાળા. | 1979 ] મુંબઈ રેખાદર્શન-હસ્તસંજીવનભા.૧ છે ; ભા. 2 1986 | અમદાવાદ - ભા. 3 આપણી વાત માન કાળની સ્થિતિ 1985 | વિજાપુર, આપણો અસ્ત કે ઉદય. .] 1986 | અમદાવાદ 10 | (89) Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ (48) પ્રકરણ 11 મું. આચાર્ય મહારાજશ્રીને શિષ્ય-શિષ્યાદિ પરિવાર, આચાર્ય મહારાજ શ્રી વિજયકમળસૂરિશ્વરજીને માત્ર સાધ્વી મળી પરિવાર બનેં સુધી લગભગ હતો. ગુરૂમહ રાજ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાની અર સારે તેમની પાટે આચાર્ય મહારાજશ્રી વિજયકેશરસૂરીશ્વર આવ્યા. ગુરૂશ્રીના પરિવારના મેટે ભાગે તેમની આજ્ઞા માને રાખી, પણ કેટલાક પરિવારે તેમની આજ્ઞા માનવીને બદન શ્રીમદ્ વિજય મેહનસૂરિની આજ્ઞા માન્ય રાખી; આથી આ પરિવાર બે વિભાગમાં વહેંચાઈ ગયો, એક વિભાગમાં આશ સવાસોથી અધિક સાધુ-સાધ્વીએ રહ્યા, બીજા વિભાગમ પોણોસો આશરે રહ્યા, આચાર્ય મહારાજશ્રી વિજયકેશરસૂરિ શ્વરજી મહારાજશ્રીની આજ્ઞામાં જે સાધુ-સાધ્વીએ રહ્યા છે મની નામાવલી નીચે મુજબ છે - * 1 મહાપાધ્યાય માટે શ્રી દેવવિજયજી, તરુણવિજયજી, મનહરવિજયજી, હરખવિજયજી.. ઠાણા : 2 પ્રવત્તક પંન્યાસ શ્રી લાભવિજયજી, પં. શ્રી પ્રેમવિજયજી દાનવિજયજી. ઠાણું : 3 પંન્યાસ શ્રી ન્યાયવિજયજી, મૃગેંદ્રવિજયજી. ઠાણા = 4 મુનિરાજ શ્રી દશનવિજયજી, ચંદ્રવિજયજી, ધ્યાનવિજયજી, પ્રભાવવિજયજી. ઠાણ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ (49) 5 મુનિરાજ શ્રી મિત્રવિજયજી, દર્શનવિજ્યજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજી. ઠાણું 4 સાધવજીને પરિવાર, આચાર્ય મહારાજશ્રીની સાધવજીના પરીવારમાં પાંચ મુખ્ય સમુદાય છે 1 પ્ર. સાધ્વીજી ગુલાબશ્રીજી. 2 પ્ર. સાધ્વીજી દેવશ્રીજી. 3 સાધ્વીજી ગુણથીજી. 4 સાધ્વીજી હરખશ્રીજી. 5 સાધ્વીજી વીજકારશ્રીજી. પ્ર. સાધ્વીજી ગુલાબશ્રીજીના પરીવારમાં બાસઠ સાધ્વીઓ છે. 62 1 પ્રવર્તક મુખ્ય સાધ્વીજી આણંદશ્રીજી, કમળથીજી, દશનશ્રીજી, મુક્તીશ્રીજી, ચારીત્રશ્રીજી, પ્રતાપશ્રીજી, રંજનશ્રીજી, અમુલખશ્રીજી, કંચનશ્રીજી, હમ્પશ્રીજી, કાંતીશ્રીજી, વલભશ્રીજી, દાનશ્રીજી. ઠાણા 13 2 સા. ઉત્તમશ્રીજી, મણિશ્રીજી, પુષ્પશ્રીજી, મનહરશ્રીજી, ચંપકશ્રીજી. ઠાણું 5 3 સાવ લાવણ્યશ્રીજી, ઈશ્વરશ્રીજી, દર્શનશ્રીજી, લલીતશ્રીજી, અજીતશ્રીજી, અમૃતશ્રીજી, નિમળાશ્રીજી, જયંતીશ્રીજી. ઠાણ 8 4 સારા જખુશીજી, મેહનશ્રીજી, યંતી શ્રીજી, તે વિમળશ્રીજી, રંજનથી. ઠાણે પે 5 સારતનશ્રીજી, મંગલશ્રીજી, મુકિતશ્રીજી, લલીતશ્રીજી, મહેંદ્રીજી. ઠાણા 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ (50) 6 સાવ અનોપશ્રીજી, મનહરશ્રીજી, મતીશ્રીજી. ઠાણું 3 7 સા. ચંદ્રથીજી, વિદ્યાથીજી, પ્રિયંકરશ્રીજી. ઠાણા 3 8 સા. મુક્તિશ્રીજી, વિમલશ્રીજી, અંજનાશ્રીજી. ઠાણું 3 9 સાવ રમણિકશ્રીજી, હંસશ્રીજી વિગેરે. ઠાણ 4 10 સાવિદ્યાશ્રીજી, ચંદન શ્રી જી. ઠાણ 2 11 સારા પ્રધાનશ્રીજી, રેવતશ્રીજી. ઠાણ 2. 12 સાઃ પ્રસન્નશ્રીજી, નંદન શ્રીજી. ઠાણ 2 13 સા૦ સુભદ્રાશ્રીજી, હીંમતશ્રીજી, ઝવેરશ્રીજી, જયશ્રીજી. ઠાણ 4 14 સા. નિતીશ્રીજી, દાનશ્રીજી, દયાશ્રીજી. ઠાણું 3 ઠાણું કુલ 62 * પ્રહ સાધ્વી દેવશ્રીજીનો પરીવાર 1 સા. મણીશ્રીજી, ચંપાશ્રીજી, પ્રમોદથીજી, મનહરશ્રીજી. ઠાણ 4 2 સા. મંગળશ્રીજી, કંચનશ્રીજી. ઠાણું 2 3 સાટ અશાકશ્રીજી, સભાગ્યશ્રીજી, ચંદ્રશ્રીજી, વલ્લભાશ્રીજી, વિમળશ્રીજીજ્ઞાનશ્રીજી, વિવેકશ્રીજી, નેમશ્રીજી. ઠાણા 8 4 સારા ભક્તિશ્રીજી, અમૃતશ્રી જી. ઠાણું 2 5 સા. કલ્યાણશ્રીજી, માણેકશ્રીજી. ઠાણ 2 ઠાણ કુલ 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ | (IST (51) 'TT સાધ્વીજી ગુણીજીને પરીવાર 1 સા. દેવકીજી, ચંદનથીજી, પ્રધાનશ્રીજી, મુક્તિશ્રીજી, મણિશ્રીજી, ભાગ્યશ્રીજી, રમણિકશ્રીજી, હીરાથીજી, અમૃતશ્રીજી. ઠાણ 11 2 સા. હેતથીજી, હરકારશ્રીજી, હરખશ્રીજી, ઉત્તમશ્રી, વઠ્ઠભશ્રીજી, પ્રભાશ્રીજી, સુધશ્રીજી.. . . ઠાણ 7 3 સારા માણેકશ્રી, ચંદનથી. ' : ઠાં 2 કુલ ઠાણ રે, સાધ્વીજી હરખશ્રીજીનો પરીવાર, ' ' તા 1 સા. કમળથીજી, મણિશ્રીજી; કેશરશ્રીજી, કાંતિશ્રી, * અમૃતથીજી. ઠાણ 5 કુલ ઠાણા 5 સાધ્વીજી વિજકારશ્રીજીને પરીવાર. 1 સારા દર્શનશ્રીજી, લાભશ્રીજી, દીવ્યશ્રીજી, ચારિત્રશ્રી, મહેદ્રશ્રીજી. કુલ ઠાણું 11 ઠાણું 5 છા ધી સ્ટાર કા ર શન aai | શ્રી ભર ઉન, લારાધના કેન્દ્ર, સાવા, 1i. Tiધીના, વીસ-૩૮૨૦૦૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ જીવન પરિચય અને ઉપસંહાર. 1. “આકૃતિગુણન કથતિ” આચાર્યશ્રીની ભવ્ય અને શાં સુખાકૃતિનું દશન જેણે એકવાર પણ કર્યું હશે તેનાં હૃદય માં તેમને ચહેરે સ્થપાઈ ગયો હશે. જેણે તેની અમૃત વાણીનું અનુપાન કર્યું હશે, કંઈક પણ પરિચય સેવ્ય હક તેનું અંતર ઉજમાળ બન્યું હશે. તેમની પ્રતિભાની અસર અદભૂત હતી, જ્યાં જ્યાં તેઓશ્રી પધારતા ત્યાં ત્યાં જે યા જેનેતરના ટેળેટોળાં તેમની વાણીનો લાભ લેવા ફેર વળતાં. તેમને એગ ઉપરનો પ્રેમ અનુપમ હતો. દિવસ 2 મળી રોજ દશ કલાક સુધી તો ધ્યાનમાં બેસતા અને આત્મ અને પરમાત્માને એકતાર કરતા. એક તે બાળ બ્રહ્મચાર અને રોગ પ્રતિ બહુજ પ્રેમ તેથી તેમની શક્તિનો વિકા સારી રીતે ખીલ્યો હતો, બ્રહ્મચારી પુરૂષ જગતને પણ ડેલ વે છે અને ભગીરથ કાર્યો કરી શકે છે. આચાર્યશ્રીનું જીવ અખંડ બ્રહ્મચર્યને લીધે વધુ દીપેલ છે અને તેથીજ તે આટલા આગળ વધી શક્યા હતા અને સર્વત્ર નામના મેળવ સર્વને ગુણાનુરાગી બનાવી શકયા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ (53) તેમના જીવનમાં કલેશ-કંકાસને જરા પણ સ્થાન ન હતું, તેમની ચિત્તવૃત્તિ સદા નિમળ અને શાંતિપ્રિય હતી, તેથીજ અહોનિશ પુસ્તક લખવાં, તેને ફેલાવો કરવો વિગેરે , કાર્યોમાં પોતાને સમય ગાળી શકતા હતા. તેમનું એક સૂત્ર એ હતું કે કોઈ પણ રીતે પ્રથમ શ્રાવક કેમનો ઉદય કરે, શ્રાવકનો છોકરો ભૂખે ન મરે અને મૂખન રહે તે માટે સતત્ લાગણી રાખતા. અભ્યાસ કરવા ઈચ્છનારને સ્કેલરશીપ અપાવી, અભ્યાસમાં સ્થિર કરતા. તથા આજીવિકાથી દુઃખી થતા શ્રાવકેને ગ્ય મદદ કરાવી ઉદ્યમ પ્રતિ દોરતા, નિર્દોષ હન્નર-ઉદ્યોગનું શિક્ષણ અપાવવું વિગેરે કાર્યો કરી તેમણે જૈન જનતાને અપૂર્વ લાભ આપ્યો છે, જેથી તેમને ચિરકાળ સુધી સંભારશે તેમાં બે મત નથીજ. ટુંકમાં તેમનામાં નિરભિમાનતા, ગંભીરતા, નમ્રતા, સરળ હૃદયતા અને ઉદારતા. વિગેરે સગુણે સારી રીતે વૃદ્ધિ પામ્યા હતા. આપણે પણ તે ઓશ્રીના જીવન પગલે ચાલી આપણે અમૂલ્ય માનવદેહં સફળ | કરવા પ્રયત્નશીલ થઈએ. અસ્તુઃ 34 શાંતિ! શાંતિ! શાંતિ!! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ (54) * આચાર્ય મહારાજશ્રીના વચચરિત્રમાંની મુ— આ બનાવની ટૂંક નોંધ. રહીશ–મૂલ પાલીયાદ બટાદ પાસે, પછી વઢવાણજન્મ સંવત 133 પોષ સુદ 15 પાલીતાણા. દીક્ષા સંવત 1950 માગશર વદ 10 વડોદરા. વડી દીક્ષા સંવત 1950 માહ સુદ 2 વડોદરા. ગણિપદ સંવત 1963 કારતક વદ 6 સુરત. ચંન્યાસ પદ સંવત 1964 માગશર શુદ 10 મુ બઈ. આચાર્યપદ સંવત 1983 કારતક વદ 6 ભાવનગર. સ્વર્ગગમન સંવત 1987 શ્રાવણ વદ 5 અમદાવાદ, આચાર્ય મહારાજશ્રીના વિજયકેશરસૂરીશ્વરજીના - ચાતુર્માસનો ધ. 4 પાલીતાણા. 3 દેહગામ. 3 સુરત. 2 અમદાવા૨ પેથાપુર. 2 જામનગર. 2 વાકાનેર. 1 મુંબઈ. 1 મોરબી. 1 પુના. 1 કપડવંજ, 1 ઉં. 1 માણસા. * 1 વઢવાણકેમ્પ. 1 રાજકેટ. 1 ગેધાવી. 1 ધોરાજી. 1 પાદરા. 1 વલસાડ. 1 ભરૂચ.. 1 માંડલ. 1 વિજાપુર. 1 બીકાનેર. 1 વડાલી. 1 રાણપુર. 1 ભાવનગર. 1 વિશનગર. કુલ 38. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ Timilai (55) - આ પ્રમાણે 37) સાડત્રીશ ચોમાસા થયા. આડત્રીશમાં ચોમાસાના સં. 1987 ના શ્રાવણ વદ પાંચમની સાંજના 6-45 મીનીટે સમાધિપૂર્વક પરમાત્માનું સ્મરણ કરતાં આચાર્ય મહારાજશ્રીને અમરઆત્મા આ ક્ષણભંગુર વિનશ્વર દેહનો ત્યાગ કરી સ્વગીય સુખનો અનુભવ કરવા ચાલ્યા ગયે તેઓશ્રીના અમરઆત્માને પરમશાંતિ મળે. 34 શાંતિ. શાંતિ. શાંતિ. इतिश्री तपगच्छाधिपतिः श्रोमाग्विजय मुक्तिगणोश्वर शिष्यरत्न श्रीमान् विजयकमलसूरोश्चर शिष्यरत्न योगनिष्ट श्रीमद् विजयकेशरसूरीश्वर लघुभ्रात्रा महामहोपाध्याय श्रीमद् देवविजय गणिना विरचित श्री सिद्धक्षेत्र पादलिन्त नगरे एकोनर्विशति अष्टाधिकाशिति संवत्सरे श्रावण कृष्ण तृतियाति थी परमशांत मूर्ते योगनिष्टस्य आचार्य पर्यस्य विजयकेशर सूरोश्वरस्य जीवन प्रभा चरित्रं समाप्तम् // गुरुवर्यस्य श्री विजयकमलसूरीश्वरस्य प्रसादात् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ (56) योगनिष्ट जैनाचार्य श्रीमद् श्राचार्यवर्यस्य _ विजयकेशरसूरीश्वरस्य अष्टकम्. संवत् गुणाग्नि खग चंद्र जनुश्चपादलिप्त्यां च यस्य पुरि माधवलालवप्ता, लदमीः प्रसूरजनि केशवलाज नाम; तस्मै नमो विजयकेशर सूरि राजे // 1 // અર્થ–પરમપુજ્ય યોગનિષ્ઠ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીનું જીવનચરિત્ર સંક્ષેપથી આ અષ્ટકમાં જણાવતાં કહે છે કે - જેઓશ્રીનો જન્મ સંવત 133 ના પણ શુટી પુણમાના દિવસે મોસાલપક્ષ પાલીતાણમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ માધવજીભાઈ માતુશ્રીનું નામ લક્ષ્મીબેન અને તેઓશ્રીનું નામ કેશવલાલ હતું એવા શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર થાવ.(૧) संवन्नज शरखगें वमोदरात, दीक्ष- सुरंग सुतरंग निमग्नचिच; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ (57) शब्दादि शास्त्र मचिरात्सम धीतवान् यः तस्मै नमो विजयकेशर सूरि राजे // 2 // અર્થ–જેઓશ્રીની દીક્ષા સંવત 150 ના માગશર વદી 10 મે વડેદરા શહેરમાં થઈ હતી. તેમજ વ્યાકરણ, કાવ્યકોષ, ન્યાય, અલંકાર અને સ્વપરના અનેક સિદ્ધાંતશાસ્ત્રનો થોડા વખતમાં અભ્યાસ કર્યા પછી યોગાભ્યાસમાં પોતાના અંત: કરણ-ચિત્તને જેઓશ્રીએ લિન કરેલ છે એવા શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર થાવ. | 2 | નૈના ગુરઃ સુરત્તે TWIT, नंदेंचुके गणिपदं गलिषट् खगेंदौ, पंन्यास सत्पद मदापि च मोहमय्यां, तस्मै नमो विजयकेशर सरि राजे // 3 // અર્થ–ગુરૂવર્ય બાલબ્રહ્મચારી શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજશ્રીએ જેઓશ્રીને ચગ્ય જાણીને સુરત શહેરમાં સં. 193 કાર્તિક વદી છઠે ગણિ પદવી અને મુંબઈ શહેરમાં સં. 1994 માગશર સુદી 10 મે પંન્યાસ પદવી આપી એવા શ્રી વિજયકેસરસૂરીશ્વર મહારાજશ્રીને નમસ્કાર થાવ. 3 : संघेन नावनगरे गुणहस्तिनंदे, लाब्देवगभ्य खलु सूरिगुणादि योग्यं, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ (58) तस्मावदाथि वर सूरि पदं महेन, " तस्मै नमो विजयकेशर सूरि राजे // 4 અર્થ–ભાવનગરના શ્રી સંઘે જેઓશ્રીને આચાર્યપદવી ચોગ્ય તથા ગુણવાન જાણીને સં. 1983 ના કાર્તક વદી જેનેનાં ત્રણે ફિરકા તથા જૈનેતર હજારે માણસેના સમુદા વચ્ચે સૂરીશ્વરની પદવી અપેણ કરી એવા શ્રી વિજયકેશ સૂરીશ્વર મહારાજશ્રીને નમસ્કાર થાવ! | 4 | स्वगे च राजनगरे श्व गजांक चंद्र, वर्षे जगाम शरणादि समाधि लोनः યઃ ક્ષામય તનુજઃ સંદરારિ, तस्मै नमो विजयकेशर सरि राजे // 5 /અર્થ–રાજનગર-અમદાવાદ શહેરમાં સંવત 1987 - શ્રાવણ વદ પાંચમે જેઓશ્રી રતનપોળમાં આવેલી ઉજમબાઈને ધૃમશાળામાં તમામ જીવોને અંતઃકરગુપૂર્વક ખમાવીને ચાર શરણા અંગીકાર કરી પાપનો નાશ કરી પૂર્ણ સમાધિપૂર્વ સ્વર્ગમાં ગયા એવા શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રી નમસ્કાર થાવ. | 5 | ग्रंथाश्चयेन रचिताः प्रवरा सुबोधा, અધ્યામ વિત્ રાવૃતો ત્રિના પ્રસૂતા, P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ (59) सद्योग निष्ठ मतिना स्वपरात्मसिध्यै, . 3 तस्मै नमो विजयकेशर सूरि राजे // 6 // અર્થ-અધ્યાત્મસ્વરૂપને જણાવનાર, અધ્યાત્મરસથી ભરપૂર અને સુખે કરીને બંધ થઈ શકે એવા અનેક ગ્રંથો સ્વપરના હીત ખાતર પરમગનિષ્ઠ એવા જે મહાનુભાવે રચેલા છે. એવા શ્રી વિજયકેશર સૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર થાવ. 5 6 ! નિઝર રાવ રજુ ઐત્રિભાષ્ય, स्थोदासि चावकरुणा परिजावितात्मा, રાતઃ નવનg: નવ શૂન્યુઃ તમૈ નમો વિરાર પૂરિ રાખે છે અર્થ-જે મહાનુભાવ મમત્વરહિત, ઉપશમ મૈત્રિ, પ્રમદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાદિ અનેક ગુણે કરી બીરાજમાન છે તેમજ આત્મસ્વરૂપમાં રમણતા કરનાર અને પરભાવથી રહિત શાંત છે સ્વભાવ જેને એવા શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહાશજશ્રીને નમસ્કાર થાવ છે 7. पंचायेंद्रिय कषाय चतुस्त्रिदंम, सावद्ययोग परिवर्जक आत्मारामी, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ (60) यश्चागामोक्त मुनिधर्म विदत्त दृष्टिः तस्मै नमो विजयकेशर सूरि राजे // અર્થ–પાંચ આશ્રય, પાંચ ઈંદ્રિય, ચાર કષાય, ત્રણ દંડ વિગેરે પાપને આવવાના રસ્તાઓથી જે મહાનુભાવ સર્વથરહિત છે તેમજ આત્મસ્વરૂપમાં નિરંતર રમણતા કરનાર અને આગમમાં કહેલ મુનીધર્મ પાળવામાં આપી છે દષ્ટિ જેમણે * એવા શ્રી વિજ્યકેશર સૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર થાવ! गुरुगुणैः खींचतं रचितं मया विजयकेशरसूरि वराष्टकं स्मरतियः सततं गुरुनक्ति तो, विजयदेवरमां बिलसत्य सौ છે . અર્થ– શ્રીમદ્ યોગનિષ્ઠ પરમશાંત મૂર્તિ બાલબ્રહ્મચારી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીનું આ અષ્ટક અનેક ગુણે કરી ચુત મેં (રાજમુનીજીના શિષ્ય શ્રી લબ્ધિ મુનીજીએ) ગુરૂભકિત થી બનાવેલ છે તેને જે માણસ નિરંતર સ્મરણ કરશે તે માણસ મહાન વિજય છે, જ્યાં એવી દેવ સંબંધી લક્ષ્મીને પામશે. લા નેટ–આ અષ્ટકના કર્તાએ ગુણાનુરાગીપણાથી પિતાના નામને બદલે બે અર્થવાળા છેલ્લા પદમાં મહોપાધ્યાયજી મહારાજશ્રી દેવવિજયજી મહારાજશ્રીનું નામ સુચવેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ (61) * પરમ અધ્યાત્મયોગનિષ જૈનાચાર્ય શ્રીમદ્ - વિજયકેશરસુરિશ્વરજી મહારાજશ્રીનું જીવનચરિત્ર દર્શાવતે સંવાદ, - - ચંપકલાલ–કેમ ભાઈ મણીલાલ? આજે જરા બની ઠણું" ને કયાં જાય છે? છે કાંઈ જેવાનું? મણલાલ–ભાઈ ચંપક જોવાનું તો નથી પણ જાણવાનું છે, આજે ગુરૂવર્ય ચેગનિષ્ઠ આ૦ મા. શ્રી વિજય' કેશરસૂરીની જયંતિ છે. ચં–ભાઈ મણીલાલ, જયંતિ એટલે શું? . મ–ભાઈ ચંપક, જયંતિ એટલે જન્મદિવસ અગર નિ ર્વાણ દિવસ ઉજવ અને જીવનચરિત્ર સાંભળવું તે. ચં–ભાઈ મણીલાલ, જયંતિ કરવાને ઉદ્દેશ શું ? મ–ભાઈ ચંપક, જયંતિને ઉદ્દેશ એ છે કે મહાપુરૂષ નું જીવનચરિત્ર સાંભળવાથી આપણને ઘણી બીના - જાણવાની મળે છે અને આગળ વધવામાં સગવડતા . થાય છે. .. . ચં–ભાઈ મણીલાલ, ત્યારે શું આચાર્યશ્રી એવા મહા પ્રતાપી થઈ ગયા છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ (62) મ–ભાઈ ચંપક, હા. આચાર્યશ્રી હાલ જેઓ મહા પુરૂષે વિચરે છે તે બધામાં અગ્રેસર હતા. તેઓશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સંઘમાં પરમ શાંતિ સ્થા પતા એવા પ્રતાપી હતા. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીનું નિવાસસ્થાન ક્યાં હતું? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીનું અસલ નિવાસસ્થાન બે— ટાદ પાસે પાળીયાદ ગામ હતું. પછીથી વઢવાણ આ કેમ્પ હતું. ચં૦ -ભાઈ મણીલાલ, આચાર્યશ્રીના માતા-પિતાનું નામ તથા તેઓશ્રીનો આચાર શું હતો ? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીના પિતાશ્રીનું નામ માધ વજીભાઇ, માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તેઓશ્રી ઘણાજ ધર્મિષ્ઠ હતા, વૃત, તષ, જપ ઘણોજ કર તા હતા. ચં૦–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ? . મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીનો જન્મ મશાલપક્ષમાં–પા લીતાણામાં સં. 1933 ના પિોષ સુદ 15 મે થયો હતો. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને દીક્ષા લેવાનું શું કારણ મળ્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ (63). - મ–ભાઈ ચંપક, જ્ઞાની પુરુષ માટે સંસારમાં વૈરાગ્યના અનેક કારણો છે. પણ આ૦ શ્રીને તે ત્રણ દિવસના આંતરે માતા તથા પિતા સ્વર્ગે જવાથી સંસારની બધી બાજી અસાર જણાઈ અને વૈરાગ્યભાવ ના થઈ. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીએ દીક્ષા કયારે અને કેની પાસે લીધી? ' . . . . મ–ભાઈ ચંપક, આ૦ શ્રીએ સં. ૧૯૫૦નાં માગશર વદી 10 મે વડોદરામાં બાલ બ્રહ્મચારી શાંતમૂત્તિ વિજય કમલસૂરિશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને મુખ્ય વિષય શું હતું? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીને મુખ્ય વિષય રોગને હતો. અને તે ભેગના માટે અનેક રોગી પુરૂષની મુલાકાત લીધી છે અને તેઓ દ્વારા અનેક વસ્તુ તેઓશ્રીએ મેળવી હતી. ચં–ભાઈ મણીલાલ, રોગ એટલે શું અને તેનાથી શું લાભ થાય ? મ–ભાઈ ચંપક, યોગ એટલે આત્માને પરમાત્મા સાથે જેડી દેવ-એકતાર કરે તે યોગ છે અને તેનાથી કર્મ ક્ષય કરી પરમપદને લાભ થાય છે-મેક્ષ મળે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ ચ૦–ભાઈ મણીલાલ, હાલ વિચરતા સાધુઓ કરતાં 2 .. ચાયત્રીમાં વિશેષતા શું હતી ? મ–ભાઈ ચંપક, વિશેષતા એ હતી કે તેઓશ્રી કઈ -- ઝગડામાં પડતા ન હતા, અને રાત દિવસ ધ્યાન વધારે રહેતા, આથી ઘણુ રાજા-મહારાજાએ તેઓ " - શ્રીની મુલાકાત લેવા ચાહતા હતા. ચં–ભાઈ મણીલાલ,કયા રાજાએ તેઓશ્રીની મુલાકાત લીર્થ મ–ભાઈ ચંપક, સાંભળ. ભાવનગર સ્ટેટના મુખ્ય કાલ : સીલર પટ્ટણી સાહેબ, લીંબડીના દરબારશ્રી, ધરમ . પુરના દરબારશ્રી વિગેરે ઘણા રાજાઓએ મહારાજ - શ્રીની મુલાકાત લઈ ઘણે સારો લાભ લીધો છે ચં૦–ભાઈ મણીલાલ, ધરમપુરના દરબાર આચાર્યશ્રી * કયાં મળ્યા ? .મ–ભાઈ ચંપક, વલસાડ પાસે તિથલ મુકામે દરીય " કિનારે દરબારશ્રીને મેળાપ થયે હતો. આ૦ શ્રી પણ છે ત્યાં ધ્યાન કરવા રહ્યા હતા. ચં–ભાઈ મણીલાલ, દરબારશ્રીએ શું લાભ લીધો ? મ–ભાઈ ચંપક, દરબારશ્રીએ તથા તેમનો તમામ પરીવાર 1 તથા બ્રિગે સાત વ્યસનો-માંસ મદીરા શિકાર, પર : સ્ત્રી, વેશ્યા, ચેરી, જુગાર વિગેરેનો નિયમ લીધું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ ચં–ભાઈ મણીલાલ, ભાવનગરમાં કાંઈ લાભ આચાર્યશ્રી આપી શકયા હતા ? : " , મ–ભાઈ ચંપક–હા. રાજ્યના મોટા મોટા અધિકારી ' વર્ગોએ આચાર્યશ્રી પાસે યોગ સંબંધી ઘણી વસ્તુ જાણી છે. અને ઘણી લીધી પણ છે. ' ચં–ભાઈ મણીલાલ, આ સિવાય આચાર્યશ્રીએ કોઈને લાભ આપે છે? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીએ અનેક ઠેકાણે ઘણે લાભ આપેલ છે. ભરૂચમાં જેન સિવાય પારસી, મુસલમાન, ઘાંચી, મચી વિગેરે ઘણા ને ધર્મમાં જોડ્યા છે અને સત્ય વસ્તુ આત્મસ્વરૂપ સમજાવેલ છે. ચં–ભાઈ મણીલાલ, તે લેકેએ મહારાજશ્રીના માટે કંઈ પણ કરેલ છે ? - : , . . . . . : : ---- મ–ભાઈ ચંપક, હા. તે લોકેએ આચાર્યશ્રીનું સમારક "aa કરેલ છે. રૂ. પંદરસોની ટીપ કરી આચાર્યશ્રીની મોટી છબી બનાવી અને કેલરશીપ-ઇનામ સંસ્કૃતમાં , કે પેલે બીજે નંબરે પાસ થનારને આપવા કાયમ નામ . . રાખેલ છે. આ રકમ સરકાર હસ્તક એંપીને કાયમ . મારક કરેલ છે. - , - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ ચં—ભાઈ મણીલાલ આચાર્યશ્રી જેવા આત્મજ્ઞાની પુરૂષ બાહ્ય પદવીરૂપ ઉપાધીઓ શોભે ખરી ? મ–ભાઈ ચંપક; નહિ બીલકુલ શોભે નહિ અને તે ચાહતા પણ ન હતા. છતાં ગુરૂજી તથા ભાવનગર સંઘના અતિ આગ્રહથીજ પદવી લીધેલ છે. ચં–ભાઈ મણીલાલ, ભાવનગરના સંઘને આગ્રહ કરવા શું કારણ? મ–ભાઈ ચ પક, કારણ એજ કે મહારાજશ્રીએ ભાવનગર તમામ જૈન તથા જનેતર પ્રજા ઉપર ઉપદેશ આપ જડ ચેતનનું જ્ઞાન કરાવી સત્ય વસ્તુ સમજાવ મહાન્ ઉપકાર કરેલ છે. તે કારણથી મહારાજશ્રી પદવી લેવા આગ્રહ કરેલે હતો. ચં––ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને પરીવાર કેટલે છે મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીનો પરીવાર સાધુ સાધ્ય મળી 130 નો છે. ચં–ભાઇ મણીલાલ, આચાર્યશ્રીનો જીવન પરિચય આપશે ? –ભાઈ ચંપક, આચાર્યશ્રી ઘણાજ શાંત પ્રકૃતિના હતાતેમનું જીવન તદ્દન શાંતિ પ્રધાન હતું. તેમણે કલેશને ઉદીરણ કરી વધાર્યો હોય એવે એકપણ દાખલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ (67). તેમના જીવનમાંથી મળી શકતું નથી. તેઓશ્રી હંમેશ કલેશ-કંકાસથી દૂર જ રહેતા હતા, તેઓશ્રીની શાંતતા સહનશીલતા, નિરાભીમાનતા, સરલ હૃદયતા વિગેરે ગુણ ભાગ્યેજ એક વ્યક્તિમાં એકઠા થયેલા જોવામાં આવે છે. - ચં૦–ભાઈ મણીલાલ, તેઓશ્રી સ્વર્ગે જ્યારે ગયા? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીને ગળામાં કેન્સરની ઝેરી ગાંઠ થવાથી ઘણા ઉપચાર કરતાં આ ઝેરી ગાંઠ મટી નહિ અને પરિણામે સમાધિપૂર્વક સં. 1987 ના શ્રાવણ વદી પાંચમે સ્વર્ગે ગયા. - ચં–ભાઈ મણીલાલ આચાર્યશ્રીને દીક્ષા પર્યાય કેટલે? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીએ સત્તરમા વરસે દીક્ષા લીધી. 38 વર્ષ દિક્ષા પર્યાય પાળે અને પ૫ માં વર્ષે સ્વર્ગમાં ગયા. ચં–ભાઈ મણીલાલ, તમે મને આચાર્યશ્રીના જીવનચરિત્ર બાબત ઘણું સમજણ પાડી તે માટે આભાર માનું છું. એલે આચાર્ય શ્રી વિજયકેશર સૂરીશ્વરની જય. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ . (68) .: : મ 34 મર્દ નમઃ r . આ બાળાઓને બોલવાનો સંવાદ. ચંપા–કેમ બેન મણી, આજે સારા લુગડા પહેરી >> - * * જાય છે ? મણી–બેન ચંપા શુ તને ખબર નથી આજે આપણું આચ. * માહારાજ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ ' જયંતિ છે. ચંપાબેન મણી, ના મને ખબર નથી પણ કહેતા પર જયંતિ એટલે શું? મણુ–સાંભળ બેન ચંપા, જયંતિ એટલે જન્મદિવસ તે અંગે જે મહોત્સવ કરવો તેનું નામ જયંતિ. ચંપા—બેન મણી, ત્યારે શું આજે આપણા આચા માહારાજશ્રીનો જન્મદિવસ છે? ભણી–બેન ચંપા, ના આજે જન્મદિવસ નથી પણ આ . કાલ સ્વગમનને જયંતિ કહે છે, આજે આચાય - ' શ્રીને સ્વર્ગગમનનો દિવસ છે. ચંપા–બેન મણી, તે આચાર્યશ્રીને જોયા હતા, તેના સ બંધી કાંઈ પણ મને માહિતી આપીશ તે તારે આભાર માનીશ." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . A. (69) મણ–બેન ચંપા, તેમાં આભાર માનવા જરૂર નથી, મારી ફરજ છે તે કહું છું સાંભળ. આચાર્ય મહારાજશ્રી એક ચોગીપુરુષ મહાધ્યાની, જ્ઞાની અને જૈનશાસનને એક અણમૂલ કહીનુર હીરે હતા, અને તેઓશ્રીને મેં જોયા પણ હતા. ચંપાબેન મણું, આચાર્યશ્રીનું સ્થાન, માતા પિતાનું નામ તથા જન્મ ક્યાં થયો તે જણાવશે.? = મણી–સાંભળ બેન ચંપા, આચાર્યશ્રી બોટાદ પાસે આવેલા પાલીયાદ ગામના રહીશ હતા, પીતાશ્રીનું નામ માધવજીભાઈ, માતુશ્રીનું નામ લમીબેન, તેઓશ્રીને જન્મ મશાલપક્ષ પાલીતાણામાં સં. 1933 ના પિોષ સુદ પુર્ણમાએ થયો હતો, નામ કેશવજી રાખેલ હતું. ચંપા—બેન મણી, આ૦ શ્રીને દીક્ષા લેવામાં શું કારણ મળ્યું. દમણ–બેન ચંપા સાંભળ, સંસારમાં જ્ઞાની પુરૂષોને વૈરાગ્ય ના અનેક કારણો છે, છતાં આ૦ શ્રીને માતા તથા પિતા બંને જણ માત્ર ત્રણ દિવસને આંતરે સં, 1949 ના અષાડ સુદ બીજે માતુશ્રી અને પાંચમે પિતાશ્રી સ્વર્ગે જવાથી સંસારની અસારતા તેમને જણાઈ અને દિક્ષા લેવા ભાવના થઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ (30) ચંપા—બેન મણી, આ. શ્રીએ કેની પાસે, કયારે એ= ન કયાં દિક્ષા લીધી. ભણ–બેન ચંપા, બાલબ્રહ્મચારી પરમશાંતમૂત્તિ વિજય કમલસૂરિશ્વરજી મહારાજ પાસે વડેદરામાં સં– 150 ના માગસર વદ 10 મે માત્ર 17 વર્ષની ઉમ્મરે બાલબ્રહ્મચારીપણે દિક્ષા લીધી. ચંપા–બેન મણી, આચાર્યશ્રીને મુખ્ય શું અભ્યાસ હતોમણી–બેન ચંપા, આચાર્યશ્રીએ છએ દર્શનનો અભ્યાસ કર્યો હતો, પણ મુખ્ય અભ્યાસ તેમને રોગ પ્રિય હા વાથી પેગ તરફ તેઓશ્રી વધારે લક્ષ્ય આપતા હતા. ચંપાબેન મણી, તેમ કરવાનું શું કારણ યુગ શિવાય મક્ષ નહિં મલતો હોય. મણીબેન ચંપા, મેક્ષ જવાના અનેક માર્ગો છે. પણ આ માર્ગ છે કઠણ, છતાં કમ ક્ષય કરવામાં ઘણું ઝડપથી આગળ વધે છે. ચંપા–બેન મણી, આ માર્ગ કેવી રીતે ઝડપથી આગળ વધે છે, તે કહેશે? મણી–બેન ચંપા સાંભળ, દઢપ્રહારી ચિલાતીપુત્ર, અર્જુન માલી વિગેરે ઘોર હિંસાના કરનારા પણ તેજ ભવમાં કેગના આલંબનથી મોક્ષે ગયા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ (31) ચંપા–બેન મણી, યોગ એટલે શું, તે સમજાવશે? મણી–બેન ચંપા, સાંભળ, આત્માને મોક્ષની સાથે જોડી દે જે કિયાથી તેનું નામ ગ કહે તે, યોગ એટલે જોડવું. ચંપા–બેન મણી એવી કઈ ક્રિયા છે કે જેથી આત્માને મેક્ષની સાથે જોડી દે. મણી–બેન ચંપા સાંભળ આત્મસ્વરૂપમાં જેમ બને તેમ વિશેષ પ્રકારે રમણતા કરવી, પુગલીક વસ્તુ તરફ લાગણી ઓછી કરવી, અને જડ ચેતનનું જ્ઞાન કરવું, હું ચેતન આત્મા છું, આમ દ્રઢતા કરવી તે, ચંપા—બેન મણી આચાર્યશ્રી આજ કામ કરતા કે બીજુ કાંઈ કરતા હતા ? મણીબેન ચંપા આચાર્યશ્રીની મુખ્ય પ્રવૃત્તિ ધ્યાનમાં રહેવાની હતી. પણ જ્યારે ધ્યાનમાંથી ઉઠતાં પછી બીજા જીના ભલા ખાતર આત્મ જાગૃતિ આ૫ નાર એવા ગ્રંથો લખતા હતા... ચંપા–બેન મણી તમે જણાવશે કે આજ સુધિમાં આ ચાર્યશ્રીએ કેટલા પુસ્તક લખ્યા છે! મણીબેન ચંપા આચાર્યશ્રીએ આપણા લાભ ખાતર યોગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ (2) શાસ્ત્ર, મલયસુંદરી, સુદશનાચરિત્ર ધ્યાનદીપક, સ- મ્યક્ દશન વિગેરે મળી વિશ ઉપરાંત પુસ્તકે લખ્યા છેચંપા–બેન મણી, આચાર્યશ્રીને પદવીઓ કયારે મલી ? મણી–બેન ચંપા, સાંભળ, તેઓશ્રીને સં. 1963 માં ગણી પદવી સુરતમાં, 1964 માં પંન્યાસ પદવી મુંબઈમાં, આચાર્ય પદવી સં. 1983 માં ભાવનગર તમામ પ્રજા તરફથી મળી છે. ચંપાબેન મણી આચાર્ય શ્રી કયાં કયાં વિચર્યો અને કેને મેળાપ થયા. મણી–બેન ચંપા મેં સાંભળ્યું છે કે આચાર્યશ્રી ગી માહાત્માઓને મળવા અને તેમના સત્સમાગમને લાભ લેવા માળ, મેવાડ, મારવાડ, દક્ષીણ ગુજરાત, કાઠીયાવાડ વિગેરે ઘણા દેશમાં વિચર્ચા હતા અને ઘણા ગી પુરૂષોને મળ્યા હતા. મૃત આત્મા સાથે વાતચીત કરી શકે એવા પણ રોગીઓ આચાય શ્રીને મળ્યા હતા અને તેમના દ્વારા ઘણી ચીજો આચાર્યશ્રીએ મેળવી હતી. આ ચંપા—બેન મણી, આચાર્યશ્રીને જીવન પરિચય આપશે? મણી–બેન ચંપા. આચાર્યશ્રીનું જીવન તદન સાદુ, પ્રકૃતિ '- પરમ શાંત, શાંતિની મુર્તી, પૂર્ણ આત્માથ, કલેશથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ (33) - દૂર રહેનારા, તેઓશ્રીના જ્યાં જ્યાં પગલા થતાં ત્યાં . ત્યાં સંઘમાં પરમ શાંતિજ થતી. ઉચ્ચ ચારિત્રવાન, . સરલ સ્વભાવી. એક પરમબ્રહ્મ–પરમાત્માના સ્થાન માંજ તલ્લીન રહેતા હતા. ચંપા–બેન મણી, આચાર્યશ્રીને દીક્ષા પર્યાય કેટલે હતો. મણ–બેન ચંપા, આચાર્યશ્રીને દીક્ષા પર્યાય 38 વર્ષને, 17) માં વર્ષે દીક્ષા લીધી. 38 વર્ષ દીક્ષા પાલી 55) વર્ષનું આયુષ્ય, ચંપા—બેન મણી, આચાર્યશ્રીને પરિવાર કેટલો હતે.. - મણી–બેન ચંપા, આચાર્યશ્રીનો પરિવાર સાધુ સાધ્વીઓ , મળી 130 એકત્રીશ આશરે છે. . ચંપા–બેન મણી આચાર્યશ્રી કયા મુકામે અને ક્યારે સ્વર્ગે ગયા. મણી–બેન ચંપા. આચાર્યશ્રી તારંગા મુકામે ધ્યાન કરતા હતા ગુફામાં; ત્યાંથી શરદીની અસર થઈ. અમદાવાદ દવા કરવાથી જરા ઠીક થયું. પણ ગળામાં ઝેરી કેનસરની ગાંઠ થવાથી આ ઝેરી ગાંઠ કઈરીતે મટી નહી અને પરમશાંતિથી સમાધિપૂર્વક સં. 1987 શ્રાવણ વદ 5 મે સ્વર્ગે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ (74) ચંપા–બેન મણી, આચાર્યશ્રીના પરિવારમાં હાલ કેe મુખ્ય છે. મણી–બેન ચંપા, આચાર્યશ્રીના પરિવારમાં હાલ મુરૂ મહામહોપાધ્યાય મહારાજ શ્રી દેવવિજયજી, પ્ર.૫૦ શ્રી લાભવિજયજી, દર્શનવિજયજી, મિત્રવિજય વિગેરે સાધુઓ, તથા પ્રવર્તક સાદેવીજી આણંદશ્રીજી કમલશ્રીજી, લાવણ્યશ્રીજી, જખુશ્રીજી, મણીશ્રીજી - અશકશ્રીજી, દેવશ્રીજી, દશનશ્રીજી, હેતશ્રીજી રતનશ્રીજી વિગેરે 110) સાધ્વીઓ છે. ચંપા—બેન મણી, તમેએ મને જયંતિ બાબત ઘણું સમ જાવ્યું તે બાબત તારો આભાર માનું છું. બેલે— આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વરની જય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ ----- -- - - -- (75) આ૦ મા. શ્રી વિજયકેશર સૂરીશ્વરજીની જીવન ચરિત્રાદિ વન-ગણુંલીઓ, - (ગઝલ 1). સુણે જૈન બંધુઓ મારા, ગુરૂના વર્ણને સારા; શુભેદય થાશે તમારા, વિજયકેશરસૂરિ નમીએ. 1 સરાષ્ટ્ર દેશ તે કહીએ, વીસાશ્રીમાળી કુળ લહીએ; નગર પાળીયાદમાં રહીએ, વિજયકેશરસૂરિ નમીએ. 2" સંવત ગણીશ શત ધારો, ઉપર તેત્રીશ વિચારે; - ગુરૂને જન્મ છે સારો, વિજયકેશરસૂરિ નમીએ. 3 માધવજીભાઈ છે તાત, લક્ષ્મીબાઈ છે ભલા માત; કેશવજી નામ પ્રખ્યાત, વિજયકેશરસૂરિ નમીએ. અનુક્રમે બાળ વય જાયે, ભણી વિદ્વાન તે થાય; . અસાર સંસાર જણાએ, વિજયકેશરસૂરિ નમીએ. 5 ગુરૂ વર્ષ સોળના થાતા, પિતા માતં સ્વર્ગમાં જાતા; , વિયેગી થાય ષ ભ્રાતા, વિજયકેશરસૂરિ નમીએ. 6 સપ્ત દશ વર્ષના થાઓ, બડદા શહેરમાં આએ; લીધી દીક્ષા દુઃખ જાએ, વિજયકેશરસૂરિ નમીએ. 7 કમલસૂરિ ગુરૂ રાયા, પટેધર શિષ્ય કહાયા; ગણી પંન્યાસપદ પાયા, વિજયકેશરસૂરિ નમીએ. 8 વિજયકેશર ગુરૂ જ્ઞાની, વિજયકેશર ગુરૂ ધ્યાની; સેવે સુખલાલ મન માની, વિજયકેશરસૂરિ નમીએ. 9 : . .. .. .... .......... . . * * *** **** *** P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ર ) (ઝેર ગયાને વેર ગયા વળી કોળકેરગયા કરનાર–એ રાગ)• સજજન સહુ હળી મળીને આવે, ગુરૂગુણ આજે ગાવાને; વિજયકેશર સૂરિશ્વરજી તેણ, જયંતી આજ ઉજવવાને. 1 સંવત ગણી સત્યાશીમાં, રાજનગર ચોમાસું જાણું, શ્રાવણ વદ પાંચમ દિન કહીયે, પામ્યા જે ગુરૂ તે નિર્વાણું. પાળીયાદ વાસી સંસારી, વીસાશ્રીમાળી જ્ઞાતિ હોય; સત્તર વર્ષે સંજમ લીધે, વિજયકમલસૂરિ ગુરૂ જે. 3 ગામે ગામે દેશ વિદેશે, વિચરી ગુરૂ કરે વિહાર; જ્ઞાની ધ્યાની વૈરાગી બનીયા, વિવે કીધે અતિ ઉપકાર. 4 તેવા ગુરૂના ગુણ નિત ગાતાં, ભવિજન ભાવે નર ને નાર; કઠીન કર્મની થાય નિર્જર, થાય દુ:ખ તણે પરિહાર. તસ લઘુબાંધવ ગુરૂભાઈ જે, વિજયદેવ મહોપાધ્યાય સિદ્ધગિરિમાં રહી ચોમાસું, સાથે શિષ્ય તણો સમુદાય. 6 આનંદકારી સાલ અડ્યાસી, પ્રથમ ગુરૂ જયંતિ થાય; સુખલાલ સારી રીતે ઉજવતાં, ચતુર્વિધ સંઘમાં જયકાર. ITL .LILU , TILITI - ( રાગ ગઝલ 3). .. ગુરૂપું અજે છે મારી, હદયમાં રાખજે ધારી; જીગરના પ્રેમથી પ્યારી, ચાહું છું ચર્ણની સેવા. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ (97) ગુરૂજી ઉગતિ માંહી, સુખી ન દુનિયા કયાંહી; દુઓની મુક્તિ છે આંહી, ચાહું હું ચર્ણની સેવા. 3 ગુરૂજી ચઉગતિ તરવા, દુઃખના કષ્ટને હરવા, ભવાબ્ધિ પાર ઉતરવા, ચાહું હું ચર્ણની સેવા. 3 ગુરૂજી જ્ઞાનના દરિયા, ક્ષમાર્જવ શાંતિથી ભરીયા; સેવાથી બહુ જ તરીયા, ચાહું હું ચર્ણની સેવા. 4 ગુરૂજી જ્ઞાનમાં રમતા, અહોનિશ ઇંદ્રિયો દમતા; મીટાવે મેહને મમતા, ચાહું હું ચર્ણની સેવા. 5 ગુરૂની જ્યાં દયા દષ્ટિ, અહાહાં ત્યાં અમી વૃષ્ટિ, અને સ્નેહી સકળ સૃષ્ટિ, ચાહું હું ચૂર્ણની સેવા. 6 વિજય મુકિત કમલ એવા, વિજયકેશર ગુરૂ તેવા કહે દેવ શાંતિ પદ લેવા, ચાહું હું ચર્ણની સેવા. 7 હરિગીત છંદ–અંતરલાપિકા. (4) . વિશ્વમાં વિદિત થઈ રહેલા સ્વર્ગે ગયા.. જગતમાં જશ લહી રૂડે શુરના ભાજન થયા. યતિ ધર્મ આરાધતાં સુખશાંતિમાંહી સદા રહ્યા. * કેટલા ઉપકાર કરીયા તે નવી જાયે કહ્યા. ' સેરસ શૈલી યોગની જાણ બીજાને જણાવતાં. ' “રક્ત રહેલા ધર્મમાં જ્ઞાની થઈ ભણાવતા. સુખ સારૂં સમાધિનું ધરી ધ્યાન નીજ જણાવતાં, રીસ કીધી નથી કદાપિ, શિષ્ય અને ગણાવતાં. 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ (38) a નીજ દુ:ખ ગણતા નથી. પરહીત ધારણ જે કરે, જન્મ સફળ જાણું તેને સુર શીર ચરણે ધરે યંગમેન્સ સેસાયટીના ધમ કાર્યો વિસ્તરે, | તીર્થ સ્થાને ધર્મ કરતાં સુખલાલ દુ:ખ હરે. - - રાગ ગઝલ, (5) વિજય કેશર ગુરૂ નમીયે, પૂર્વના પાપને ગમીયે; ભવો દધિમાં નવી ભમીએ, ચાહુ હું સંતની સેવા. ગુરૂ જ્ઞાની ગુરૂ ધ્યાની, ગુરૂ ન હોય અભિમાની, ગુરૂ વીણુ મુક્તિ નહિ માની, ચાહુ હું સંતની સેવા. લઘુવયમાં લીધી દિક્ષા, હદયે રાખી ગુરૂ શિક્ષા ભમી ત્યે ભ્રમરસમ ભિક્ષા, ચાહુ હું સંતની સેવા. સાધુ થઈ સાધ્યું દઈ લક્ષ, મુની થઈ મનમાં દક્ષ પુન્યના છે ફળ પ્રત્યક્ષ, ચાહુ હું સંતની સેવા. સાલ અઠયાસીની સારી, ચોમાસુંસિદ્ધગિરી ધારી; દેવવિજયજી . બલીહારી, ચાહુ હું સંતની સેવા. ગુરૂના ગુણને ગાતા, જયંતિ કરી હરખાતા. સુખલાલ રાજી બહુ થાતા, ચાહુ હું સંતની સેવા. ભમી એ લીધી દિશા ચાહુ છે ? થઇ સકળ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ - - --- - : ': ' 4 . રાગ ગર (6) - -- - - - - (79) રાગ ગર (6). સખીઓ નમીએ આજે, વિજ્યકેશર સૂરિરાયને રે. જેના નામ સ્મરણથી જીવન પાવન થાય. . એવા વિજયકેશરસૂરિ વંદે હેને ભાવથી રે.........(૧) સાખી–સંયમ ઉત્તમ પાળતાં વેરાગે ભરપૂર, , સરલ જીવન ગાળતા નીહાળતા નીજનૂર . જેને શુદ્ધ ક્રિયાપર અંતર પ્યાર અતિ ઘણેરે. . ગણતા નીજ ચારિત્રને પ્રાણ થકી અણમૂલ–એવા. (2) સાખી-વિશ્વપંક વસવા છતાં, પંકજ આત્મ પ્રફુલ્લ. નિલે પી જગ જલ થકી, સંત બન્યા બે મૂલ. " જેને દંભ દમામ ન લેશ, હદયમાં આણું રે; ગાળી શુદ્ધ જીવન ને, સંત થયા જગમાંહ્ય—એવા. (3) સાખી-શ્રાવણ વદની પંચમી, કરતા ચ્યાન મોજાર. પ્રભુ સ્મરણે લયલીનતા, સમાધીમાં એક તાર. ત્યાગી પ્રાણ વાસ જઈ તુર્ત અમર ધામે કર્યો રે; મણીમય મળવા કયાં એ, સંત ક્રિયા સરદાર–એવા(૪) રાગ-ગઝલ (7) અમારા ખાસ ઉપકારી, દેનારા વાણી હિતકારી, અને છેક વિસારી, ગયા કયાં સૂરિ મહારાજા. (5). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ સદા સંતોષ ધરનારા, સદા સુવાક્ય વદનારા; સદા શાંતિમાં રહેનારા ગયા કયાં સૂરિ મહારાજા. (2 સ્વપરનું હિત જે કરતાં, દુખીના દર્દને હરતા; દલીલ દીલની દીલે ધરતા, ગયા ક્યાં સૂરિ મહારાજા. (3 ધરે જે સર્વદા સમતા, હતી ના દેહને મમતા; પરીષહ પ્રેમે જે ખમતા, ગયા કયાં સૂરિ મહારાજા. (4 હતી જેની મીઠી વાણી, મધુરી ખાસ ગુણખાણી; બુઝાવી બહુ ભવી પાણી, ગયા કયાં સૂરિ મહારાજા. (5 જેણે વીરધમ દીપાવ્યા, ફરી બહુ દેશ ફેલાવ્યો; મુક્તિનો માર્ગ બતલાવ્યે, ગયા કયાં સૂરિ મહારાજા. (6 હતા જે શુદ્ધ વૈરાગી, મહા ગંભીર સેભાગી; ખરાઃ ચારિત્રના રાગી, ગયા કયાં સૂરિ મહારાજા. (7 રારા–શું કહું કથની મારી–રાજ શું. (8) એ ગુરૂવંદન કરીયે આજ, એ ગુરૂ વંદન કરીએ, * ધ્યાન હદયમાં ધરીયે આજ, એ ગુરૂવંદન કરીયે, સમતાસાગર સૂરિ મહારાજ, વિજયકેશર ગુણધામી; પરમ દયાળુ ગુરૂની જગમાં, પુરાય નહિ કદી ખામી આજ.એ. સંયમ લઈ દઈ બાધ જે ગુરૂએ, ભવીજન કેંકને તાયા; ઉપકા અમપર બહુ કીધાં, તે કેમ જાય વિસાયો આજ-એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ (81) ગામેગામ વિહાર કરીને, જેણે જશ ઘણે લીધો, તે ગુરૂએ અરે સ્વર્ગમાં જલદી, વિહાર શીદને કીધો આજ-એ ધર્મ ધુરંધર ગુરૂ ગુણવંતની, ખોટ પડી ગઈ પુરી; આપવિના અમને હરઘડીયે, દેકેણશીખ મધુરી આર.એ૦૪ દયાના દરીયા એ ગુરૂવરના, બહુ ગુણ યાદજ આવે; ગુણ સંભારી શ્રી કેશરસૂરિના, મનસુખ ગુણગાન ગાવે આજ. એ ગુરૂ. 5 રાગ આશાવરી. (9) નમન હો વિજયકેશરસૂરિ રાય, નમન હો વિ. કિયા જ્ઞાન ગંભીર સરવરના, રાજલ હંસ સ્મરાય; સચ્ચારિત્ર ચુડામણિ મેંઘા, વિવે વિરલ જણાય. નમન૧ રાગ દ્વેષ નવ દંભ સરળતા, રોમ રોમ પ્રગટાય; ધર્મ ધ્યાન લયલીન જીવાત્મા, દુર્લભ ફરી મળવાય. નમન. 2 અનુભવ પંકજ આત્મકમળ, જગપ્રભાવ પરિમળ છાંય; વિશ્વતણું કલ્યાણ સટે, જસજીવન વીતી જાય. નમન. 3 શાંત સરલને શુદ્ધ જીવનથી, કર્મ અનંત ખપાય; કાર્ય સાધી નિજ સ્વર્ગસીધાવ્યા, મુક્તિતણા રસીઆય. નમન. 4 કયાં મળવા એ સંત કમલસમ, નિર્લેપી જગમાંય; સ્વપર તણું ઉપકારી આજે, સ્વર્ગે સંચરી આય. નમન. 5 સિદ્ધક્ષેત્ર શ્રાવણવદ પંચમીએ, જયંતિ ઉજવાય હૃદયભાવ પુષ્પાંજલી મણીમય, સ્વીકાર સૂરિરાય. નમન. 6 = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ . વિદભ વનમાં વલવલે-એ રાગ. (10) અરરરરર આ શું થયું, દેવે વાજે રે દાટ, શાસન તંભ હરી ગયે, વ્યાયે સઘળે ઉચાટ–અરર૦૧ વિજયકેશર સૂરિ મ્હાલા, ધાની જ્ઞાની ગણાય; સમતા રસમાં ઝીલતાં, થયું નિર્વાણ જણાય—અર૨૦ધ્યાનદીપીકાદીક અનેક જે, ગ્રંથ પાડ્યા છે હાર; વાંચતા વિદ્વાન જાણીએ, વં દ ણ :વારં વા ૨–અર૨૦૦ મહાપાધ્યાયજી મહારાજની, જતી રહી જમણી બાહ્ય; કાળ ન છોડે કાઈને, જાણી ધીરતાં ત્યાંહ્યા –અર૨૦૪ પંન્યાસ લાભવિજય ગણિ, બીજે બહોળા પરીવાર; સુખલાલ સૂરિશ્વરને સમરતાં, શેભાવે શાસન સાર–અર૨૦૫ અવસર ખડેર બહેર નહી આવે-એ રાગ, (11) પરમગુરૂ વિજયકેશર સૂરિ નમીએ, ગુરૂ ગુણ સાગર રમીએ. પ૨૦ જૈન શાસન જગમાં જયવંતુ, પરમ પૂરૂષ પ્રભાવે, વીજયકેશરસૂરિ સમકૃત સાગર, જોતાં ન નજરે આવે. પરમ 1 જ્ઞાન સમપ શુદ્ધ સ્વભાવે, જડ ચેતનને જ્ઞાને; અનાદિકાળનું અજ્ઞ તિમિરદળ, કાટયું એ કપ્તાને. પરમ. 2 ગાભ્યાસી અમૃત દરિયા, જ્ઞાન ધ્યાન લયલીનાં; નીરાભીમાની સમતા સાગર, શેધતાંન મળે નગીના. પરમ. 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ (83) લીંબડી પતિ ધરમપુર ધણી, વળી ભાવનગર અધિકારી જ કેઈ ભવિકના તિમિર તોડ્યા, ગુરૂવચનામૃતબલિહારી.પરમ.૪ ત્યાગી વૈરાગી પ્રખર પ્રભાવે, સ્વાંત રમણ સુખચાખી, 5) - મન વચ કાયથી સંવર સાધી, આશ્રવરિોધ રીત દાખી.પરમ.૫ કેઈ આતમ ઉધર્યા કળજુગમાં, સંતજગી વ્હેર લગાવી : “નાગર " ભવસાગરથી તાર્યા, કર્મ ટકને ભગાવી. પરમ. 6 ટૂંક જીવન વૃત્તાંત. રાગ મરાઠી. (12) શાન્તાદિ મુનિ ગુણગણાલંકૃત, અવર પ્રવર ઉપકારી; વિજયકેશર સૂરિરાજ તાજના, ગુણગણની બલીહારી. ભવિ વંદે રે શાંત સુધારસ દરીઆ. ટેક. 1 પાદલિપ્તપુર માધવ શ્રેષ્ઠી સુત, લક્ષ્મી માત ઉર જાયા; ઓગણીશ તેત્રીશ સાલ સુયોગે, જન્મ લીયે ગુરૂરાયા. ભ૦ 2 આલ્ય વય વિદે વિતાવી, વ્યવહારજ્ઞાનબલસાધી; ઓગણીશ પચાસ સાલ વડોદર, છોડી સર્વ ઉપાધિ. ભ૦ 3 વિજયકમલસૂરિ ચરણ સરોજે, સંયમ સાધ્ય સ્વીકારી; અનુપમ જ્ઞાન લઈ ગુરૂ પાસે, સંચરે સુરત મઝારી. ભ૦ 4 ઓગણત્રેસઠ ગણપદ પામી, ભવિજન કેઈક ઉધાર્યા, મુંબઈનગરે પન્યાસ પદ લઈ, નિજ આતમ સુધાર્યા. ભ૦ 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ (84) ગામ નગર પુર પાટણ વિચરત, ભાવનગર ગુરૂ આવે; શ્રી સંઘ મીલકર ગુરૂગુણ સમરી, આચાર્જ પદ ઠાવે. ભS અધ્યાત્મરસ આન્દોલન વેગે, સુધાસિંચન ઉપદેશી, શાન્તાત્મા ગુરૂ સરલ સ્વભાવી, ભેદ જ્ઞાની જહાંજ બેસી.ભ૦ ઓગણીસ સત્યાસી સાલમાંહી, અમદાવાદ મેઝારી. કાળ બળેિ ગુરૂ પાછળ પડીયો, સાલ કરી ઝારી. ભS આત્મવત સહુ જીવોને સમજી, કર્મ ૨જ કટ કીધાં; અધ્યાત્માનંદી સમરસ ભાવે, સ્વગીય મારગ લીધાં. ભ૦ ધન્ય ધરા ગુરૂ પદ્મ પ્રકાશીત, વિરહ વ્યથા અમ સાલે; દુલભ દેવ મનહર મુરત, અહર્નિશ નયણ નીહાલે. ભવિ વંદો રે શાંત સુધારસ દરીયા. વીરહનું ગાયન. રાગ-ઓધવજી સંદેશ દેજે શ્યામને. (13) કયાં મળશે ગુરૂ ગુણીયલ ગરવા વિશ્વમાં, વિજયકેશર સૂરિ સમ સમર્થ ઝહાઝ જે, ગુણ સંભારી નયણે નીર નીકાલીયે, આપ વિરહ સાલે ઉરમાં ગુરૂરાજ જે. કયાં ? અમ ઉપકારી અતુલપણે અહર્નિશ રહી, * આજ ગયા કયાં મેલી સર્વ સમાજ જે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ (85) આપ નીશ્રાએ આત્મ ઉજ્વળ ઉલ્લેખતાં, દર્શન ઘો ગુરૂ શરણાગત શીરતાજ જે. કયાં૦ 2 ભારતવર્ષે વિચરી રસ વરસાવીઓ જડ ચેતન ભેદ જ્ઞાનનો ભડવીર ભૂપજે; અનાદિ સંચિંત આત્માન્ધકાર ઉખેડીએ, આજ એકાએક થઈ બેઠા કેમ ચુપ જે. ક્યાં૩ શાંત સુધા સીંચતી સુરત ગુરૂ આપની, ઉપદેશામૃત ધ્વની ગુંજતી વિશ્વજે, ત્રિવિધ તાપ સંતાપ પાપ ચાલ્યા જતાં, એ ગુરૂ ગરવા મળવા હા કઈ દિસ જે. કયાં ગુણ સંભારી નયણે નીર વરસાવતાં, આજ આપના અનાથ આશ્રિત બાલ જે; દેવ સરોજે મનહર સુખને માલતાં, કરો પ્રભુ કંઈ નીજ કીંકર સંભાળ જે. કયાં. 5 --- - અતિ ; -- - --- * * | શ્રી પાલીતાણામાં અપૂર્વ જયંતિ મહોત્સવ. | સંવત્ 1988 ના શ્રાવણ વદી 5 ને દિવસે શ્રી મોતીસુખીયાની ધર્મશાળામાં મહામહોપાધ્યાય શ્રી દેવવિજયજી મહારાજશ્રીના અધ્યક્ષપણે નીચે આચાર્ય મહારાજ શ્રી વિજયકેશરસૂરિશ્વરજી મહારાજનો પ્રથમ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યા હતા. જયંતિમાં પૂજ્ય મુનિવર્યોએ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ પણ કાન ઉથ આચાર્ય દેવવિજ (86). જ સાધ્વીજી મહારાજેએ સારી સંખ્યામાં હાજરી હતી. તેમજ સ્વધર્મબંધુઓ તથા બહેનની પણ ઘણી મે સંખ્યા હાજર હતી. સભાના રંગમંડપ તથા આગળ પu ળની પડાળીઓ સઘળી માનવમેદનીથી ભરપૂર હતી. આઘE શ્રી બ્રહ્મચર્યાશ્રમના વિદ્યાથીઓની સંગીત ટાળીએ સંગીય મધુરા સ્વરે ગાયાં હતાં. સદ્ગત આચાર્યશ્રીના ગુણાનુરાગ પણ કવિતાઓ ગાઈ હતી. તેમજ નાચ તથા ડાંડીયારાસ સભાજનોને ઉલ્લાસિત કર્યા હતા. ત્યારબાદ શ્રાવિકાબેન તથા અંજવાળીયે આચાર્યશ્રીના ગુણાનુરાગના પદો ગાયાં હેર તે પછી મહા મહોપાધ્યાયશ્રી દેવવિજ્યજીના શિષ્યરત્ન મુન મહારાજશ્રી મનહર વિજયજીએ પોતાના દાદા ગુરૂશ્રીના જી નની ટુંક રેખા વર્ણવવા અગાઉ તેમની પ્રશસ્તિના સંરુ લેકે બેલ્યા હતા. અને ત્યારબાદ સગત આચાર્યશ્રીના જી નનો ઉપદ્યાત કરતાં તેઓએ જણાવ્યું કે સદ્દગત પૂજ્ય - ઉચ્ચ કેટીના ચેગી પુરૂષ હતા. વિદ્વાનની પંક્તિમાં 2 તેમની ગણના હતી, તેમણે ચેગના ઘણું પુસ્તકનું અવલે હ્યું હતું. તેમના ચાગ પ્રભાવથી આકર્ષાઈ કેટલાક રાજ" તિજ્ઞ પુરૂષે તેમજ રાજા મહારાજને તેમને સમાગમ થ. હતા. તેઓના પરિચયમાં આવનારને તેમની શાંતમુદ્રાથી આ જ્ઞાન પ્રભાવથી આનંદ થતો. કેટલેક સ્થળે સંઘમાં પણ તેમને આગમનથી કલેશ કંકાસ દૂર થયા છે. ક્રોધી માણસ 5 તેમના આગળ શાંત થઈ જતું. આટલું બેલી સગત પૂજ શ્રીના જીવનને ટુંક અહેવાલ સભાજનને કહી બતાવ્યા હતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ (87) ત્યારબાદ શ્રી ય૦ વિ. જેનગુરૂકુળના ધાર્મિક અધ્યાપક કસ્તુરચંદ હેમચંદ દેશાઈએ બુલંદ અવાજે અને પ્રેમપૂર્વક હૃદયે. સદ્દગત પૂજ્યશ્રીના ગુણાનુરાગનું ધ્યાન કરતાં જણાવ્યું કે તેઓ એક ખરેખર શાંતિપ્રિય અને મહાપુરૂષ હતા. તેઓશ્રીનો મારે પરિચય થયો હતો અને તેથી કહેવાની જરૂર પડે છે કે તેઓ કર્તવ્યશીલ હતા. અને તેમને ઉદ્દેશ પણ તેજ હતો. મનુષ્ય જ્યાં સુધી ઉચ્ચ આદર્શને અમલમાં મુકતો નથી ત્યાં સુધી આદર્શ બોલવાથી કંઈ આદર્શની સફળતા થતી નથી. જીનેશ્વર પ્રભુ પ્રત્યે અવિચળ શ્રદ્ધા અને કર્તવ્યપરાયણ થયા સિવાય ઈચ્છિત વસ્તુ મળવી મુશ્કેલ છે. માનવભવનું સાર્થક પણ ત્યારે છે. આટલું બોલી તે બાબત શુદ્ધ શ્રાવિકા સુલસા અને ચેલણાના દષ્ટાંતો આપી પોતાની જગ્યા લીધી હતી ત્યારબાદ ગુરૂકુળના હાઉસમાસ્તર ભાઈશ્રી તલકચંદ માવજીએ સદ્ગત આચાર્યશ્રીના સંબંધી બોલતાં જણાવ્યું કે તેઓ પ્રભાવશાળી હતા. જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપતા. સંઘમાં તેઓનું ઘણું સન્માન થતું તેમ તેઓ આપણું વડા હતા. વડા કેમ થવાય છે. અને ઉચ્ચ કોટીના મહાપુરૂજ વડા થઈ શકે છે. તે બાબત “વડાંનું " દષ્ટાંત આપી સિદ્ધ કરી હતી. ત્યારબાદ ગુરૂકુળના સુપ્રિ. શ્રીયુત શંકરલાલભાઈએ જણાવ્યું કે જયંતિની પ્રથા ઘણુંજ ઉત્તમ છે. તેથી જ મહાપુરૂષના જીવનના જગતને જાણ થાય છે. આગળ આ પ્રથા હતતો આપણને : સમર્થ પૂર્વાચાર્યોના જીવન સંબંધમાં કેટલુંયે જાણવાનું મળત, હાલમાં પંડિતજી સુખલાલજીએ સન્મતિ તર્કનું ભાષાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ (88) તર બહાર પાડેલ છે. તેમાં તેઓશ્રીને તે ગ્રંથના કર્તા - સિદ્ધસેન દિવાકર કઈ સાલમાં થયા તે સિદ્ધ કરવા માટે કે લાંયે પ્રાચીન ગ્રંથનું સંશોધન કરવું પડયું છે. કેટલાક શ્ચિમાત્ય વિદ્વાનોએ તે બાબતમાં ખાટા અનુમાન કરેલાં તે પણ તેઓએ બતાવી આપ્યું છે. ટુંકાણમાં કહેવાની , લબ એ છે કે આવા એક પ્રખર અને જબરજસ્ત વિદ્વાન જન્મસાલ ખેળવામાંજ સુશ્કેલી પડે છે તો પછી તેમના 9 વનની બીજી બાબતો તો જાણવાને આપણને કયાંથી અવક મળે ? માટે જયંતિની પ્રથા તે કેવળ ઈચ્છવા જોગ છે. અત્ય પશ્ચિમાન્ય પ્રજાને પવન આપણુમાં ઘણે વાયે છે. આ તેના સંસર્ગથી ભારત વર્ષમાં ઘણે ભાગે જડમાગ વધી ગર છે. તેવા વખતમાં અધ્યાત્મ માના પ્રચારકની વિશેષ ગણ ગણાય તે યુક્ત છે. આપણામાં સદ્દગત આચાર્યશ્રીમદ્ બુઃિ સાગર સુરીશ્વરજીએ અધ્યાત્મજ્ઞાન પ્રચાર અર્થે ભગીર પ્રયત્ન કર્યો છે અને તે ખાતર અધ્યાત્મજ્ઞાન મંડળની સ્થાપકરી તે દ્વારા જીંદગીના છેલ્લા શ્વાસે શ્વાસ સુધી પણ પ્રય _કરી 108 ગ્રંથ જનતા સમક્ષ મૂકી જૈન સમાજ ઉપર અપ -ઉપકાર કર્યો છે. આપણી આજની જયંતિના નાયકે પણ આ દિશામાં ઘણું શીશ ઝુકાવ્યું છે, તેઓને એગમાર્ગ પ્રત્યે ઘર ચાહના હતી. અને તેને લઈને તે બાબતમાં તેઓએ ઘe પરિશ્રમ સેવ્યું છે. તેમજ કઈ કઈ સમર્થ ચગીના સમ ગામમાં પણ આવેલા હતા. તેમણે આત્મજ્ઞાન વિકાસ અને નાના મેટા મળી 20 પુસ્તકો જનતાને ચરણે ધર્યા છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ (89) ભાવપૂર્ણ છે, અને જેની ભાષા એવી સરળ અને સારી છે કે તેને આબાલવૃદ્ધ તમામ સરખી રીતે લાભ લઈ શકે તેમ છે.' આકૃતિ ગુણાન કથતિ તે સ્ત્ર અનુસાર તેઓના મુખ ઉપરના લાવણ્ય અને શાંતમુદ્રા તેઓના સગુણને આપણને ખ્યાલ આપતી હતી. તેઓને શ્રી સંઘે ગણપદ, પંન્યાસપદ, આચાર્યપદ આપ્યું હતું. તેજ તેમની લાયકીનુ તથા પ્રભાવનું પ્રતિબિંબ છે. ભાવનગરમાં તેઓશ્રીના આચાર્યપદ વખતે હું હાજર હતો. તે વખતે ત્યાંના શ્રી સકળસંઘની તેમજ જુદા જુદા સ પ્રદાની તેઓશ્રી તરફ એકદીલ લાગણી હદપારની જોઈ મને બહુ આનંદ થયો હતો. તે વખતે માનવમેદની પણ અપાર ભરાઈ હતી. રાજ્યના અધિકારી વગેરે પણ તેમાં હાજરી આપી હતી. આ વિગેરે બોલી પોતાની જગ્યા લીધી હતી. ત્યાર બાદ પ્રમુખ સ્થાનેથી મહામહોપાધ્યાયજી મહારાજશ્રી દેવવિજયજીએ જણાવ્યું કે આચાર્ય મહારાજજીએ ઘણું જૈન તથા જેનેતર શાસ્ત્રોનું અવલોકન કર્યું હતું. યેગ માર્ગ તરફ તેમને ઘણી અભિરૂચી હતી. અને તેથી જ તેમણે યેગના પણ ઘણું પુસ્તકોનું વાંચન પરિશીલન કર્યું હતું. ઘણે વખત પિતે યેગાભ્યાસમાં ગાળતા, કેટલાક યોગીશ્વરના પણ તે ખાતર સમાગમ સેવ્યા છે. એક વખત અમુક રોગનિષ્ઠ મહા પુરૂષને તેમને સમાગમ થયો હતો. કે જેઓ મૃત આત્માઓની સાથે વાતચિત કરી શકતા હતા. તેઓશ્રીની મારફત તેમણે કળીકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, તેમજ ચીદાનંદજી મહારાજ સાથે રે વાત ચીત કરી હતી. તેમની એગ શક્તિના પ્રભાવે કેટલાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ (90) રાજા મહારાજાઓ તેમજ રાજનીતિજ્ઞ પુરૂષ આકષાતા, - તેમને સમાગમ સાધતા તેઓએ ગમાના પ્રચાર અને ચગાશ્રમ પણ ખોલાવ્યું હતું, તેઓ કજીયા કંકાસથી ત= દૂર રહેતા. વિહારની અંદર કેટલાંક સ્થળે તેમણે સંઘ થી કલહ દુર કરાવ્યો છે. અને ટંટફિસાદને તીલાંજલી - પાવી છે. તેઓશ્રીનું ભરૂચનું તથા ભાવનગરનું ચોમાસું યાદ નીકળ્યું હતું. ભરૂચમાં તેઓ સાહેબના ઉપદેશામૃનથી ત્યશ્રી સંઘે તેમના કાયમી સ્મરણાર્થે સંસ્કૃત વિષયના અરુ. સીઓને પેલા બીજા નંબરે પાસ થનારને કાયમ માટે લરશીપ આપવા નક્કી કરેલ છે. ભાવનગરના શ્રી સંઘે તેમને પ્રસન્નતાપુર્વક અને એક દીલથી આચાર્યપદ અપ કરેલ છે, આચાર્યપદ વખતે ઘણાઓએ હાજરી આપી હતી રાજ્યના મુખ્ય અધિકારી વર્ગની પણ તેમાં હાજરી તને આવતી હતી. તેઓશ્રીની પાછળ ઘણે સરસ અઠ્ઠાઈ એક કર્યો હતો. તેઓના સ્વર્ગવાસથી જૈન સમાજે એક અમૂત્ર રત્ન ગુમાવ્યું છે. તેઓ ગુણેના દરિયા હતા. અને તેમના = શેમાંથી અમુક અંશે પણ જે આપણુથી અનુકરણ થાય તે જયંતિનું સાર્થક થયું ગણાય, ત્યારબાદ સભા વિસર્જન થ હતી. બપોરના ટાઈમમાં સભાના રંગમંડપમાં પુજા ઘણું ઠે માઠ પુર્વક ભણાવવામાં આવી હતી. અને તેમાં મહારાજે 8 મજ ગરણીજી મહારાજ તેમજ ઘણું સાધમી બધુઓ તરફ બહેને એ હાજરી આપી હતી. પ્રખ્યાત ગણાતી અત્રેની આ જાની માટી ટાળીએ કાંશી જેડા અને મૃદંગ સાથે પુજા ઘર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ (91) અલ્હાદપુર્વક ભણાવી હતી. પુસ્તક તથા પતાસાની પ્રભાવના થઈ હતી. રાત્રિના ટાઈમે ભાવના કરવામાં આવી હતી. પ્રભુજીની આંગી તથા રેશની કરવામાં આવી હતી. અને શ્રી બ્રહ્મચર્યાશ્રમના વિદ્યાથીઓએ પ્રેક્ષક વર્ગને અપુર્વ આનંદ આપ્યો હતો. ઈતિ શાંતિ! શાંતિ !! શાંતિ !!! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ (92) છે 38 અ નમઃ | . શ્રી વિજ્ય કમલસૂરીશ્વર ગુરૂ નમઃ શ્રીમદ્ વિજ્યકેશર સૂરીશ્વરજી મહારાજશ્રીનો રાસ દેહરા, સિદ્ધ ગિરીશ સમરી સદા, ભારતી પ્રણમી પાય. વિજય કેશર સૂરિ તણે, રાસ રચું સુખ દાય. | 1 અ૫ મતિ છે માહુરી, પણ સદ્ ગુરૂજીને નેહ. ક્ષણે ક્ષણે મુજ સાંભરે, પ્રેરણું કરતો તેહ, 5 2 ગુણના ગુણ ગાતા થકા ગુણ આવે નિજ અંગ, લેહ મટી કંચન બને, પારસ તણે પ્રસંગ છે 3 માટે ' સંત પુરુષની, સોબત અતિ સુખકાર. સંત પુરુષ સજજન તણુ, ગુણ ગાએ નરનાર. . 4 દોષ રહીત સુદેવ છે, સુગુરૂ તે નિગ્રંથ. દુરગતિ પડતા ધારે જે, હવે સુધર્મ પંથ. 5 ત્રિકરણથી ત્રણ તત્વને, આરાધે ભવિ જેહ. સુખલાલ સુર સુખ ભોગવી, લાવે ભવને છેહ. 6 1 ઢાળ 1 લી. રાગ ચોપાઈ ( સુણે શાંતિ જીણુંદ સેભાગી. ) _ઠીયાવાડ દેશ રસાળ, જીહાં સિદ્ધગિરી તીર્થ વિશાળ, =ાલીતાણ મધ્યે પ્રખ્યાત, યાત્રા કરતાં કર્મને ઘાત. 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIII રક ર તે * 1 (93) ભાવનગર સ્ટેટ મુખ્ય શહેર બોટાદમાં બહુ દિસે લહેર. - ત્યાંથી પાલીયાદ પાંચ કેશ સર્વ કેસમાં જાણે સંતોશ. 2 વરણ વસે અઢારે જાત, નિજ નિજ કાર્ય કરે ભલીભાત. જૈન ઘર પચાસ ગણાય, જીન મંદીર ઉપાશ્રય જણાય. 3 પાઠશાળા અને નિશાળ, બાગ બગીચા વલી ઈસ્પીતાળ. વાડી તલાવ કુવા નદી જેય, ધામ વિસામણ ભગતનું હાય. 4 પ્રજા ઉપયોગી જે જે જેવે, પ્રાયે તે તે વસ્તુ હૈયે. એજસિતાબે આવ્યું તેગામ કુદરત લીલાથી બન્યું અભિરામ પ દિપે દાનાખાચર દરબાર, વસ્તિ ઉપર પુરણ પ્યાર જસદણરાજ નજીકમાં હોય, ભાતૃ ભાવે વરતે સોય દ સુશ્રાવક માધવજીભાઈજાણે લક્ષ્મીબાઈ તસપત્ની વખાણો : વિશાશ્રીમાળી જ્ઞાતિ કહાય, ઉભયના દિન આનંદે જાય છે ધામીક નૈતિકનાં ધરનાર, દંપતિ દોય કુશળ વ્યવહાર | સરખી જેડી પુન્યોદયે જડે, સુખલાલ દુ:ખ દેહગ નવિનડે 4 ઢાળ જી. (રાગ–માતા મારૂદેવીના નંદ, એ દેશી). મનના મનોરથ ફળતાજી, પુરવ પુન્યોદયથી મનના મનોરથ ફલતાજી—(ટેક). ઉપદ્રવ દુરે ટળતાંજી સંસારમાં રહેતા સુરના સુખરૂડાં મલતાજી. દેગંદક દેવની માફક, દંપતિ દેય સુજાણું . સંસારીક સુખ ભોગવતાં જે, ષટ્ પુત્રી પરમાણુ, મ૧૫ -- --- ----- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ (4) યેષ્ઠ પુત્ર ખેડીદાસ જાણે, જમ્યા ત્રીશની સાલ; સંવત ગણી તેત્રીશ પાસે, પુનમે મંગલ માલ. મ પીયર પોતાનું પાલીતાણુમાં, શુભ સુપને સુચિત્ત; ઉંચ દેહદથી ઉપ્તન્ન થાતા, ઉત્તમ જીવ બચીત્ત. મ૦ બીજા પુત્રનું નામ કેશવજી, રાખતાં રડી પેર; બીજ ઇંદુજેમ મશાલ મધ્યે, વૃદ્ધિએ લીલા લહેર. મ. = ખેડીદાશને કેશવજીભાઈ, રામ લક્ષ્મણની જેડ; નિત્ય નિશાળે નેહ ધરીને, જાતાં મનને કેડ. મ. પ. વઢવાણુકેપે આવ્યા ત્યાંથી, પાંચ ધારણ અભ્યાસ મિત્રમંડલમાં કેલિ કરતાં, સર્વ વાતમાં પાસ. મ. 6 બાળપણમાં બહુ હુશીયારી, દાખવતા ગુણ ગેહ; પુત્રના લક્ષણ પારણીયામાં, સુખલાલ જોતાં હ. મ ઢાવી 3 જી. (રાગ–ધનાશ્રી. ચારે મંગળચાર આજ મારે ત્યારે મંગળચાર–એ દેશ વિઘા નિધિ વખણાય, જગતમાં વિદ્યા નિધિ વખણાય. જસગુણ સુરનર ગાય જગતમાં, વિદ્યા નિધિ વખણાય. જ વ્યવહારિક ધામી, નૈતીકની, કેળવણું જે પાય. જ જ્ઞાનાવરણ ક્ષાપક્ષમથી, નિર્મળ નાણુ જણાય. જ જ્ઞાનીને જ્ઞાનની આશાતનાથી, ગુણીયલ જ્ઞાન હણાય. જ0 કેશવજીભાઈ એહવું સમજી, કરતા શ્રેષ્ઠ ઉપાય. જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ (95) નાનપણથી નિત્યે સંતની સેવા, સાધતા તે સુખદાય. જ૦ 6 વિનયી બની વિદ્યા વડી હાલે, વેગે લહે નિરમાય. જ૦ 7 સુખલાલ મોશાળમાં મનરંગે, યાત્રા કરવા જાય. જ૦ 8 ઢાલ 4 થી. વિમળાચળ વિમળા પ્રાણી અથવા ખુને જીગડું પ્રીતે–એ દેશીસંપ સદા ધરો નરનારી, સંપની જગમાં બલીહારી, સંપે સુખ સઘળા થાયે, સંખે દુઃખ દૂર જાયે રે, .. સંપસાચો હી હોય, આદર કરજો સહુ કેય રે. સં. 1 સંપે લક્ષ્મી તહેય વાસ, સંપથી નિત્ય રહે ઉલ્લાસ; . . એમ માધવજીભાઈ માને, પૃદયથી લક્ષ્મી પિછાનેરે. સં.૨ સુખ ભોગવતાં સંસાર, પછી પુત્ર થયા તે ચાર; હીરાચંદ ને પ્રેમચંદ ધાર, વ્રજલાલ મગનલાલ સાર રે. સં૦ 3 સંસારીક વૃક્ષના ફળ એહ, ષટું પુત્ર લહ્યા ગુણગેહ દેવ દર્શન ગુરૂ વંદન જાણ, પ્રતિદિન કરે વ્રત પચ્ચખાણ રે.સં૦૪ સામાયકને પ્રતિક્રમણ સાર, આદિ ધર્મ ક્ય ઉદાર; પર્વતિથિ ને પોષધ જેય, અઠ્ઠાઈ છ આરાધે સાયરે. સં. 5 કવચીત અઠ્ઠાઈ સોલભતું કરતાં, ધર્મવૃત્તિએ આનંદ ધરતા; પ્રત્યક્ષ ફળ ધર્મનું જાણી, આરાધે ભવિતે ગુણખાણું રે. સં૦ 6 ધર્મ સુરતરૂ ફળો ઘેર, ધર્મ કર્યાથી લીલા હેર; ધર્મ ત્યાગે નહિ નરનાર, ધમેં સુવૃદ્ધિ નિરધાર રે. સં૦ 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ (96). ઢાલ 5 મી. . (રાગ વિદભી વનમાં વલવલે–એ દેશી ). જાવું જરૂર જણાય છે, ચેતે ચેતન ચીત્ત; કાલ ન મુકે રે કઈને, ખાઈ જાએ ખચીત્ત. જાવુંસુરનર અસુર વિદ્યાધરા, શશી રવી સઘળા ઇંદ્ર; બ્રહ્મા વિષ્ણુ શંકર વળી, વાસુદેવ ચક્રિ નરીંદ્ર. જાવું તરણ તારણ તીર્થરે, પામ્યા તે નિર્વાણ; નાના મોટા પ્રાણીની, એક દિન થાએ હાણ. જાવું મરણને ભય રહે પાપીને, મુકીને જવું હેલ; વસવું જઈ ઝુંપડી વિષે, લાગે ઘણું મુશ્કેલ. જાવું ધમી જીવ મરતાં થકાં, હઈડામાં હરખાય. છાપરી છેડીને બંગલે, મળતાં ખુશી થાય. જાવું ઓગણું ઓગણપચાસમાં, અશાડ શુદિ બીજ જોય. પુન્યવંત લક્ષ્મી બાઈનું, મરણ સમાધિ હોય. જાવું ત્રણ દિવસના અંતરે, માધવજીભાઈ જેહ; પાંચમે પરલોક પામતા, સાચા રાખે નેહ. જાવું લઘુબંધવ મગનલાલ જે, ટુંક સમયમાં જાય; સુખલાલ સાંભળી સજજના, વૈરાગ્ય વાસીત થાય. જાવું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ (97) ઢાળ 6 ઠ્ઠ. : (એ તીરથ તારૂં એ તીરથ તારું—એ દેશી). વૈરાગ્ય વડે જશ મન રંગાણું, જશ મન રંગાણું સત્યપણું પિછાણ્યું રે, એ ગુણ હિતકારી, એ ગુણ હિતકારી. 15 સ્વપ્ન સમાન સંસારને જાણે, સંસારને જાણે ઉદાસીનતા ભાવ આણે રે, એ ગુણ હિતકારી. ર છે સંત સમાગમ અહોનિશ રાખે, અહોનિશ રાખે; ' દેવ દુર્લભતા દાખે રે, એ ગુણ હિતકારી. 3 છે. મરણ મા બાપનું જોયું જ્યારે, જે યું જ્યા રે, કેશવજી ભ ઈ ત્યારે રે, એ ગુણ હિતકારી. છે 4 છે સંધ્યા રંગ સમાનજ કાયા, સમાનજ કાયા; જાણું ચિત્ત ઠરાયા રે, એ ગુણ હિતકારી. એ 5 5 બાજી બધી બાજીગર જેવી, બાજીગર જેવી; પતંગ રંગ સમ લેવી રે, એ ગુણ હિતકારી. | 6 | અથીર અસત્ય અસાર એ જાણ્યું, અસાર એ જાણ્યું સાધુપણાને વખાણ્યું રે, એ ગુરુ હિતકારી. . 7 પાલીતાણાથી કેમ્પ પાછા આવી, પાં છો આ વી; દીલની વાત જણાવી રે, એ ગુણ હિતકારી. | 8 | પંન્યાસ કમાલવિજયજીવખાણ, વિજ્યજી વખાણો; વડોદરામાં તે જાણે રે, એ ગુણ હિતકારી. - 5 9 છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ (98) તસપાસ મુળજીભાઈ મેકલાવે, ભાઈ માલાવે; કેશવજી ભાઈ જાવે રે, એ ગુણ હિતકારી. અભ્યાસ ગુરૂ પાસે રહી ધારે, પાસે રહી ધારે; સુખલાલ સુગુરૂ જે તારે રે, એ ગુણ હિતકારી. | 10 છે 11 - ઢાળ 7 સી. (રાગ–વણઝારે છે. તું સાંભળ મનુમારી–એ રાગ. પંચ મહાવ્રતો હિતકારી, તરિયે તેથી નરનારી–ટેક. ત્રસ થાવર હિંસા ન કરતા, સદા સત્યપણું ઉચરતાં; અદત્તા દાનને નિવારી, તરીયા તેથી નરનારી. 1 અઢાર સહસ સીલાંગના ધારી, નવવિધ પરિગ્રહ મમતા મારી; થયા સાધુ તેની બલીહારી, તરીયા તેથી નરનારી. . 2 કેશવજી ભાઈ એવું વિચારી, પદવી મુનિની લેવા ધારી; જણાવ્યું ગુરૂને ઉપકારી, તરીયા તેથી નરનારી. . 3 જોગીદાસની પળ જે લહીએ, શેઠ કેશવલાલભાઇ કહીએ; દીક્ષા મહોત્સવ કરતા ભારી, તરીયા તેથી નરનારી. 4 ઓચ્છવમાં ત્રણ હાથી લાવ્યા, ભવિજનના મનમાં ભાવ્યાં; વિત્ત વાપરતા હિત ધારી, તરીયા તેથી નરનારી. એ 5 ઓગણપચાસ સાલ પ્રમાણે, માગશરવદી દશમી દીલ માને; સત્તર વરસે સંજમ ધારી, તરીયા તેથી નર નારી. તે 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ કેશરવિજયજી નામ કેતાં, વડી દીક્ષા પણ તિહાં દેતા; મહા સુદી બીજે મનહારી, તરીયા તેથી નર નારી. . 7 : કેશવજીભાઈ થયા હવે ત્યાગી, લગ્ની ગુરૂ સંઘાત લાગી; સુખલાલ ભણ્યાથી વધે હુંશીયારી, તરીયા તેથી નરનારી. . 8 : ઢાળ 8 મી. (રઘુપતિ રામ રૂદયમાં રહેજો રે–એ દેશી). સમ્યગ નાણુપદને નિત્ય નમીએ રે, ભવોભવમાં જીમ નવિ ભમીએ રે, સમ્યમ્ નાણને નિત્ય નમીએ. ભણે ભણતર ભવિ સહુ ભાવે રે, જ્ઞાન મુખ્ય તે ગુણ કહાવે રે, આતમ રિદ્ધિ સિદ્ધિ સુખ પાવે રે, સમ્યગ નાણુપદને નિત્યની 1 આંખ છતાં અંધા નવિભાળે રે, તત્ત્વ ગુરૂ વિના નવી નિહાળે રે, તમતિમીર પડલ ગુરૂ ટાળે રે, સમ્યનાણપદને નિત્ય નમીએરે. 2 ગુરૂ દિવે દિવાકર કહીએ રે, ગુરૂ માત પિતા સબ લહીએ રે; ગુરૂ સેવા નિરંતર વહીએ રે, સભ્ય નાણપદને નિત્ય નમીએ. 3 ગુરૂ કિયા કેશરવિજયને થાતી રે, વિદ્યા વૃદ્ધિ થઈ ઘણી ખ્યાતીરે, જડતા જડ દ્દરે જાતી રે, સમ્યગ નાણપદને નિત્ય નમીએ રે. 4 વિચરી ગુરૂ સાથે સુરત આવે રે, પ્રકરણદિક અભ્યાસ પાવે રે; વ્યાકરણકાવ્ય ન્યાય પણ થાવેર, સમ્યગ્વાણપદને નિત્યનમીયેરે. પ LI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ (100) સૂત્રસિદ્ધાંતમાં પ્રવિણ જાણા રે, વ્યાખ્યાન પદ્ધતિ રૂડી વખL મધુરતા વિષય સ્કુરતા માનો, સમ્યનાણુપદને નિત્ય નમીએ સાંભળી શ્રોતા વ્યાખ્યાન વાણી રે, શિશ ધુણાવે ભવિજન પ્રાપ્ત અમૃતપાન કરે એમ જાણી રે, સમ્યગનાણાપદને નિત્યનમીએ. શાંત દાંત ગંભીર ગુણ કારીરે, અનેક સ્થળે વિચરે ઉપકારી, સુખલાલ સદાહો જયકારીરે સભ્યગના પદનિ નિત્ય નમીએ. ઢાલ 9 મી. (રાગ-વીર કહે ગૌતમ સુણે, પાંચમા આરાના ભાવ)સુગુરૂવાણી નિત્ય પીજીએ, કીજીએ સુજસ કમાણી રે; અનુભવરસે આતમ ભોંજીએ, મળે શિવસુખ ભવિ પ્રાણી રે. સુ સત્ય શેધક થાવું સદા, અસત્યને નહિ અવકાશ રે; ગુણ ગ્રા હી નિત્ય ન્યાયથી, રૂપર પાલણ પાસ રે. સુત્ર સબત સંત ની આ દરે, સંસાર છેદન હાય રે; આત્મિક વસ્તુને એલખે, ત્યાગે પુણલીક જાય . સુત્ર સર્વ જીવને સુખ આપજે, સુખી થાવાનો ઉપાય રે; સત્યપ્રિય અ૯૫ બેલના, જગમાં જશ ગવાય રે. સુત્ર બી તા 2 હે વું પા પ થી, અભિમાન ઈર્ષ્યા ટાળ રે; નીંદા કરવી ને પારકી, સવિજીવ મિત્ર સંભાળશે. સુત્ર સુખ મળતાં છલકાવું ના, દુ:ખમાં નહિ દિલગીર રે; તન ધન એવન આદિ સહુ, ગણજે તેને અસ્થિર રે. સુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ (11) મારૂં મારૂં મ મ ક રે, મારું દુઃખનું મુળરે, કૃપણ તા ન વિ કી જીએ, પરદ્રોહ મેટું ફૂલરે. સુત્ર ? બંધ સમયચિત્ત ચેતજે, ઉદએ સંતાપ ન આણ રે, સુખલાલ સુમતિ સેવતાં, થાવે કર્મની હાણ રે. સુ૮ ઢાળ 10 મી. (રાગ–મોહન વાજાં વાગીયાં) આજ આનંદને રંગ રેલિઓ, આજ હૈડામાં હર્ષ ન માય; મુનિરાજ આવીયા કલ્યાણકારી કેશરવિજયજી કહયા; સવિજીવને સુખદાય, મુનિરાજ આવીયા. અમૃતધારા ઉપદેશ આપતા, દેશના જેની દુ:ખ હરનાર. મુ. સુભવિક ચાતક મેહ સમે વડે, બહુ બધ લહેનરનાર. મુ. 2 અન્યાયવડે ઉપાર્જન લક્ષ્મી કરી, સાથે ન આવે એક બદામ. મુ. ખાલી હાથે જવું પડે ખેલકમાં, મુકને રિદ્ધિસિદ્ધિ તમામ. મુ. 3 બાળ યુવા વૃદ્ધાવસ્થા ત્રણે, તેને કરજે તું પુરણવિચાર. મુ. મજે અનુભવચિંતામણી સમો, આવિબાજીહાથે નવિહાર મુ૪ જીવનદોરી જોખમમાં ન નાંખતા, શોધી લેજે તું સાચી વાટ. મુત્ર સાધુને સમાગમ સદા રાખતાં, ટળશે તન મનને ઉચાટ મુ. 5 ધર્મ દયામય નિત્ય દાખીયે, પુરે પ્રયત્ન તેમાં રાખ; મુ. ઉભય લેકમાં આનંદ સંપજે, જેથી અંતિમ સાચુ સુખચાખ.મુ 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ (12) કદાગ્રહને કાઢી મુકજે, સ્વછંદા ચારીપણાંનો ત્યાગ હાનિકારક વેપાર ન કીજીએ, સદાહ જપે મહા ભાગ્ય છે ખાટા નેહથી બંધાવું નહિ, ભૂમિ શેખી વાવવું બીજ. સંચાંગ અનુકુલ સવ આવતાં, સુખલાલ મળશે ઉત્તમ - ( સુનિરાજ આવીયા ઢાલ 13 મી. (નદીના વીરા ગણધર આવ્યા છે ચાલે વાંદવા –એ દેશી 2સુગુણ આજદિવસ સફળ ગણુ, સુગુગી પધાર્યા મુનિમહાશ= ભવિજન પ્યારા ગુરૂજી આવ્યા છે ચાલે વાંદવા. સુગુણ કમળવિજયજી પંન્યાસ છે, સુગુણિ શ્રાવકના શિરતાજ રે. ભ૦ 1 સુગુણી તસ શિષ્ય કેશરવિજયગણી, સુગુણ કરતાં ઉગ્ર વિહાર રે. ભ૦ સુગુણી વ્યાખ્યાન વાંચે વડા હાલથી, સુગુણ સાંભળતાં નરનાર રે. ભ૦ મે 2 સુગુણી આફત આવે એલંગવી, હૈયાથી હીંમત ન હાર રે. ભ૦ સુગુણુ વરજે તું વિષય વાસના; સુગુણી મુછનો કરો પરિહાર રે. ભ૦ : 3 સુગુણી અહંવૃત્તિ નવિ આદરે, સુગુણ ન બેલે અવરણ વાદ રે; ભ૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ -- -- - - -- ભ૦ 5 4 '. - '..' ભ૦ ભ૦ પ . ભ૦ (103) સુગુણ ભાવના ભલી પેરે ભાવવી, સુગુ છોડવા મન ઉન્માદ રે. સુગુણી તારૂં ન છે કેઈ વિશ્વમાં, સુગુણ ચિત્ત વિચારીને જોય રે; સુગુણી અધ્યાત્મ આનંદ ભાગ, સુગુણી સુખ સંપૂર્ણ જેથી હાય રે. સુગુણ દિન થઈ નથી કરવી માગણી, સુગુણી પ્રાર્થના કરવી ન ભંગ રે; સુગુણ આત્માની શક્તિ અકથ્ય છે, સુગુણ જાણે જે લાગ્યો જેને રંગ રે. સુગુણી કમળ કાદવમાં નીપજે, સુગુણી પાણીથી પંકજ દૂર રે; સુગુણ સમકિતિ સંસારમાં રહે, સુગુણ લેપ ન લાગે જરૂર રે. સુગુણી એ આદિઅનેક વચનામૃત, સુગુણ કહેતાં ન આવે પાર રે; સુગુણી સાંભળી જેણે ગુરૂની દેશના, સુગુણી સુખલાલ શાંતિ અપાર રે. ભવિજન પ્યારા ગુરૂજી. ભ૦ 6 . ભ૦ ભ૦ 7 ભ૦ આ૦ 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ (108) ઢાલ 12 મી. (સું ચંદાજી પરમાતમ પાસે જા –એ દેશી.) સુણ સાહેલી મનહર ઓચ્છવ થાએ જેવા ચાલા; શુદ્ધ દેવગુરૂ ધર્મ હૃદયમાં રાખી સઘળે મા. . ટેકદોષ અઢાર રહિત હવે દેવા, ભાવે કરીએ તેની સેવા, મળે શિવપુરીના વેગે મેવા, સુણ સાહેલી માહે૨. એક ગુરૂ નિગ્રંથને નમીએ નિચે, કંચન કામિની ત્યાગી ચિત્તક પંચ મહાવ્રતો પાળે પ્રીતે, સુગુ સાહેલી મનહર. એe અહિંસા પરમ ધર્મ કહી એ, સુરણ સમ કસીને લહીએ; તો કમ રૂપી કાષ્ટ દહીએ, સુગુ સાહેલી મનોહર. એ. ઘણાં સ્થળે વિચરી ગુરાયા, જામનગરમાંથી સંઘ કઢાયા; સિદ્ધગિરિ ગિરનાર મન ભાયા, સુગુ સાહેલી મનોહર. એ. ફરતા સુરત શહેરમાં આવ્યા, સંઘ મળી હર્ષથી વધાવ્યા; ભગવતિ સૂત્ર તિહાં વંચાવ્યા, સુગ સાહેલી મનોહર. એ. પંન્યાસજી કમળવિજયજી ધારે, ગદ્દહન કરાવવા વિચારે; વૈશાક શુદિ એકાદશી ત્યારે, સુગુ સાહેલી મનોહર. એ સંવત ગણી ત્રેસઠ ધારે, કાર્તિકવદિ છઠ્ઠ દિવસ સારે; થયે ગણિપદવી મહેચ્છવ પ્યારે, સુણ સાહેલી મનહર. એ એ પ્રસંગે અઠ્ઠાઇઓચછવ થાએ, સ્વામીવછલ પણ સેહાએ; શ્રીફલ ના પ્રભાવના કરીએ, સુણ સાહેલી મનોહર. એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ (10) શાસન શોભા સારી થાતાં, ગુરૂ ત્યાંથી મુંબઈતરફ જાતાં, સુખલાલ ગુરૂ ગુરુ નિત્ય ગાતાં, સુણ સાહેલી મનહર. ઓ. 9 * ઢાળ 13 મી. (ગિરીવર દરિસણ વિરલા પાવે–એ દેશી). વ્હાલથી વિહાર કરે મુનિરાયા, સાથે તે સાધુ કહ્યા સુખદાયા; વ્હાલથી વિહાર કરે મુનિરાયા. | ટેક | નિર્ચથી મુનિ અણગાર કહીએ, પંચાચાર પ્રેમે પાળે પળાયા. હા. વિ. 1 પંચ સમિતિ ત્રણ ગુપ્ત આરાધે, તપ તપતાં તે તરે ને તરાયા હા. વિ. પંન્યાસ કમળવિજ્યજી સાથે, કેશરવિય તે ગણિ ગણાયા. હા. શિષ્ય પ્રશિષ્યો સાથે ફરતા, બહુ સ્થળે સ્થળે બંધ કરતા. વ્હા. વિ. નવસારી કાલીયાવાડી બીલીમેરા, વલસાડ, દેહગામ ધરાયા. હા. વિ. 5 પાલગઢ થઈ અગાશી આવ્યા, ઝવેરી કચ્છી લોક ભક્તિ ભરાયા. હા. વિ. પુજા ભણાવી આંગી રચાવી ભારે, સ્વામીવચ્છલ કરતા સુખદાયા. હા. વિ. 7 نی P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ છે (106) ત્યાંથી માહિમ મુનિરાજ પધાર્યા, ઉપરોક્ત કાર્યો અહિ કરાવ્યા. વ્હા સહસ અધિક સહસ્થા આવી, વંદન કરી ગુરૂના પ્રમે પાયા. હું મુંબઈ પધારવા વિનંતી કરતા, કરી એછવ ગુરૂના ગુણગાયા. હા. દાદર થઇ ભાયખાલામાં રહીને, મહા શુદિ એકમે મુંબઈ આવ્યા હા. સ થે સામૈયું નેહથી કીધું, ગેડીજીના ઉપાશ્રયે પધરાયા. કચ્છી ભાઈઓની માંગણી માની, કેશરવિજય ગણિ હુકમ ફરમાયા. ન્હા. કચ્છી દશાની વાડીમાં જ, ધાર્મિક બાધ દેવા હિત દાયા. હા. વિરાગ તાત્વીક દેશના સુગ્રી, કચ્છી કેમ હૃદયે હરખાયા. હા. વિ. વ્યાખ્યાનહાલ વિશાળ હતો પણ, સાંકડા પર્વના દહાડા ગણાયા. એ ચોમાસું આનંદે વિતાવ્યું, લબ્ધી અઠ્ઠાવીશ તપ અદરાયા. હા. વિ. 17 છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ (107) ઉપધાન પણ આનંદે કરાવે, એકશન શેલ મો સમુદાય. હા. વિ. 18 ઓગણચોસઠ માગશર શુદિપંચમીએ, બડે વરઘોડે માળનો ચઢાયા. હા. વિ. 19 શુદિ સપ્તમીએ મંગળમાળા, સુખલાલ પેરીને સે હરખાયા. હા. વિ. 20 ઢાળ 14 મી. સિદ્ધાચલ શિખરે દિવરે. (ક્ષત્રિકલંક–એ દેશી સજ્જન સહુ હળીમળી આવો રે, અનુપમ ઓચ્છ મિત્રમંડલ તેડી લાવરે, અનુપમ ઓચ્છવ જેવાને અલબેલી મુંબઈ શહેર રે, અનુ. ત્યાં લહીએ લીલા લહેર રે. વિજયકેશરગણિ જાણું રે. અનુ. લહેપંન્યાસપદવી વખાણું રે અ. મળી સંઘ સકળ સમુદાયેરે, અનુ દેતા પદવી ગુણગાએરે. અ. 2 બાબુ રતનલાલ ચુનિલાલ રે, અકરે શ્રીફલ પ્રભાવના વ્હાલરે અ. કારસી રૂડી થાય છે, અ. અઠ્ઠાઈઓચ્છવ અદરાય. અનુ. 3 સમવસરણ રચના રંગે રે, અ. શાંતિસ્નાત્ર ભણાવે ઉમંગેરે. અ. એવીરીતે વિત્તવારતા રે, અ૦ ગુરૂભક્તિ હેડે ધરતાં રે. અ. 4 જેતા મનરાજી થાયરે, અનુ. પાતિકપંક દ્વરે જાય રે. અનુ. શાસનેત્તિ સારી થાવે રે, અનુ. જૈન જૈનેતર ગુણ ગાવેરે. અ.૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ (108) ગણિવિજય કેશર પંન્યાસરે,અકરે એગ અતિ અભ્યાસ રે. શાંત વૈરાગી વલી જ્ઞાનીરે, અ૦ નમ્ર સરલતાને મહાધ્યાનીરે. શ્રાવક સુખી કેમ થાય રે, અનુ. વલી કેળવણી જેમ પાય રે. - કરતા તેવા ઉપાય રે, અ હિતકર ઘણું ગ્રંથ રચાય છે. અ_ અનુકમે કરતા વિહાર રે, અ) જૈન કેમ ઉદય કરનાર રે. અત્રે વિજય કમળસૂરિ ગુરૂ રાયરે અ સાલ ચુમોતેર દુ:ખદાયારે બારડોલી મુકામે કહીએ રે, અ. નિરવાણ ગુરૂજીનું લહીએ૨ તેમની ઈચ્છા પરમાણેરે, અ. નોંધ પોથીમાં લખ્યું તે ટાણે. પંન્યાસ કેશરવિજયજી ગણિવરને રે, અદેજે સૂરિપદ સુખકરઅમદાવાદના નગરશેઠ જેહરે,અ.વિમલભાઈ મયાભાઈ તેહરે. તેમને ભલામણ કીધી રે, અ૦ શિખ ગુરૂની હેડે લીધીરે. અs રોગ્યને વેગ પદવી દેતા રે અ. સુખલાલ વહેસુખ વહેતાં અ૦ ઢાલ ૧પ મી. - (ચાલો સખી સિદ્ધાચલ જઈએ—એ દેશી). ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ, ભવસાગર સેજે તરીએ . શિવરમણનું સુખ વરીએ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. અરિહંત સિદ્ધદેવવાણું, ત્રીજે પદે આચારજ જાણું વાચક સાધુ ગુરૂ ત્રણું માનું ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. પંન્યાસ કેશરવિજયજીવ્યારા, પ્રામાનું ગ્રામ વિહાર સારા; ભાવનગરમાં તે પધાર્યા, ધ્યાન પરમેષ્ટીનું નિત્ય ધરીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ (100) કીધું તિહાં ચાતુર્માસ, વિવિધ રીતે કીધો વિકાસ, સંઘ સકલ મન ઉલ્લાસ, ધ્યાન પરમેષ્ઠિનું નિત્ય ધરીએ. 4. આગ્રહ કરે સૂરિપદ દેવા, ગુરૂજી ન ઈચ્છે તે લેવા બલીહારી જે ગુરૂ એવા, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 5 વિનંતી સંઘ બહુ કરતા, મન ગુરૂ જાણી રંગ ધરતા; અપૂરવ ઓચ્છવ આદરતા, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 6 શેઠ રાણપુર વાસી આવે, વાડીલાલ પરશેતમ ભાવે; એ અવસર તિહાં જણાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 7 જલ જાત્રાનો વરઘોડો જે, ભણાવો શાંતિ સ્નાત્ર તે, નકારશી કરે મુજ ખર્ચ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. ઝવેરી નગીનભાઈએ કીધી, શ્રીફળ પ્રભાવના સિદ્ધિ બાકીની સહાય સંઘ દીધી, ધ્યાન પરમેષિનું નિત્ય ધરીએ. 9 કારતક શુદિ પુનમ કહીએ, ઓચ્છવની શરૂઆત લહીએ; ' વદ છઠે પદવી દઈએ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 10 પ્રતિદિન પૂજાએ ભણાવે, આંગી રચી ભાવના ભાવે; . ક્ષત્રુજયની રચના થાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 11 નવકાર ગણનાર નરનારી, સ્થાનકવાસી તપગચ્છ ધારી; જમ્યા દિગંબર વિચારી, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 12 કેશરવિજય પંન્યાસ થયા, સૂરિ સંઘે કીધી ભક્તિ પુરી; ; કઈ રીતે નહિ અધુરી, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ (110) * મહોપાધ્યાય પદવી સારી, દેવ વિ જ ય જીને નિ 2 ધારી; પ્રવર્તકે લાભવિજય ધારી, ધ્યાન પરમેષ્ઠિનું નિત્ય ધરીએ. 1= વડી દિક્ષા બે તીડાં થાવે, બીજા વૃતો ઘણું ઉચ્ચરાવે; સુખલાલ એછવહાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 15 ઢાલ 16 મી. (તીથની આશાતના નવી કરીએ—એ દેશી ) આગમ સ્વપરને હોવે ઉપકારી, હાંરે ઉપકારી રે ઉપકારી હાર નિત્ય નમન કરે નરનારી, હાંરે જેને પૂર્ણ આધાર આ૦ સર્વ પ્રકારે આશાતના તેની ટાળે,હરે ગુરૂમુખસિદ્ધાંત નિહાળે હાંરે હાલમાં પીસ્તાલીશ સંભારે, હાંરે જગમાં જયકાર. આ મૂળનિયુક્તિ ટીકાચુરણી ભાષ્ય જેહ, હાંરે રાસચરિત્ર તે ગુણગેહ હાંરે આદિ અનેક ગ્રંથ છે એહ, હાંરે બહુ બધ દેનાર. આ૦ પુસ્તકો પૂર્વાચાર્યો જે રચીયા, હાંરે તે તે ભવિજનને ઉપકરીય હાંરે વાંચી વંચાવી બહુજન તરીયા, હાંરે શિક્ષા જે હિતકાર. આ વિજયકેશર સૂરિશ્વરે પ્રગટ કીધાં, હાંરે તે તે સઘળા અમે લીક હાંરે વર્તમાનકાળે પ્રસિધ્યા, હાંરે સરળ ભાષી હોય. આ૦ રોગશાસ્ત્રભાષાંતર પેલું જાણે, હાંરે મલયાસુંદરી ચરિત્ર વખાણે હાંરે ઉભય આવૃતિ ચાર પિછાણે, હાંરે પ્રિયતા તેની જય. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ (111) મહાવીર તત્વ પ્રકાશ સંસ્કૃત કહીએ, હાંરે ભાષાંતર તેનું વહીએ, હાંરે સુદર્શના ભાષાંતર કહીએ, હાંરે ધ્યાનદીપિકા જાણ આ૦૭ સભ્ય દર્શનને ગૃહસ્થ ધર્મ, હાંરે નિતિમય જીવને ટાળે કર્મ, હારે આત્મવિકાશે મલે શિવશ, હોરે આત્મવિશુદ્ધિ વખાણ. 8 નિતિ વચનામૃત શાંતિ માર્ગ સારો, હરે આનંદ પ્રભુ મહાવીર છે. લાગે પ્યારો; હારે પ્રભુના પંથને વિચારે, હાંરે આત્મજ્ઞાન પ્રવેશ આ૦ 9 ધર્મોપદેશ તત્વજ્ઞાન ઉંચુ જેહ, હાંરે ૩ઝકારના પંથે એહ; હાંરે દશવૈકાલિક ભાષાંતર તેહ, હાંરે જેના ગુણ અશેષ. આ૦૧૦: પ્રબંધચિંતામણિનું ભાષાંતરભાવે,હાંરે એમ વીશપ્રગટ થઈ જાવે; હાંરે બાકી છપાવ્યા વિના કહાવે,હાંરે મંગળમયસુખલાલ.આ.૧૧ ઢાળ 17 મી. (રાગ મેરે મૌલા બુલાલે મદીને મુઝે). વિચરે મુનિવર શીત ઉનાળે, ચાતુર્માસ એક સ્થળ માંહિગાળે. 1 શેષકાળે માસ કલ્પ કરવાનો આગાર છે. ચાતુર્માસ કર્યા પછી ફેરબદલી નિરધાર છે. એવા ઉત્તમ આચારો મુનિ પાળે, વિચરે મુનિવરાશીત ઉનાળે. 2 યતિ ધર્મ આરાધતા, દશ પરીસહ બાવીસ સહે; બાહ્ય અત્યંતર તપથી નિજ કાયાને દહે. કર્મ ઈંધણને એહ નિત્ય બાળે, વિચરે મુનિવર શીત ઉનાળે. 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ (112) - દયા રાખે વિસવસા, પાય અણુવાણે ચલે; આવે જે ઉપસ તે પણ ધમેથી જે નવી હલે; પૂર્વકૃત કિધેલા પાપ ટાલે, વિચરે મુનિવર શીત .ઉનાળે. - વિજયકેશર સૂરિજીએ, ચાતુર્માસ જે કયાં; ' કમલવિજય સૂરીશ્વર ગુરૂજી, સાથે શિષ્ય પરિવયો ત્રણ ચેમાંમાસા સુરત શહેર ગામે, વિચરે મુનિવરાશીત ઉનાળે. - ચાર ચાતુર્માસ પાલીતાણામાં પરમાણુતાં, દેહગામે ત્રણ કીધા, જામનગર બે જાણતાં. બબે પેથાપુર રાજનગર નિહાળે, વિચરે મુનિવર શીત ઉનાળે. : વાંકાનેરમાં બે ચમાશા, બાકી અકકેકા કહવા; . મુંબઈ વળી મેરબીમાં, પુના કપડવંજ લહયા ઉંઝા માણસા કપડવંજ ભાળે, વિચરે મુનિવર શીત ઉનાળે. રાજકેટ ધોરાજી ને વલી ગોધાવીને પાદરા; ભરૂચ વલસાડ રાણપુરમાં વડાલી માંડલખરા. ભાવનગરમાં મંગલમાલે વિચરે મુનિવર શીત ઉનાળે. વિસનગરે વિજાપુરે બીકાનેરે ધારીએ; ચેમાસાઅડત્રીશ એમ કીધાં તે વિચારીએ; સુખલાલ ધ્યાનમાં રહે ગુરૂ ત્રણકાળે વિચરે મુનિવર શીતઉનાળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ (113) ઢાલ 18 મી. (રાગ–ભવીજન સેવીયે એ.) સુખ સિંધુ ઉર ઉછળતો એ, આવે આનંદ તરંગ, ગુરૂ ગુણ ગા ઈ યે એ, ધન્ય દિવસ ધન્ય આ ઘડીયે; રા સ 2 ઉછરંગ, ગુરૂ ગુરુ ગાઇયે એ. - 1 - રત્નમણું સમ દીપતા એ, મણિવિજયદાદા જાણ. ગુરુ રાજનગરમાં રંગ થી એ, કીધાં તે શિષ્યવખાણું. ગુ 2 . બુ કે રા ય જી નામના એ, ઢંઢક સાધુ જેહ, ગુ. શિષ્ય મુલચંદજી સાથમાં એ, આવ્યા અમદાવાદ એહ.ગુ૩ . સંવત ઓગણેશ બારમાં એ, બુદ્ધિવિજયજી નામ; ગુ | મુક્તિવિજય તસ શિષ્ય કર્યા એ, સારે વાંછિત કામ. ગુ. 4 મુક્તિવિજયજી ગણી તણું એ, શિષ્ય શોભીતા સાર; ગુ. કમલવિજયજી સૂરિ કહ્યા એ, તસ શિષ્ય દશ વિચાર, ગુ૫ ભાવવિજય હેતવિજયજી એ, કેશરવિજય ગુણગેહ; ગુ., બી. રામવિજય વિનયવિજયજી એ, દેવ વિ જયજી જેહ. ગુ. 6 મેહનવિજયજી સાતમા એ, જ્ઞાનવિજયજી ગણાય. ગુ નવમા નિયવિજય લડે એ મેતિવિજયજી ભણ્ય. ગુરુ 7 હવે પ્રેમે પ્રશિષ્ય કહું એ, સાંભળજે હિત કા ; ગુ. વિજ્યકેશરસૂરિજી તણે એ, પુનીત જે પરિવાર. ગુ૮ પ્રવર્તક લાભવિજય લહે એ, દર્શનવિજયજી હાય; ગુ ." - " _ પંન્યાસ ન્યાયવિજયે અને એ, હે તવિજયજી જોય. ગુ . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ (114 ); વીરવિજયજી વખાણીએ એ, ચંદ્રવિજયજી સહાય; ગુરુ ધ્યાનવિજયજી જાણીએ એ, એ સાતે શિષ્ય થાય. 0 પ્રવર્તક લાભવિતણું એ, પ્રેમવિજયજી પંન્યાસ; ગુરુ, તસ શિષ્ય દાનવિજય ગણે એ, ન્યાયના મૃગેંદ્ર ખાસ. ગુ ચંદ્રના પ્રભાવવિજય કહો એ, એમ ઉત્તરોત્તર સાર; ગુરુ વિજયકેશરસૂરિજી તણે એ, એ દાગે પરિવાર. ગુરુ Wવીર વિનયવિજય તણા એ, ચારિત્રવિજયજી જાણ; ગુરુ મિત્રવિજ્યજી માનીએ એ, એ બે શિષ્ય વખાણું. ગુરુ ચારિત્રના શિષ્ય જાણુતા એ, દશનવિજયજી હાય; ગુરુ જ્ઞાનવિજય ન્યાયવિજયજી એ, એ ત્રિપુટી જે ય. ગુરુ મહોપાધ્યાય દેવવિજ્યજીનાએ, કરૂણુવિજયજી હોય; ગુરુ તપસ્વી તરૂણવિજ્યજી ભણ્યા, મનહરવિજયજી જય. ગુરુ, નિપુણવિજ્યજી મંગળ કરૂએ, શિષ્ય કહ્યા એ ચાર, ગુરુ, તપસ્વી તરૂણુવિજ્ય તણાએ, હર્ષવિજ્ય જય કા 2. ગુરુ વિજય મેહનસૂરિ તણુએ, પદમ વિ જ ય ધાર; ગુરુ પ્રતાપવિજયપ્રિતિવિજ્યજીએ, હર્ષવિજયજી, વિચારગુરુ પાઠક પ્રતાપવિજય તણુએ, ઉદય અને ધર્મ કહાયગુ ધર્મના યશેવિય થયા એ, મિતિના સુભદ્રાદિ થાય. ગુરુ ઉદયના, શાંતિ. જાણીએ એ, મોહનસૂરિ એ પરિવાર, ગુરુ હવે પંન્યાસતિવિજયના એ, સુમતિવિજયજી સાર, ગુ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ (115) તિર્થ વિજયજી ધારીએ એ, તસ શિષ્ય ક્ષમાવિજયજાણુગુ. એ આદિ અર્ધશત મુનિવરાએ, કમલસૂરિના વખાણ ગુ૦ 20 સંવત ઓગણી અઠાશીએ એ, ચઈતરે ચડતે રંગ; ગુરુ બગડીયા બો ટા દ કરે એ, ઝીંઝુવાડામાં ઉમંગ. ગુ. 21 વિજ્યકમળસૂરિ સ્થાપિતા.એ, ઓગણએસઠની સાલ; ગુo. : જૈનધર્મોત્તેજક શાળામાં એ, ભણવે મંગળ, માલ. ગુ. 22 પચીસ વર્ષથી પાઠશાળામાં એક મુખ્ય અધ્યાપક હોય; ગુo , આસીસ્ટંટ દલસુખ દેવશીએ, વિદ્યાથી સવાસો જોય. ગુ. 23, શતઘર વિશા દશા તણું એ, કલ્યાણકારી સંઘ જાણ; ગુ શાંતિજીન મંદિરથી શીતલતાએ,આરાધે ધર્મ વખાણ ગુ. ૨૪વિજય કેશરસૂરિજી તણે એ, રાસ રચ્યો આ સુખદાય; ગુરુ સુખલાલ રવજીએ સ્નેહથી એ, પ્રણમી શારદા માંય. ગુ. 25 1 . ઢાલ 19 મી. છે. :- ( રાગ–ઝેર ગયા વલી વેર ગયા ) , ગુરૂ પરંપરા ગુણ ગાતા, હૈડે હોયે, હર્ષ અપાર, પુનિત પુરૂષ પગલે અનુસરતા, પામીજે, ભવસાયર પારકા વિજય કમલસૂરીશ્વરજી ને, એ ભાખ્યા મુનિનો પરિવાર, હવે સાધ્વીજી તણે કહીએ, તે સુણ સહુ નરને નાર ગુણીયલ ગુલાબશ્રીજીને વલી, દેવશ્રીજી ગુણશ્રીજી ધાર, હરખશ્રીજી ને વિજકારશ્રીજી, એ પાંચે છે. પરિવાર = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ (16) ગુલાબશ્રીજી ના પ્રવર્તક, આણંદજી મુખ્ય વિચાર, કમલશ્રી દર્શન મુક્તિ શ્રી, ચારિત્ર, પ્રતાપશ્રીજી ધાર. રંજન, અમુલખ,કંચનશ્રીજી, હમ્પ, કાંતિ, વલભશ્રી હોય, દાનશ્રીજી ઠાણુતેર કહીએ, લાવણ્ય ઈશ્વરશ્રીજી જાય; દર્શન,લલીત, અજીતશ્રીજીને, અમૃત,નિર્મળ, જયંતિ સોય, . એ આઠે ઠાણ નિત્ય નમિએ, જંબુ મેહનશ્રીજી હેય. - જયંતિ, વિમલ, રંજનશ્રીજી, એ ઠાણું પાંચે પરમાણું, રતનશ્રીજી, મુકિતશ્રીજી વલી, લલીત,મહેંદ્રશ્રી ચારેવખાણું અને૫,મનોહર, મતિશ્રીજીને, ચંદ્રશ્રીજી, વિદ્યાશ્રીજી જાણું પ્રિયંકર,મુકિત,વિમલશ્રીજીને, અંજન ઠાણું છ નિમણે રમણીકશ્રીજી હંશશ્રીજીને, વિદ્યાશ્રી, ચંદનથીજી જણાય, રેવત, પ્રધાન, પ્રસન્ન, નંદન, ઉત્તમ, મણીશ્રીજી ભર્ણાયક પુષ્પ, મનહર, ચંપકશ્રીજી, સુભદ્રા, હિંમતથીજી ગણાય, ઝવેર, જયશ્રી, નિતિશ્રીને, દાન, દયાશ્રીજી તે મનાય. હવે પરિવાર દેવશ્રીજીને, મણશ્રીજી, ચંપાશ્રીજી ધાર, પ્રમદ, મનહરશ્રીજી પ્યાર, મંગલ, કંચનશ્રીજી ઉદાર; અશેક, સેભાગ્ય, ચંદન શ્રીજી, વલભ, વિમલશ્રીજી વિચાર, જ્ઞાન, વિવેક, નેમશ્રીજી કહીએ, ભક્તિ, અમૃતશ્રીજી સાર. 6 લ્યાણુ, માણેકશ્રીજી કહીએ, હવે ગુણથીજી પરિવાર, દેવ,ચંદન, પ્રધાન મુકિતને, મણી, સભાગ્ય,રમણીક ધાર; હીરા, અમૃત, હેત હરકેર, હરખ, ઉત્તમ, વલભથી સાર, પ્રભાશ્રીજી, સુબોધશ્રીજી તે, માણેક, ચંદનથી જયકાર. 9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ (117) હરખશ્રીજીના ઠાણ પાંચે, કમલ, મણી, કેશરથી સેય, કાંતિ, અમૃતથીજી જાણે, હવે વિજકેરશ્રીજીનો ય; દર્શન, લાભ, દિવ્યશ્રીજીને, ચારિત્ર, મહેંદ્રશ્રીજી :કોય, સુખલાલ એઆદિ ગુરણના, ઠાણું દોઢસો લગભગ હોય. 8 ઢાળ 20 મી, કલશ, (રાગ, ગાયો ગાયો રે શંખેશ્વર સાહેબ ગાય.) આવ્યા આવ્યા રે આનંદ વધામણું આવ્યા એ ટેક છે વિજય કમળ સૂરિરાજ ગુરૂના, શિષ્ય થયા જે ચાવા, વિજય કેશર સૂરીશ્વર રાયા, સકલ સંઘ મન ભાવ્યારે આ૧ લઘુ વયમાં લીધો સંજમ જેને, આતમનું શ્રેય થાવા, જ્ઞાની ધ્યાની સુ પુરૂષ બનીને, અમર પુરી સધાવ્યારે આ૦ 2 તસ લઘુ બાંધવ ગુરૂ ભાઈજે, પાઠક પદે સેહાવ્યા, વિજય દેવની હવે આણવરતે, વડીલે તે ફરમાવ્યારે આ૦ 3 સાધુ સાધવી શ્રાવક શ્રાવીકા, ચઉ વિહ સંઘ ઠરાવ્યા ગચ્છ કેમિક ભેદ દૂર કરીને, નીજ પર હિત ધરાવ્યારે આ.૪ સાશન ઉન્નતિ સારી કરતા, યશ પડતું વજાવ્યા, અરિહંત દેવની આણ પ્રમાણે, ચાલે તે સંઘ કઢાવ્યારે આ૦ 5 ઉત્તમજન અનુસાર વિચરતા, ઉભય લોક સુખ પાયા કુમતિ કદાગ્રહ કુસંપને કાઢી, ઉજવળ જીવન વ્યાયારે આ૦ 6 સુદેવ ગુરૂ ધર્મ હૈડે રાખી, નિતિના કાર્યો કરાયા; ઈહ પરલોક સુધરશે એથી, સુખલાલ ગુરુગુણ ગાયારે આ.૭ Ti ' ''' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ (118) ઢાળ 21 મી. - રાગ ગીતિ–( લચપચતા નવ લાડુ એ દેશી ). જીર્તવિજયજીને રાસ, પ્રથમ રચીયે અ૫મતી મ્હારી શ્રી ઉમેદ ખાંતિને રાસ, દ્વિતિય રચાય છે આનંદકારી, વિજય કેશર સૂરિજીને, ત્રીજે રચીયે .રાસ જયકારી, કાંતિલાલ દેવચંદ કેરી, સુખલાલને હાયલખવામાં સારીસરપ્રય પુષ્પ માળા, સિદ્ય મંગાવે વાંચો નરનારી, સંગીત સરીતા સોહે, સુખલાલ દેવગુરૂને દિલ ધારી, ઇતિ શ્રી બેટાદનિવાસી સુશ્રાવક માસ્તર સુખલાલભાઈ રવ ભાઈ બગડીયા વિરચીત શ્રીમદ્ વિજયકેશર સૂરિશ્વરજી રાસ સં. 1989 ના કાતક સુદ પાંચમે સમાતા - ૐ શાંતિ ! શાંતિ ! ! શાંતિ ! ! ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ (11) સુવર્ણ વાકયો. - શ્રી વ્રજવિનોદ-આત્મ સંશોધન આ. ભ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજીના ગ્રંથમાંથી ઉદ્ભૂત કરનાર– શા, વ્રજલાલ માધવજી. આચાર્ય મહારાજશ્રીના સંસારી પક્ષના નાનાભાઈ શ્રી વૃજલાલ માધવજીએ હસબુદ્ધિથી મહારાજશ્રીના બધા ગ્રંથમાંથી તારવીને સુંદર રૂપમાં ગુંચ્યા છે, જે વાંચતાં અંતકરણમાં પવિત્રતાનો સંચાર થાય છે, હદયમાં જ્ઞાનનો નિર્મળ પ્રકાશ પ્રગટે છે અને આત્મા પ્રફુલ્લિત થાય છે. સૂત્રે ટુંકા હોય પણ તેનો ભાવાર્થ અતિ વિસ્તૃત હોય છે. એક એક સૂત્ર જે અમલમાં મૂકવામાં આવે તે જીવનમાં નવજીવન-નવચેતનની ઝાંખી થાય છે અને સસ્પંથે પ્રયાણ કરી શકાય છે. પ્રાત:કાળમાં જ્યારે સર્વત્ર શાંતિ હોય છે અને આપણું મન પણ શાંત હોય છે ત્યારે તેનું વાંચન, મનન અને નિદિધ્યાસન કરવું તેથી હૃદયમાં ઉંડી છાપ પાડે છે, અને આત્મજ્ઞાન-આત્મશક્તિ ના ભૂખ જગાડે છે. માનવ-દેહ મળેલ તેનું સાથેકય કરવા ન ચુકવું હોય તો તેમના વિચારે વાંચે, હૃદયમાં ઉતારે, અમલમાં મુકે અને તમને પ્રતીતિ થશે કે તેઓશ્રીના વિચારરત્નોએ જીવનમાં આબેહુબ અસર ઉપજાવી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ (120) 1 તારા જીવનની અંદર અનેક પ્રકારની અડચણે ફતો અને સંકટેવાના પ્રસંગે આવશે તેનાથી કાયર કે ન થતાં તેની સામે થઈ તે દરેક પ્રસંગને શાંતિથી સહન કે જેથી મુક્તિ માગ સરળથાય. . . 2 જેટલા દરજજે તું ઈછારહિત થઈશ તેટલા - તારી આપત્તિઓ નાશ પામશે. અને સંપદા પ્રાપ્ત થ તેમાં બીલકુલ મૂર્ણિત ના થઈશ. 3 ગુલાબને ખપ હોય તો કાંટાથી ડરીશ નહિ. - 4 જ્યાં સુધી તારૂં લક્ષ્યસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં તારો આત્મિક પ્રયાસ ચાલુ રાખજે અને દુનીયાની + સ્વ” નગર્ભિત પદાર્થોથી લલચાઈશ નહિ. - 5 નીયાના દરેક જી તરફ પગલીક દષ્ટિને કર અને આત્મિક દષ્ટિથી જે. - 6 તને કોઈ પણ નીચમાં નીચ અધમ સ્થિતિ - થવાથી અન્યને ન છાજતું બોલવું તે પેતાનીજ અપૂણ ચિન્હ માનજે કારણ કે અન્ય તો નિમિત્ત માત્ર છે. 7 તારી અન્ય પરત્વેની જેવી શર્ભ યા અશુભ 9 : તું ભાવીશ તેટલેજ દરજજે તે ભાવનાને લેતા તું * 8 જે કાયની અંદર તારે આત્મા સાક્ષીરૂપ થઈ * પ્રેરણા કરે તે કાર્ય નિર્ભયતાથી કરજે અને જે કાર્ય તારો આત્મા શતિ થાય તે કાર્યથી વિમુખ રહેજે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ (121 ) 9 તારા શુદ્ર વિચારે અન્ય પાસે પ્રદર્શિત કરી પોતાના તથા પરના આત્માને મલીન ના કરીશ. : " 10 તારું કે ખુરૂં બેલે, નિંદા કરે અપમાન કે તિરસ્કાર કરે તો તેથી તું દીલગીર ના થઈશ પણ તેની અપૂર્ણતા - તરફ દષ્ટિ કરી તે તારૂં નહિ પણ વ્યવહારમાં લોકોએ એક સંસારૂપે નિર્માણ કરેલા તારા નામનું યા શબ્દનું અપમાન કરેલ છે. તું પોતે તો અરૂપી, અવિનાશી અને છેદન ભેદન ૨હિત તથા પરમાત્મ સ્વરૂપ છે. 11 દીનપણે અન્ય પાસે કોઈ પણ પ્રકારની યાચના કરતાં પહેલાં તારી આત્મિક શક્તિ તરફ દષ્ટી કરી કઈ વસ્તુ તારાથી અપ્રાપ્ય કે અસાધ્ય છે તેને વિચાર કરજે. ! - 12 આત્માને જા તેણે સર્વ જાણ્યું ? જે સર્વત્ર એકત્રપણાનેજ જુવે છે તેને મેહશે ! અને શેકશે ! અર્થાત તેને કંઈ પણ હોતું નથી. 13 સુખ અને દુ:ખ એ તારી પોતાની પ્રવૃત્તિનું ઉપાદાન કારણ છે. ઈચ્છા હોય તે પ્રવૃત્તિ ગ્રહણ કર. - : 14 જ્યાં સુધી આમ પ્રકાશ પ્રગટ ન થાય ત્યાં સુધી બાહ્યાલંબન કિયાઓનું સેવન ચાલુ રાખજે. !' !: ; ; , 15 આ જીવે દુનીયાના દરેક દેહધારી જીવાત્માઓ સાથે સંબંધ બાંધ્યા અને સગપણે કર્યો પરંતુ કોઈ પણ સગપણ કે સંબંધ કાયમ ટકી ફરી પાછા જોવામાં આવ્યા હોય તેમ a... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ (122) જેણુયા નંથી. તે પછી જગતમાં કેણે કોને શેક કર A ના કરવું ? 16 કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થઈ પાણીના અગ્રલે ઉપર રહ્યું થયું પાણીના સ્પર્શથી દૂર રહે છે તેમ તું - સારિક વિષય વાસનામાં તથા મેહાદીક શત્રુઓના ઘરમાં 20 થકે તેનાથી નિલેપ રહેજે. 17 જે વસ્તુની પ્રાપ્તિ માટે તું ભિન્ન ભિન્ન દેહા ધ કરી કષ્ટને સહન કરી રહ્યો છે તેજ વસ્તુ તારી પોતાના પાસે છે. - - 18 ઘણું કાળને રેગી એવે તું તારા કમશગના જ મુળથી નાશ કર. નહિ તો તે ઘર કરી જશે તો તે ઘણે જય થશે. રેગનું નિદાન કરી તેના ઉપ્તત્તિ સ્થાનને વિશે કર દવા તારી પાસે જ છે. 19 તું ધનીક થઈ નિધનની પેઠે દરિદ્ધાવસ્થાને ત્ય કર દીન થા નહિ તારી આત્મીક તીજોરીના પડદા ખેલી ન તો ખરૂં ધન પ્રગટ થશે 20 તું તારા મહાન શત્રુઓથી નિર્ભય રહે જાગૃત નિદ્રાનો ત્યાગ કર અને સ્વશક્તિનો અમલ કર, નહિતર ભ થ્વીનું ભ્રમણ ચાલુ જ રહેશે. - ૨૧"તું સંકુચિત વૃત્તિથી માત્ર તારા ઘરને યા ત કુટુંબને જ તારૂં માની ન એશ, પણ આ સમગ્ર વિશ્વ જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ TILL IIIIII (123) તે પણ તારૂં જ છે તું તેનાથી તથા તેઓ તારાથી ભિન્ન નથી તેમ માન્યતા રાખે. 22 જગતની અંદર જીવીને મરવું તેના કરતાં મરીને. | જિવવું તે ખરેખર સાર્થક્તાવાળું જિવન છે. - 23 સમાનuતે મિત્રી, અધિક પ્રતે હર્ષ, કનીષ્ટ પ્રતે દયા અને વિરોધી પ્રતે ઉપેક્ષા આ ચાર વૃત્તિનો ચિતાર લક્ષમાંથી વીસરીશ નહિ.' 24 મનોનિગ્રહ કરનાર જિવાત્માએ પ્રથમ વાસનાઓને વિલય કરવાની ખાસ આવશ્યકતા છે. 25 દરેક જડ યા ચૈિતન્ય વસ્તુમાંથી ગુણગ્રહણ કરતાં | ‘શીખજે દુર્ગુણ તરફ દષ્ટિ કરીશ નહિ. A. 26 ન્યાયથી સ્વપરનું પાલન કરજે અન્યાયનું પ્રાણતે પણ સેવન કરીશ નહિ. 27 કઈ પણ કાર્ય કરતાં પહેલાં પૂર્વાપરને વિચારકરજે વગર વિચારે કાર્ય કરીશ નહિ. 28 સંત ગુણવાન અને મહાત્મા પુરૂષોનો સમાગમ કરજે દુર્ગુણઓના સહવાસમાં આવીશ નહિ. ર૯ જે તું સુખી થવાની ઈચ્છાવાળો હે તો સર્વજિને સુખી કર. 30 સત્ય પ્રિય અને હિતકારી વચને બોલજે અસત્ય અ-- 'પ્રિય અને હાસ્યકારી અપમાન ભરેલાં કટુ વચને બોલીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ (124) 31 પાપના ભીરૂ થઈ આગામી કાળના વિચાર 32 બીજાની ઐશ્વર્યતા અને મોટાઈ દેખી ષ = કરીશ નહિ પણ આનંદ માનજે. 33 તારૂં છે તે નાશ પામવાનું નથી અને નાશ છે તે તારૂં નથી |. 34 કરેલાં પાપને પશ્ચાતાપ કરી ફરી ન થાય તે સાવચેત રહેજે. 35 હંમેશા નમ્રતા અને લઘુતાપૂર્વક વત્તેજે કે માનભંગ કરીશ નહિ. 36 અનંત ઐશ્વર્ય અને શકિતવાળે તું છે, માટે નિક પણું ધારણ કરીશ નહિ.' - 37 વિરકત ભાવથી જિવન ગુજાર, સુખમાં હર્ષ દુઃખમાં શેકને ત્યાગ કરજે 38 ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતાં ગર્વિષ્ઠ નાં થઇશ તેને વિયોગ થતાં દીલગીરી ના કરીશ. 39 શુભ કાર્યમાં ભવિષ્યને આધાર રાખીશ નહિ ળની અનિયમિતતાનું ચિંતવન કરજે. * 40 કોઈને ઉપદેશ કે શિખામણ આપતાં પહેલાં તે તારામાં છે કે કેમ તેને વિચાર કરજે. ( 41 કેઈનાથી તારૂં મેટામાં મોટું નુકશાન થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ (125) તે પણ તેના પર રોષ ધારણ ન કરીશ પણ વસ્તુની અનિ- . ત્યતાને વિચાર કરજે. 42 જેનાથી કોઈને અશાંતિ કે દુ:ખ ઉત્પન્ન થાય તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરીશ નહિ. 43 તારા ભાગ્યાધીનપણે તને જે કાંઈ કુદરતી રીતે પ્રાપ્ત થયું હોય તેમાંજ આનંદ માનજે. 1 44 આત્મ કલ્યાણના સાધનભૂત આ મનુષ્યદેહ વિનેશ્વર ન થાય તેટલા વખતમાં લક્ષ્યબિંદુ સાધ્યકર–કાંઈ પણ કરી લે.. 45 રાતદિવસ કમધિનપણે વતી રહેલા સંસારી જિની વિચિત્રતાનું અવલોકન કર = 46 કઈ પણ ચેતન્ય યા જડ પદાર્થને વિષે “મારાપણુ” ને આક્ષેપ ન કરીશ. કારણકે “મારૂં' એ શબ્દ દુ:ખની ઉત્પત્તિનું મુળ કારણરૂપ બીજ છે , | 47 જે કાર્ય કરવાથી તારા કુળાચાર, ધર્મ અને જિનાજ્ઞાને ભંગ થાય તેવા કાર્યને ત્યાગ કરજે. 48 કોઈને દુશ્મન દાવથી અગર પૈસાની લાલચથી ખેતી સલાહ આપીશ નહિ. | 49 ધનને તથા વિદ્યાને જેમ જેમ એગ્ય પાત્રને વિષે _વ્યય કરીશ તેમ તેમ તે વૃદ્ધિ પામતું જશે માટે કૃપણ ન થઈશ.. - 50 કોઈ પણ પ્રકારનું વ્યવહારીક યા ધાર્મિક કાર્ય ક૨ =રતાં નીતિનું ઉલ્લંઘન કરીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ (126). , 51 તું રાત-દિવસ ગમે તેટલી પ્રવૃત્તિઓ કરીશ, પૂર્વે જે તે ઉપાર્જન કર્યું હશે તેના પ્રમાણમાંજ તને , થશે. માટે કાર્ય કરતાં નારાજ ના થઈશ.' " પર કદાચ લોકલજજાથી તું ગુપ્ત રીતે કોઈ પણ કર્મ આચરીશ તો તેથી તું મુક્ત નહિ થા, પણ - શિક્ષાને પ્રાપ્ત થઈશ. ? ' . . 53 ભલે તું રાજા હો કે ચક્રવત્તિ હો, દીવાન હે એરીસ્ટર હા, વકીલ હા કે ડીટેકટીવ હા, વૈદ છે કે હું હિ, યેગી કે ભેગી હો, ગમે તે હો પણ યાદ રાખજ આયુષ્ય પૂર્ણ થતાં ત્યાં તારું કાંઈ પણ બળજે કે :લા પહોંચવાની નથી. માટે ન્યાયપૂર્વક જિવન ગુજારજે. દ આત્મવત્ ગણી અન્યાયથી કોઈને દુઃખી ના કરીશ. 54 તું ધર્મના જે જે અનુષ્ઠાન, આવશ્યક અને શ્ચર્યાદિ કરે તે તેના ખરા ગૂઢાર્થ અને રહસ્યપૂર્વક કે માત્ર બેલી, જવાથી કે વાંચી જવાથી સિદ્ધિ નથી. 55 મહાત્મા પુરૂષોના ચરિત્રનું તથા તેમના ગુરુ વારંવાર સ્મરણ કરજે. - 56 તું રાત-દિવસ એક ઢોરની પેઠે મહેનતન્મ કરી, નિદ્રા-ભજનનો ત્યાગ કરી અન્યાયનું આચરણ . કુળાચારને ત્યાગ કરી ગમે તેટલી લક્ષ્મી ઉપાર્જન ક તોપણ તેમાંથી એક અંશ પણ તારી સાથે તારા ઉપભાગ આવશે કે કેમ તેને વિચાર કરજે. * * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ * (127); , 57 ગુરૂ અથવા વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વચ્છદાચારી થઈશ નહિ. . 28 તારા હદયરૂપી ચિત્રપટને મલીન વાસનાથી મલીન થવા ન દેતાં માત્ર ત્રણ જગતના પ્રકાશરૂપ પરમાત્મ દશાથી જ વાસીત કરજે. 59 કઈ પણ જિવાત્મા કઈ પણ પ્રકારની આપત્તિને પ્રાપ્ત થયો હોય તો તું તારાથી બનતી મદદ આપી તારી ફરજ અદા કરજે. - 60 સંસારવૃદ્ધિના બીજરૂપ કષાને આધીન થતાં પહેલાં તેને આધીન થયેલાઓની સ્થિતિને વિચાર કરજે. ! - 61 આ મનુષ્યદેહની સ્થિતિ પૂર્ણ થતાં, ત્યારબાદ તેનાથી અધમ અને હલકા શરીરની પ્રાપ્તિ ન થાય તેને માટે સાવચેત રહેજે. . . . . . . 8 62 બાહ્ય અશુચિને ત્યાગ કરવા સાથે આંતરિક અશુ ચિને પણ ત્યાગ કરજે. . . . . . , '' : 63 બીજ વાવતાં પહેલાં ભૂમિની શુદ્ધિ કરજે, ફળની પ્રાપ્તિને માટે અનુકુળ સંગોની રાહ જોજે. 64 માણસ જેવો વિચાર અને ચિંતવન કરે છે તે તે પોતે અવશ્ય બને છે. ગ્રાહ્મવિ ફ્લેવ મતિ. ૬પ મળેલ ફટકાના માટે પોતાની ભૂલને વિચાર કરી તન સુધાર ' , . . . . . . . . . . I TI TO P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ (128) 66 માર્ચના અજાણ ઇંદ્રિરૂપ ઘોડાને આધીન છે તારું ભવભ્રમણપણું વધારીશ નહિં. ના 67 અમૃતના સ્વાદને અનુભવ લેનાર માણસ પતેત્ર સમજી શકે છે, તારી ઈચ્છા હોય તો તું પણ અનુભવ છે વસ્તુ તારી પાસે જ છે . 68 તારા અજ્ઞાન મિત્રોની દાક્ષિણતાના અંગે સમા થી વિભાગ તરફ ઘસડાઈ જતાં વિચાર કરજે. 69 આત્મશુદ્ધિ માટે “ૐકાર” અને “હું”નો જાપ કર : 70 અરે! મનુષ્યનું કેટલું હાસ્યજનક વર્તન કે પિતા કમરૂપ દોરડાના પાસને પોતાના ગળામાં નાખી તેને જકડ ગળા સાથે બાંધી મેઢેથી કહે છે કે આ કમરૂપ દોરડું મન બાંધે છે તેનાથી છોડાવો, પરંતુ પિતે વિચાર કરતું નથી કે બાંધનાર હું પોતેજ છું, અને છોડનાર પણ હું પોતેજ છું, કર્મરૂપ, દોરડાના બંધન ઢીલાં કરી તેને દૂર ફેંકી દે, એટલે સ્વયમેવ તું તેનાથી મુક્ત થઈશ. . . ! - 71 કુવામાં પડેલ પશુ પણ તેમાંથી બહાર નીકળવાને પ્રયત્ન કરે છે તો તે આત્મન ! તું ભવાબ્ધિને વિષે , પડ્યો છતાં તેમાંથી બહાર નીકળવાને ઈચ્છા કેમ કરતો નથી ? કેટલી બધી મૂઢતા? પશુથી પણું હલકો થઈ ? જરા વિચાર કર ! 72 વર્ષોના વર્ષો પર્યત ચિત્તની એકાગ્રતા વિમાની કરેલ પ્રભુ ઉપાસના કરતાં, ચિત્તની એકાગ્રતા અને ખરા પ્રેમભક્તિ ભાવપુર્વક કરેલ ઉપાસના તે ઘણું લાભને દેનારી હોઈ શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ (129) 73 તમે તે વસ્તુને લાયક બને એટલે તે વસ્તુ તમને અવશ્ય પ્રાપ્ત થશે, અધિકારને યુગ્ય થતાં અધિકાર સ્વયમેવ પ્રાપ્ત થાય છે. - 74 મનુષ્ય સ્વભાવ પિતાની ભૂલ જાણવા સમર્થ ન બનવાથી “પપદેશે પાંડિત્યમ કરી પોતાને ઘણું નુકશાન કરે છે. * 75 તું કોઈપણ શુભક્રિયા કે ધર્મના અનુષ્ઠાન કરે તે સ્વાર્થરહિત બુદ્ધિથી કરજે, નહિતર કર્મના બંધનો તુટશે નહિ. 76 બકરાઓના સહવાસથી તારા કેસરિસિંહ જેવા સ્વભાવને ભૂલીશ નહિ. 77 કઈ પણ વસ્તુનું ખરું સ્વરૂપ સમજાતાં કદાગ્રહ ધારણ કહીશ નહિ.. * 78 રેતા અને કકળતા દીનદુ:ખીએાને દેખી પરગજુ થજે. + : 79 આયુષ્યની ક્ષણભંગુરતાને વિચાર કરી એક સમય પણું વ્યર્થ ગુમાવીશ નહિ. : . 80 સત્યને શેધક થજે અસત્યને અવકાશ આપીશ નહિ. ( 81 મે ટા આશ્ચર્યની વાત છે કે પિઘલીક સત્તા આત્મિક સત્તા પર સર્વોપરીપણું ભેગવી મહત્વતા ધરાવે છે, અજ્ઞાનતિમિર જ્ઞાનપ્રકાશને આચ્છાદિત કરે છે અને ચેરે રાજાને બંધનયુક્ત કરી પિતાની આજ્ઞા પળાવે છે. કેસરિસિંહ બેં બેં કરતો બકરાઓના ટોળામાં ભ્રમણ કરી રહ્યો છે. આ સર્વ પિતાની જે પ્રમાદદશાનું પરિણામ છે. * : * ** * ** *** P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ (130) * 82 પસાર થયેલ સારા, શુભ અને માંગલ્યકારી દિને નું ચિંતવન કરજે અને ફરી તે પ્રસંગ પ્રાપ્ત કરવા પ્રય ચાલુ રાખજે. 83 સર્વે વસ્તુમાંથી સાર ગ્રહણ કરજે, કોઈને નિર્દેશ ન 84 મન, વચન અને કાયાના રોગને શુભ કાર્યમાં તે વર્તાવજે, અશુભ કાર્યમાં પ્રવર્તાવીશ નહિ. 85 કેઇના પક્ષ દોષ પ્રગટ કરીશ નહિ. 86 સમભાવથી સર્વ જી પર મૈત્રી ધારણ કરજે ? થી ભિન્નતા રાખીશ નહિ. 87 તું ગમે તેવા કાર્યમાં પ્રવર્તમાન થયો હોય તે - પરમાત્મદશાને ભૂલીશ નહિ. " , . 88 તારી બાળ, યુવા અને વૃદ્ધા આ ત્રણે અવસ્થ વારંવાર વિચાર કરજે. * * 89 આગળથી નિમંત્રણ કરી એકઠા કરેલા કર્મરૂપ = તિથિઓનું આતિથ્યપણું સમ્યગ્ન પ્રકારે કરી તેઓને જ વિસર્જન કર. નહિતર તે જબરજસ્તીથી પણું આતિથ્ય ગ્રહણ કરાવ્યા વિના રહેશે નહિ. - 98 કદાચ કોઈ માણસ તારા પ્રત્યે દ્વેષના અંગે તપ દોષો અને છિદ્રો પ્રગટ કરે તો તે તારા લાભના અથે સમ તેનું બુરું ન ચિંતવીશ પણ તારા પ્રમાદમાં સુધારો કરજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ (131) * 1 સર્વત્ર ધમધમી રહેલા સંસારરૂપ દાવાનલની અંદર નિવૃત્તિના સ્થાનરૂપ તારા આત્મ સ્વરૂપની જ ઉપાસના કર. - 92 જ્યા સુધી તું કઈ પણ પ્રકારની સ્પડા, ઈચ્છા, ઝંખના, તૃષ્ણા અને કામનાઓ વડે કરીને એક ભિક્ષુક અને માંગણીના ગણતરીમાં મુકાયેલ હઈશ, ત્યાંસુધી તે દરેક કામનાઓ તારાથી તદ્દન દૂર રહેવાની પરંતુ જે તું તારા ભિક્ષુકપણના વર્તનને છોડી તદ્દન ત્યાગવૃત્તિપર આવીશ કે તરત તે દરેક વસ્તુઓ અને કામનાઓ તારી સન્મુખ આવી પોતાની મેળેજ ખડી થવાની.. 93 ઈષ્ટદેવની પ્રાર્થના વખતે તું અને ઈશ્વર એક જ છે. ભિન્ન નથી એવી એકાગ્ર ભાવના ધારણ કરજે. ( 94 તું અહર્નિશ દેશ દેશાંતરના વર્તમાન જાણવાને ઉત્સુક થઈ રહ્યો છે પણ તારા પોતાનાજ વર્તમાન શું છે તે જાણવા ઉત્સુક કેમ થતો નથી ? - 95 અગ્નિ જેમ પોતાને આશ્રય કરનાર કાષ્ટની ભિનાશને ધુમાડારૂપે દૂર કરે છે અને પછી પિતાની જેમ તેને બનાવે છે તેમ પ્રભુ પણ પોતાના ઉપાસકના કર્મભેજને દૂર કરાવી પિતાની જેમ અનંત શક્તિવાન બનાવે છે. 9 સંસારની અનેક જાળમાં ફસાવનાર અને મુક્ત કિરાવનાર મનજ છે. 97 પૂર્ણ જ્ઞાનીને દરેક સમય, સ્થિતિ અને સ્થળ તથા સુખદુઃખ એક રૂપજ હાઈ આનંદ આપે છે. 98 મનુષ્યકથી દૂર અને અલ્પપ્રકા સમાન એવા તારા, - ના માપક - - - * * * થી દૂર ન આપે છે અને આથળ તથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ I IIIIII (132) ચંદ્ર અને સૂર્યના પ્રકાશને જોવા અને જાણવા ઉત્સુક થાય 8 છે, પણ શેકની વાત છે કે પોતાનામાં છુપાયેલ અનંત અલ કિક પ્રકાશમાન આત્માને જોવા માટે જરાપણ પ્રયત્ન કરતું નથી - 9 હે પ્રભુ! દેહભાવે કરીને હું તારો દાસ છું. જ ભાવે કરી તારે અંશ છું અને આત્મભાવે કરીને તું એજ હું છું આ પ્રમાણે મારી નિશ્ચિત બુદ્ધિ છે. 100 હાલા ચેતન ! શાંત થા, દુનીયાના દેખાવ ચિ વિચિત્ર જગત્ દેખી ગભરાઈશ નહિ ! તું મહાવીર પુત્ર છે. સામર્થ્યવાન છે. માત્ર માના ભૂલવાથીજ આ અનેક પ્રક રની વિટંખનાઓને પ્રાપ્ત થયેલ છે, સત્યભાગ પ્રાપ્ત થતાં દરેક વિટંબનાઓ ચાલી જશે સત્યમાર્ગની શોધમાં રહે. 101 અજ્ઞાનભુતના ભ્રમથી ભ્રમીત થઈ અહર્નિશ ભ્રમ કરતા મનુષ્ય જ્યાં સુધી તે ભુતભ્રમના જાણુ સદ્દગુરૂ મહાત્મા પ્રાપ્ત કરતો નથી ત્યાંસુધી કોઈપણ સ્થાને સ્થાયી થઈ કરી બેસી શકતો નથી. 102 ઈશ્વરમાં જે અત્યંત પ્રેમ તેજ ભક્તિ છે. પ્રેમ ઇચ્છા કે વાંસના હોઈ શકે નહિ. - 103 અહંભાવથી જેટલે દૂર તેટલે ઈશ્વર ભાવઆવિર્ભાવ સમજવો. 104 અત્યારની સ્થિતિ લાવનાર આપણા વિચારે છે, વિચાર કરે તે સાવચેતીથી કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ (133) 105 નિંદા કરનારને આશીર્વાદ આપે, તમને ધિક્કારે - જાઓ, તેઓ અહંભાવને મારી હઠાવવવાનું કામ કરે છે. 106 શાંતિ અને આનંદ પ્રેમને સ્વભાવ છે. 107 જેની પાસે કાંઈ નથી, તેની પાસે ઈશ્વર આવે છે _ત્ર ઈશ્વરને અપશુ કરે. 108 પવિત્રતા અને મનમાંથીજ સત્તાવાળા શબ્દો પ્રગટે છે. 109 અમુક વખતેજ પરમાર્થ એમ નહિ, પણ વિશે કલાક પરમાર્થમય જીવન થવું જોઈએ તે જ દશા બદલાણી કહેવાય. 110 જે માણસ બીજાને પિતાને બનાવે છે, ત્યાં મેહ છે, જ્યાં મેહ છે ત્યાં સ્વાર્થ છે, જ્યાં સ્વાર્થ છે ત્યાં લેશ છે અને કલેશ છે ત્યાં કર્મ છે. . 111 જે પોતે બીજાને બને છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં અર્પણતા છે, ત્યાં શાન્તિ છે, જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે, 112 મહાવીર પ્રભુની દષ્ટિએ વ્યવહારના દરેક પ્રસંગ અનુભવવા. અને પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા. આ બે અયાસ કાયમ કરવા. 113 પુર્ણતા આવતી નથી પણ દેખાય છે. 114 જે પદાર્થો પામર જીવેને અસર કરે છે, તે જ પદાથોની અસર જે મુમુક્ષુઓને થતી હોય તે પામરથી અને ધિકતા તેમાં નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ '(13) 115 પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટે આખા વિશ્વનો ત્યાગ કરવાનો લેગ આપ જોઈએ. 116 કેત્તર રહીને લેકેની સેવા કરવી. 117 મહાન આત્મા થવા માટે સર્વસ્વ સમર્પણની જ રૂર છે, જે ક્ષણે મન, વચન અને શરીરની સર્વ કિયાએ દેવ, ગુને સમર્પણ કરવામાં આવે તે જ ક્ષણે તે મહાન છે રૂષ છે. મહાન પુરૂવ થવા માટે વર્ષોની જરૂર નથી. | 118 બલીદાનરૂપી જડીબુટ્ટીથી અનેક પ્રશ્નોને જવાબ ભળે છે. 119 જ્યાં ધર્મ છે ત્યાં મંગલ છે, શાંતિ છે, કલ્યાણ છે, અને સુખ છે. 120 ગૃહસ્થોએ સદા સાધુને આદર્શ રાખ. સાધુ એએ સદા પરમાત્મા મહાવીરને આદર્શ રાખવો. 121 હું નિર્ભય છું, નિઃસ્પૃહ છું, સ્વતંત્ર છું, ઉપર ધિઓની ઉપર બેઠો છું, જલકમલવત્ છું, તેવી ભાવના નિર તર ભાવવી, ૧૨ર પ્રેમ, જ્ઞાન, સંયમ અને સામર્થ્ય એ મારામાં રાઈ રહેલા છે. હું સુખી છું, આનંદી છું. ( 123 ઈચ્છિત વસ્તુ પિતાને પ્રાપ્ત છે જ એવો વિચાર આગ્રહપૂર્વ ધારણ કરે એજ ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવાનો ભાગ છે. P.P. Ac. Guaratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ (13) * 124 જેટલો પાસે પોતાને આધીન તેટલે તે મહાન પુરૂષ, મહાનને માર્ગે ચાલનારને મહા પુરૂષનોજ કાયદો લાગુ પડે છે, તેણે મહાનની આંખોએ જોવું અને વરતવું જોઈએ. - 125 પરમાત્માની જેટલી વસ્તુ છે તે સર્વ મારી છે, પ્રભુ મારો રખેવાળ છે, મને કાંઈ પણ તંગી રહેશે નહિ. 126 આશાવાદ સફળતાનો વિધાતા છે, અને નિરાશાવાદ કાર્યસિદ્ધિનો વિવુંસક છે. 127 પિતાનાં કરતાં ઉચ્ચતર દરજજાના લેકેના પરિ ચયમાં આવવું. 128 સફળતા પ્રાપ્ત કરવા માટે સફળ મનુષ્યનો 5 ભજવો. 129 નિરાશા, ભય, શંકા, આત્મશ્રદ્ધાની ન્યૂનતા | કીડાઓએ લાખો મનુયેની સમૃદ્ધિ અને સુખને નાશ ક્યો છે. 130 કર્મયોગ અને જ્ઞાનયોગ કરતાં પ્રેમ અધિક છે. 131 કોઈ પણ વસ્તુ વડે વિકૃતન થવું તેનું નામજ મુક્તિ. 132 હું સત્યસ્વરૂપ છું, સ્થળદેહની પ્રતિષ્ઠા વધારવાને માટે મારા આત્માને ઘાત કરો તે સત્યથી વિરૂદ્ધ છે. 133 ચિન્તા અને શ્રમના વિચારને તમારા આયુષ્યનું સત્વ શેષવા દેતા નહિ મનને સદા ઉલ્લાસી અને આનંદી રાખવું, કદી કંટાળવું કે ગભરાવું નહિ અને ભય, વિચાર કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ (136 ) ચિંતાથી કદી દબાઈ ન જવું એજ ઉત્તમ તંદુરસ્તી - બળવાન કાર્યશક્તિનું રહસ્ય છે. 134 જ્યારે આપણે સમસ્ત વિશ્વ સાથે તાદામ્ય સી લઇએ છીએ ત્યારે કોઈ પણ દૂજન માણસ પણું આ પાસે આવવાની હિંમત કરી શકતો નથી, ઘરમાં પ્રકાશ હોય ત્યારેજ ચારે તેમાં પ્રવેશ કરી શકે છે. 135 સર્વ આત્માઓનું એય વિસારવાથીજ જગતસર્વ અનર્થ થાય છે. 136 જે વસ્તુ આપણી અંદર જાય છે તેનાથી આ દુષિત થતા નથી, પણ હાર કાઢીએ છીએ તેનાથીજ ફક દુષિત થઈએ છીએ.' 137 જ્યાંસુધી મેંદીની માફક પથ્થર નીચે કચરા નહિ એટલે કે દુનિયાદારીની દરેક કસોટીની અંદર કસાડ નહિ ત્યાં સુધી પ્રભુ સંબંધીનો ખરો રંગ પ્રાપ્ત થવા બહુ મુશ્કેલ છે. જ્યાં સ્વાર્થ અને અહંકાર પ્રેરિત કાર્ય હાય ત્યાં તેને અંત, દુ:ખ અને નિરાશામાંજ આવે છે. * 139 અનાદિકાળના તારા કમરૂપ કલંકને દૂર કર, = ટેલે પ્રભુ તારી સમક્ષ દેખાશે અને તું કમથી દૂર થઈશ. 140 કોઈ પણ ભય કે આપત્તિવાળા સ્થાનમાં સમ સૂચકતા ન ચુકીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ (137) * 141 સહસમુખી જનસમાજને ખુશ કરવાને તમે માખણીયા બની દુષીત ન થશે. તમે તેને ખુશ કરવા માટે બંધાયેલ નથી, તેઓ તમારા સંબંધમાં ગમે તેમ બેલે તેની દરકાર ન કરતાં તમારી શુભ પ્રવૃત્તિથી તમે કદી પાછા ન હઠશે અને પાછા હઠ્યા તો તમારું કાર્ય કદી સિધ્ધ નહિ થાય તે પણ એક ખરી કોટી છે અને તે કસોટી પસાર કર્યા વિના કાર્ય કદી સિદ્ધ થઈ શકતું નથી. 142 અહંકાર એક વજને કિલ્લે છે, અહંકારી તેમાં રહે છે, અહંભાવનું વિસ્મરણ તેજ ત્યાગ. 143 જેને ચાહીએ તેની કીંમત પ્રથમ ડી આંકવી કે પછી પશ્ચાત્તાપ કરવાનો અને તેને મુકવાનો વખત ન આવે. 144 સુખ અને આનંદ મેળવવા માટે વિષયાસક્તિ અને પશુવૃત્તિના બારણે ભિક્ષા માગતા ફરવું એ તારા સ્વરૂપને હીણપત લગાડવા જેવું છે. 145 જગતની નાશવંત વસ્તુઓ માટે તમારૂં શાશ્વત સુખ ધૂળધાણી કરશે નહિ . 146 મહાનું અમૃત સાગર તમારામાં જ ભરેલો છે. સર્વ સુખ તમારા અંતઃકરણમાં જ રહેલું છે, અંત:કરણમાંજ તેને શોધો અને અનુભવો. 147 દરેક ધર્મોના, દરેક મતના અને દરેક સંસ્થાના તેમજ દરેક જનસમૂહના સદ્દવિચાર સાથે લેવડદેવડ કરવાનું ચુકીશ નહિ. માન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ (138) 148 જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી કર્મ કર્યા વિના gટક નથી, હવે જ્યારે જીવનને કર્મ કરવાંજ પડે છે તો પછE જે પ્રકારના કર્મથી આત્મદર્શન થઈ શકે તે પ્રકારનાજ કેમ શા માટે ન કરવાં ? 14 દરેક જીવ એ તારૂં પિતાનું જ એક અંગ છે એ કેમ ભૂલી જાય છે? પરમાથે કામ કર ! તું જેવી રીતે તારા સ્ત્રી પુત્રને તારા પિતાના માની તેઓની સર્વ પ્રકારની મંગળ કામના રાખે છે તેવીજ રીતે જાતિ, વર્ણ વિગેરેને કાંઈ પણ વિચાર કર્યા વિના જ્યારે તારામાં જગતના સર્વ જીવો માટે જયમંગલકામના જાગૃત થશે ત્યારે જ સમજજે કે તું ધીમે ધીમે આદર્શ જીવન પ્રત્યે હવે આગળ વધતો જાય છે. 15. પરમાત્મા સર્વ શક્તિમાન છે અને એ જ સવ શક્તિમાન હું પોતેજ છું આવી દઢભાવના કરવાથી તમે અવશ્ય સર્વ શક્તિમાન પરમાત્મારૂપજ થઈ રહેશો. 151 ભળાજનોને ભરમાવનારી અને સ્વછંદાનુગામિની, એવી ઈચછાદેવીના દાસત્વને સ્વિકાર કરતાં પોતાના સ્વામિ ત્વપણના હક્કને ગુમાવી ન આપે. તે તમને સ્થળે સ્થળે ઉંચા શીખર પર ચડાવી પટકી મારશે. 152 જગતમાં કોઈ કોઈના માટે આવતું નથી. પણ સે પોતપોતાના પૂર્વાપરના રણને જમે ઉધાર કરવા માટે આવે છે અને તે રી પૂર્ણ કરી ખાતુ સરભર થતાં તેઓનું આવવું પડ્યું બંધ થાય છે. એટલે તેઓ સત્ ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ (13) * 153 મનુષ્યની જેવી ભાવના જેવા રૂપમાં વિસ્તૃત થાય છે તેવા રૂપમાં લય પામે છે. તેવાજ ગુણદોષ પોતાના માટે પ્રગટ કરે છે. જેવું ચિંતવન, જેવું વચન અને જેવું આચરણ તે તેવારૂપે તેને બદલે અવશ્ય આપે છે. 154 જેની દષ્ટિ જગતના દશ્ય પદાર્થોને ભેદી, નિત્ય અને અનિત્ય વસ્તુઓના વિવેકને સમજી, લોકેની નિન્દા કે સ્તુતિની ગણના ન કરતાં માત્ર તત્ત્વને જ વળગી રહે છે, તેજ . જગતને ખરેખર દા છે. 155 ઈચ્છારહીત મનુષ્યજ કાંઈક કરી શકે છે. કેઈના શીર પર દોષ આરોપ ન કરે. 156 સુખ પછી દુઃખ આવે છે. આગળ વધેલાઓને દુઃખ વધારે આવે છે, તે ભાનભુલાવવા આવે છે. આ કસોટી છે. 157 આત્મા સુખ દુઃખ બનેની પાછળ છે, આ અવસ્થાઓ છે. તે ઓલંઘવી જ જોઈએ. આત્મા ઉપર ઉભા રહે. 158 સ્તુતિમાં આનંદ લે તો નિંદાથી ખેદ પણ લેગ, જીવન અને મરણ બંને માયા છે. 159 ઈશ્વરઆધિન, અથવા કર્માધિન જીવન ગુજારે. 160 તેમને કામ આવે એમ નહિ પણ હું તેને કામ આવું, = સામે મને ચાહે એમ નહિ, પણ મારે તેને ચાહવું જોઈએ. . 161 એ મારે ત્યાગ કરી શકે, હું તેને ત્યાગ ન કરી શકું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ (140). 162 પરનું મુખ જેવાવાળા ન થવું, તે મને માન અને એમ નહિ, પણ પ્રભુ મને માન આપે. 163 આ ઉપર જણાવેલ સિદ્ધાંતો વ્યવહારમાં કે પર માથમાં, સર્વમાં ઉતારે આનંદ આવશે. - 164 બલીદાન કરવા નીકલનારને વાસના અને કથા નમવા જ જોઈએ. વાસના નમે, એટલે વાસનાવાલા નમેજ. 165 પુરેપુરી કીંમત આપ્યા વગર પુરેપુરી વરતુ મા નથી. - 166 યેગી બનવા ઈચ્છનારે પોતાને યેગના વાતાવરણ મુકાવું, રોગની વાતો કરવી, એગના ગ્રંથ વાંચવી, ચાગ અભ્યાસ કર, અને યોગના વિચારથી ઓતપેત થઈ જs તે સિવાય બીજા વિષયને અડકવું નહિ. - 167 ષટ્કોણ ચક્રમાં પાંચ તત્વના બીજ મુકવા, વચ ૐકાર કરો, આ સર્વ ચંદ્રનાડીના વેગમાં કરીને પ્રતિ કરવાના પ્રસંગે ચંદ્રગે પ્રતિમાજી નિચે મુકી ઉપર પ્રતિ કરવાથી પ્રભાવીક બીંબ થાય છે. 168 જીમને ઉભી રાખી કુંભકમાં ચંદ્રના બધા બલ હે ત્યારે પ્રતિષ્ઠા કરવી. અમૃતવે ત્યારે કરવી. આ બીજે 9 છે, ત્રીજે ભેદ પ્રાણ પ્રતિષ્ઠા-પ્રાણ આરોપણ કરો. - 169 તારું કઈ બુરૂં ચિંતવે તે તેના ઉપર તું , ચિંતવીશ નહિ પણ દયાની લાગણીથી જોજે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ (141) 170 સમભાવથી સર્વ જી પર મંત્રી ધારણ કરજે, શત્રુથી ભિન્નતા રાખીશ નહિ. 171 સમ્યકત્વનું સેવન કરજે, મિથ્યાત્વનો ત્યાગ કરજે. 172 તારી પ્રથમ સ્થિતિને યાદ કર, સુખથી હર્ષને ત્યાગ કરજે અને દુઃખથી દિલગીર થઈશ નહિ. 173 કમજન્ય પિગલિક વસ્તુમાં રાચીશ નહિ. 174 મુળ લક્ષબિંદુને ન ભૂલતો, તેમજ દેહને ધારણ કર્યાના ઉદ્દેશને ન ભૂલતાં આગળને પ્રયત્ન ચાલું રાખજે. વિઘથી ડરીશ નહિ પણ તેનું મુળ ઉત્પાદન કારણ શોધજે. - 175 આત્મશ્લાઘા ન કરતાં, કોઈના ઉપગારને ભુલીશ નહિ. 176 જે જે ગ્રંથો અને પુસ્તકનું અવલોકન કરે તે તે. ગ્રંથો અને પુસ્તકેના ખરા રહસ્યનો વિચાર કરજે. 177 કેઈનાથી તારૂં મોટામાં મોટું નુકશાન થઈ જાય. તો તેના ઉપર તું રોષ ધારણ ન કરીશ પણ વસ્તુની અનિત્યતાનો વિચાર કરજે. - 178 જેનાથી કોઈને અશાંતિ અથવા દુઃખ ઉત્પન્ન થાય તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરીશ નહિ. * - 179 તું સુખી છે કે દુઃખી છે, રંક હો કે રાજા . પણું તને જે ભાગ્યાધીનપણે કુદરતથી બક્ષીસ થએલ હોય. તેમાંજ આનંદ માનજે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ (142) 180 તારે કોઈ શત્રુ હોય કે મિત્ર હોય પણ કેઈન : 6 બુરામાં કે પડતીમાં આનંદ ન માનીશ.' 181 તને કોઈ હાલામાં હાલી વસ્તુનો કે સ્વજન વર્ગનો વિયોગ થાય તો દિલગીર ન થઈશ, પણ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ ત્રણ પદનું વારંવાર લક્ષપૂર્વક ચિંતવન કરજે. - 182 અનિત્ય, અસાર અને ક્ષણભંગુર એવા દેવી અને માનુષીક વૈભવોને વિષે પ્રવૃત્તિ ન કરતાં માત્ર અનિર્વાણુનિય અને અક્ષય એવા પરમપદનું ધ્યાન કરજે. 183 આ દેહના પોષણ નિમિત્તે જે કાંઈ સરસ વા નિરસ અનાદિકની પ્રાપ્તિ થાય તેમાં આનંદ માનજે. હર્ષ કે વિખવાદ ધારણ ન કરીશ. કારણ કે બંનેનું રૂપાંતર એક રૂપમાંજ થવાનું છે. 184 માન અને અપમાનમાં સમપણું ધારણ કરી પૂવે- પાર્જીત કમને સંભારજે. 185 આ તારી દેવરૂપી નિકા નાશ ન પામે ત્યાં સુધીમાં તેમાંથી ઈચ્છિત અને સારભૂત વસ્તુ ગ્રહણ કરજે. 186 રાત અને દિવસની અંદર તારાથી જે કાંઈ શુભ ચા અશુભ કર્મ થયું હોય તેને વિચાર કરી શુભના માટે આનંદ માનજે અને અશુભના માટે પશ્ચાતાપ કરજે. * 187 તું ધનવાન હો કે વિદ્વાન હો પણ જેમ જેમ તેને રોગ્ય પાત્રને વિષે વ્યય કરીશ તેમ તેમ તે વૃદ્ધને પામતું જશે. માટે કૃપણ ન થઈશ. ' ** * * * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust * Page #153 -------------------------------------------------------------------------- ________________ (143) 188 જે તું આત્માથી હો તે ઈચ્છાને સર્વથા રોધ કરજે. 189 જે તું દ્રવ્યનો અથી હોતે નીતિનું ઉલ્લંઘન ન કરીશ. 190 યાદ રાખજે કે જેવા પ્રકારનું તું ઉપાર્જન કરીશ તેવા જ પ્રકારનું આગળ તને પ્રાપ્ત થવાનું છે માટે બાંધતાં પહેલાં વિચાર કરજે. 11 તું મુસાફર થઈ એક ઘડીભરની વિશ્રાન્તિમાં પ્રમાદ ન કરતાં તારે આત્મિક પ્રયાસ ચાલુ રાખી લક્ષ્યબિંદુને વિચાર કરજે. 192 જાતિવંત અશ્વની પેઠે માગે છેડી વિભાગનું સેવન કરીશ નહિ. 193 તારા અલ્પ જીવનને કીચડની પેઠે મલીનતાવાળું થવા ન દેતાં દર્પણની પેઠે નિર્મળ કરજે. 194 તારા શુભ અને નિર્મળ વિચારે કલુષીતપણાને પામે તેવા સહવાસથી અલગ રહેજે. 15 તારા દયામય ધર્મને કદી ભુલીશ નહિ. 19 મહાત્મા પુરૂષના ચરિત્રનું વારંવાર સ્મરણ કરજે. 17 મનુષ્ય દેહરૂપી કિમતી વસ્ત્રને બદલે અપમુલ્યનું દુ:ખદાયી તિર્યમ્ વા ની રીય સંબંધી વસ્ત્ર પ્રાપ્ત ન થાય તેના માટે સાવચેત રહેજે.' = 198 કર્મરૂપી શત્રુને સંહાર કરવામાં તારી શક્તિ ગેપEવીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ (144) - 19 બાહ્ય કુટુંબીઓથી અલગ રહી આંતરિક કુટુંબએનું પાલન કરજે. 200 કેઈપણુ આત્મા કેઈપણ પ્રકારના જોખમમાં પડ હોય તો તેને તું બચાવ કરજે. 201 સંસારની અનેક પ્રકારની વિષયવાસનાઓથી ઉદ= સીન રહેજે,નહિતર મુતિમામાંથી તને તરત નીચે પટકી દે– 1. 202 તારા બંધનનું અને દુ:ખના પ્રતિભાસનું તથા પર મહાન સ્વરૂપનું વિમરણ કરાવનાર અહંવૃત્તિનો ત્યાગ કરજે 203 કઈ પણ પૂર્ણ ચા ન્યુન આત્મા, કર્મજન્ય વ્યાપી રને લઈ આત્મપ્રકાશની અંદર અપૂણ હોય તો તેને તિર સ્કાર ન કરતાં પ્રકાશમાં લાવ તેજ શ્રેષ્ઠ છે. 204 તને કોઈ પણ નિચમાં નિચ અધમ સ્થિતિ પ્રાપ્ત થવાથી અન્યના અવર્ણવાદ બાલવા તે પોતાનીજ અપૂર્ણતાને ચિન્હ છે, કારણ કે અન્ય તે નિમિત્ત માત્ર છે. 205 સૂક્ષમ દેહધારી આત્માથી તે સ્થલ દેહધારી આત્મ પર્યત સુધીની ગાણ આત્મિક સમાન શક્તિ લક્ષમાંથી વિ. રીશ નહિ . -- . . . . . . . . . 6 1. 206. તારા કમજન્ય વ્યાપારને લીધે આ સમગ્ર વિશ્વ તને ભિન્ન ભિન્ન રૂપે પ્રતિભાસે છે, પરંતુ તે પુર્ણ થતા આખું વિશ્વ તને એકજ રૂપે પ્રત્યક્ષ જણાશે. : - : 207 તારામાં ગુણાકર્ષણ શક્તિ હોય તે અન્યને પણ તેવુંજ પ્રવર્તન કરાવજે, પણ દુર્ણ પ્રવર્તનથી દૂર રહેજે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ (145) . - 208 દુનિયાની દરેક જડ અને ચૈતન્ય વસ્તુની અંદર આત્મિક વસ્તુ શું છે તેને વિચાર કરજે, પિગલીક વસ્તુ એથી લલચાઈશ નહિ. - 209 કૃત્રિમ સ્નેહપાશથી અલગ રહેજે. - 210 જડ અને ચૈતન્યની ઓળખાણપૂર્વક જેટલા દરજે તે આત્મશોધન માટે આગળ વધેલ છે અને વધવાની જીજ્ઞાસાવાળો છે. તેટલા દરજે તું વિમાગથી રાજમાર્ગ તરફ તને પિતાને આગળ વધેલ સમજજે. 211 કદાચ કોઈ માણસ તારા પ્રત્યેના દ્વેષના અંગે તારા દેશે અને છિદ્રો પ્રગટ કરે તો તે તારા લાભના અથે સ-મજી તેનું બુરું ન ચિંતવીશ પણ તારા પ્રમાદમાં સુધારે કરજે. - 212 કાચી ઈમારતનું અનિત્યપણું સમજી પાકી ઈમારતના માટે પાયે પણ મજબુત નાંખજે. - 213 જ્યાં સુધી માર્ગને અજાણ હો ત્યાં સુધી માર્ગના જાણકારનું અવલંબન છેડીશ નહિ. 214 તારૂં પ્રારબ્ધ તારા માટે જેટલા દરજ્જાને ચાન્સ | મુકરર કરી નિર્માણ થયેલું છે તેના પ્રમાણમાંજ તને ફળની પ્રાપ્તિ થવાની છે .. . . . . . . 215 કેઈને છળપ્રપંચ અને દગાબાજીથી છેતરવાં સાથે પ્રથમ તારો આત્મા જ તે ક્રિયાઓથી ઠગાય છે તેને વિ-ચાર કરજે. : . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ (146.) 216 તું અહર્નિશ દેશ-દેશાંતરના વર્તમાન જાણવાઉત્સુક થઈ રહ્યો છે, પણ તારા પિતાનાજ વર્તમાન શું છે - જાણવા ઉત્સુક કેમ થતો નથી. 217 તું તારા બાહ્યચક્ષુના વ્યાપાર સાથે આંતરિ ચક્ષુને પણ ઉપયોગ કર. . 218 વ્યવહારીક વ્યાપારની ક્રિયાઓ સાથે આ~િ વ્યાપારની ક્રિયાઓ ભૂલી ન જઈશ. ' 219 તું દુ:ખ કે દીલગીરીને સ્વાધીન થતાં પહેલાં તેને ઉત્પાદક કોણ છે, ઉત્પત્તિ સ્થાન શું છે અને ઉપાદાન કા કિોણ છે તેને વિચાર કરજે. - - 220 અજ્ઞાન ભૂતના બ્રમથી ભ્રમિત થઈ અહર્નિશ 6 મણને કરતો મનુષ્ય જ્યાંસુધી ભુતભ્રમના જાણુ સદ્દગુરૂ મહ ત્માને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે કોઈ પણ સ્થળે સ્થાને થઈ કરી શકતો નથી. * . . . . . 221 જ્યાં સુધી તું તારા બાહ્ય અને આંતરિક ઋe માંથી મુક્ત નહિ થા ત્યાં સુધી તારા અને લેણદારે તાર પ્રત્યે નિરંતર હુમલો કરી તેને શાંતિ પ્રાપ્ત નહિ થવા 1 માટે ત્રણ દેવામાં કાયર ન થઈશ. * * 222 જે સાધનો વડે અજ્ઞાનીઓ બંધનયુક્ત થાય દ તેજ સાધન વડે જ્ઞાનીએ મુક્ત થઈ પરમાનંદ પ્રાપ્ત કરે 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ (14) 223 સુધાતુર એવા તને કોઈ પણ સ્થળે સ્વાદિષ્ટ અને "ઉચ્ચ સ્થિતિનો ખોરાક મળતાં પ્રમાણપત અને અધિકાર ચુકતજ ગ્રહણ કરજે કે જેથી અપગ્ય અને અહિતુર્તા ન હોઈ શકે. - 224 ભિક્ષુવૃત્તિની જેમ જે જે વસ્તુઓ અને પદાર્થો તને પ્રાપ્ત થાય તે તે વસ્તુઓ અને પદાર્થો “સારા” નહિ પણ અન્યના છે તે પ્રમાણે મારાપણાનો નાશ કરી દેહના પિષણમાં અને આમજાગૃતિમાં ભુલથાપ ન ખાઈશ. 225 જે સાધન, ભજન કે અનુભૂતિ દ્વારા બીજાને ઉપકાર થાય નહિ, મહા ડુગ્રસ્ત જીવનું કલ્યાણ થાય નહિ, કામ અને કંચનની ઉંડી ખાણમાંથી મનુષ્યને બહાર ખેંચી શકાય નહિ તે સાધન, ભજન કે ક્રિયાકલાપ શું કામના છે? " " " 226 દરેક દેહધારી જીવાતમાઓની આ સંસાર પરત્વે જેવા જેવા પ્રારની વાસનાઓ રહેલી હોય છે તેવાજ પ્રકારની વાસનાઓનું ફળ જન્માંતરેમાં પણ તેઓને પ્રાપ્ત 227 સર્વ હતુ અને સવે ઉદ્દેશો છોડી પોતાના આત્માને સતત્ શાંત, સંતુષ્ટ, આનંદી સર્વ ઉપાધિઓથી દૂર અને લાભાલાભથી રહિત રાખવો એ તમારું કામ; તમારો 3 ઉદ્યમ, તમારા વેપાર, તમારો વ્યવસાય, તમારું પ્રાપ્તવ્ય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ (148) તમારી ઈતિ કર્તવ્યતા છે એમ માને. તમારે સૌથી મોટું કર્તવ્ય તમારો ધર્મ છે. . 228 દેહાત્મભાવ, ઇંદ્રિયાસક્તિ વિગેરેના ક્ષુદ્ર વિચારથી આત્માને દુષીત થવા ન દે એજ ખરી પવિત્રતા છે, બાહ્ય વિષયેના દાસ ન થઈ બેસતાં તેથી અલિપ્ત રહેવું એજ પૂર્ણ પવિત્રતા છે. 229 જ્યાં પ્રભુ કે સંતપુરૂષ હોય છે ત્યાં દુ:ખ કે શેક એ કદી રહી શક્તા નથી. . - 230 તું સમજે છે કે વિષયવાસનાઓનો અને એશરામને હું ભાગ લઉં છું, પણ મૂખ ન થા અને વિચાર! કર. તું નહિ પણ તે વિષયવાસનાઓ તારે ભાગ લે છે તું તારો પોતાનો ભંગ તેને આપે છે. ક . 231 બીજાના વર્તનમાંથી દોષ કાઢવામાં આપણે એ પણી શક્તિનો જટલો વ્યર્થ વ્યય કરીએ છીએ તેટલી શક્તિને વ્યય આપણું વર્તન ઉચ્ચ બનાવવામાં કરીએ તો તેના માટે તે પૂરતું છે. : 232 મનુષ્યને પિતાને પોતાનું જાણવાનું કે જોવાનું કર- તાં અન્યનું જાણવાનું કે જોવાનું વધારે પ્રિય જણાય છે, પતાની નષ્ટ થતી વસ્તુ તરફ લક્ષ ન આપતાં અન્યની ચિંતા કરી ખોટી ખુશામતમાં આનંદ માને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ (149) 233 દુઃખને અનુભવ થયા વિના સુખને અનુભવ આનંદ આપતું નથી, સુખ એ કેવું રમણીય છે તે દુઃખ જાણ્યા પછીજ બરોબર સમજી શકાય છે. - 234 જેઓ આ દિવ્ય તને અનુભવ કરવાને મૂકીને સંસારને મિથ્યા જૂઠી જાળમાં પોતાની શક્તિને ગેરવ્યાજબી વ્યય કરી નાખે છે, તેઓને આત્મતત્વ સમજાતું નથી. 235 પોતાની ગુમ થયેલી આત્મશક્તિ પ્રગટ થતાં જે આનંદ થાય છે તે ખરેખર અકથાનિય છે. 236 જગતમાં જે છે તે તેજ છે. નવીન કાંઈ નથી, અને પક્ષ વસ્તુ પરોક્ષ થતાં માત્ર નવીનતા રૂપે ભાસ થાય છે પણ તે ક૯૫ના માત્ર છે, નવીનતા રૂપે કાંઈ છે જ નહિં. 237 પૂર્ણ જ્ઞાનવાનને સર્વ સ્થિતિ, સર્વ કાળ અને છે સર્વ સ્થળમાં સુખ-દુઃખ એક રૂપજ હોઈ આનંદ આપે છે, અર્થાત્ જ્ઞાનની ન્યુનાધિકતામાંજ સુખ-દુ:ખનો સમાવેશ થાય છે. જ્ઞાનને ચત્ર પર મન જાતિ તર તત્ર થયા 238 દરેક જડ યા ચેતન્ય વસ્તુમાંથી ગુણ ગ્રહણ કરતાં શીખજે. દુર્ગ તરફ દષ્ટિ કરીશ નહિ. 239 હમેશાં લઘુતા અને નમ્રતાપૂર્વક વર્તાજે, કેઈનું માનભંગ કરીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ (150) . . 240 રાત દિવસ કર્માધીનપણે વસ્તિ રહેલા સંસારું જીવોની વિચિત્રતાનું અવલોકન કર. .. 241 જ્યાં સુધી રાત્રિ વ્યતિત થઈ નથી ત્યાં સુધી બાહ્ય દીપક ખાસ ઉપગી હોવાથી રાખવો એ આવશ્યક છે, પરંતુ રાત્રિ વ્યતિત થઈ ભાનું કિરણે પ્રગટ થતાં પE બાહ્ય દીપકના અવલંબનને વળગી રહેવું તે ખરેખર એક હાંસીપાત્ર જેવું છે. 242 કદાચ તું કમજન્ય વ્યાપારને લઈ સાંસારિક વૃ- ! ત્તિઓથી વિમુખ રહેવાને અશક્તિમાન હો તો તેથી તું તારા જાણપણાને દૂષિત ન કરીશ પણ આત્મવૃત્તિઓથી અલગ રહી તારાથી તે વર્તન થઈ ન શકે તો પણ માત્ર જાણપણુને માટેજ તારો પ્રયાસ આગળ ચાલુ રાખ. જાણેલા માગે ફરી જવા માટે નિર્ભયતા હોય છે તે લક્ષથી વિસરીશ નહિ. 243 મુસાફરીની અંદર તંબુ ડેરાના મુકામે અને એ રેણુગોના સ્વાદો કયાં સુધી ચાખ્યા કરીશ? સંસારરૂપ ધર્મશાળાની અંદર અનેક પ્રકારના લેજને, નાટાર અને વૈભવ ભરેલા છે, તે દેખી સ્થાયી થઈ બેસવાનું નથી. ચાલે! ત્વરા કરે. નિવાસસ્થાન દૂર છે, પ્રયાણ બહુ લાંબું છે અને ઉપદ્રવ પણ ઘણું છે. 244 કકા બારખડીને ઘુંટનાર બાળક પોતાની યોગ્ય. તાને પ્રાપ્ત કરતો થકે સ્કુલના દરેક વર્ગની પરીક્ષા પસાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ (15) કરી છેવટની ઉંચી ડીગ્રીને પ્રાપ્ત કરી અત્યાનંદ ભોગવે છે. તેમ તારે પણ દુનિયાદારીની દરેક પરીક્ષાઓ પસાર કરી આત્મશુધનની પરીક્ષામાં પાસ થઈ સત ચિદાનંદ પ્રાપ્ત કરવાનું છે. 245 જ્યાંસુધી સર્વોપરી સત્તાનો ભેગી ન બને ત્યાં સુધી સર્વોપરી સત્તાવાનની આજ્ઞામાં રહેજે. ઉલ્લંઘન ન કરતો. 246 અન્યની માલીકીની વસ્તુ પર સ્વસત્તા કરવી તેના કરતાં સ્વસત્તાની વસ્તુ પર આનંદ માનવે તે શ્રેય છે. - 247 આત્મા પોતે પોતાને શા માટે છુપાવા માગતો હશે? અને કયાંસુધી છુપે રહેશે! આમ છુપાવાથી શું કાર્ય સિદ્ધિ થઈ શકશે ? કદી નહિ થઈ શકે. આત્મા પોતે પોતાના પુરૂષાર્થને પવ્યા સિવાય જે નિવૃત્તિ માર્ગમાં પ્રવૃત્તિ કરે તો સહજ સિદ્ધિ થઈ શકે તેમ છે. 248 મનુષ્યને પાન કરવા યોગ્ય જ્ઞાન દન ચારિત્રાદિને ત્યાગ કરી માટીના ભાજનોને કાં બટકાં ભર્યા કરે છે અને મોજ માણે છે આથી શું સાર્થતા ? જેમ કાચના પ્યાલાની અંદર ભરેલ દુધ ઢાળી નાખી પ્યાલાને બટકાં ભરવાં જેમ નિરર્થક છે તેમ તે પણ કેવળ નિરર્થક છે. = 249 સહસ્ત્રમુખી જનસમાજને ખુશ કરવાને તમે માખ= . @યા બની દુષીત ન થશો તમે તેને ખુશ કરવા માટે બંધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ '(152) . ચેલ નથી તેઓ તમારા સંબંધમાં ગમે તેમ બેલે તેની દરકાન કરતા તમારી શુભ પ્રવૃત્તિથી તમે કદિ પાછા ન હોંશેઅને કદાચ લેક ભીરતાથી પાછા હઠશે તો તમારું કા સિદ્ધ કદિ નહિ થાય. તે પણ એક ખરી કેસેટી છે અને તે કસેટી પસાર કર્યા વિના કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. 250 જેમને પોતાની જીંદગીનું સંરક્ષણ કરવાની ઈચ્છ. હોય તેમણે પોતાના જીવનને નાશ કરવેજ જોઈએ, તમે તમારા શુદ્ર જીવનનો નાશ કરો એટલે તમારા વાસ્તવિક જીવનનું સંરક્ષણ થશે. - 251 સુખ આનંદ મેળવવા માટે વિષયાસક્તિ અને પશુવૃત્તિના બારણે ભિક્ષા માગતા ફરવું એ તારા સ્વરૂપને હીણપત લગાડવા જેવું છે એ તારી જાતને લાંછન લગાડવા જેવું છે એ તને અણુ છાજતું છે આ સમગ્ર વિશ્વ એ તારાં વ્યાત થઈ રહેલ છે. - 252 તારાથી કઈ પણ મોટામાં મોટો અપરાધ થઇ . હાય કે મેટામાં મેટું પાપાચરણ થયું હોય તો તેથી હું દીલગીર કે નારાજ ના થઈશ. પણ તે શાથી થવા પામેલ છે. તેનો પૂર્ણ વિચાર કરી તેના મૂળને જ ધ્વંશ કર કે જેથી તને દીલગીર થવાને કે શેક કરવાનો અવકાશજ ન રહે. - 253 તું ગમે તે સ્થળે અને કોઈ પણ પ્રકારની લાલસાથી કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય કરવા તત્પર થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ (153) હે તે યાદ રાખજે કે પ્રભુ સર્વત્ર છે અને તે સર્વ કૃત્યોને સાક્ષી છે અને તે તને જુવે છે તે યાદ રાખજે. 254 જગતની નાશવંત વસ્તુઓ માટે તમારૂં શાશ્વત સુખ ધૂળધાણી કરશે નહિં. 255 મહાન અમૃતનો સાગર તમારામાં જ ભરેલ છે. સર્વ સુખ તમારા અંતઃકરણમાંજ ભરેલું છે અંત:કરણમાંજ તેને શોધો અને અનુભવો. તે કાંઈ તમારા શરીર, મન કે બુદ્ધિમાં નથી તેમજ તે તમારી ઈચ્છાઓ કે ઈચ્છીત વસ્તુ એમાં પણ નથી તે સર્વ તમારા પિતામાંજ રહેલું છે. આ 256 માત્ર પ્રણવને ઉચ્ચાર કરે. 34 કારનું ગાન કરે. ને તેમ કરતાં ખરાં અંત:કરણથી તેનું ધ્યાન ધરે તેનો સાક્ષાત્કાર કરો. 3 નો અર્થ હું તે શું હું ને તે એકજ છીએ તેજ હું છું આ થાય છે પ્રણવ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે સર્વ નિબળતા ને માનસીક બળથી કચરી નાખતો હોય તેમ દઢપણે માનો અને જયઘોષ સાથે તે નિબળતાને દૂર કરો. * 257 અન્યની ટીકા કરવી કે નિન્દા કરવી તે ઈશ્વરથી -વિમુખ રહેવા જેવું છે. મનુષ્ય પિતાના દુર્ગણે જાણવા છતાં પિતાને ધિક્કારતો નથી પણ બીજામાં તેજ દુર્ગણે જોઈને બીજાને તિરસ્કાર કરે છે. તિરસ્કારથી દૂર રહે અને - દુર્ગણેથી દૂર રહે એટલે ઈશ્વરને તરત ઓળખશે. IIIIIIIII IIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ (14) 258 માત્ર બાહ્યાડંબરી અને લેક દેખાવડી એકલશુષ્ક કીયા કરી જવાથી જ તમારી સિદ્ધિ થવાની નથી. ' પણ તે શાના માટે કરવાની છે અને તેનો ઉદ્દેશ = છે અને તે કયાંસુધી આવશ્યકની છે આ અધાના કારણે સમજો. આ પ્રમાણે જમેના જ પર્યત સુધેિ કર્યા કરશે તો પણ તમારે ઉદ્દેશ પાર પડવાને નથી માટ એકલી ક્રિયાનેજ વળગી રહી છે આડંબર અને લોક દેખાવ છેડી દ્યો. અને પોતાનું સ્વરૂપ શું છે તેને પણ જાણવાનો આદર કરે. 259 જ્યારે શરીર તંદુરસ્ત હોય છે ત્યારે ઘણું કરી માઠા કે હલકા વિચારો આવવા જોઈએ નહિં. અને જ્યારે તેવા વિચાર આવે છે ત્યારે તમે જરૂર સમજજે કે તમારી હાજરીની અંદર કંઈપણ બગાડ જરૂર થયે હોવો જોઈએ. 260 દરેક ધર્મોના દરેક મતના અને દરેક સંસ્થાના તેમજ દરેક જન્મ સમુહના સુવિચાર સાથે લેવડ દેવડ કરવાનું ચુકીશ નહિં. 261 દરેક દેહધારી જીવાત્માઓની આ સંસાર પર જેવા જેવા પ્રકારની વાસનાઓ રહેલી હોય છે તેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ (155) પ્રકારની વાસનાઓનું ફળ અને જન્માંતરમાં પણ તેઓને પ્રાપ્ત થાય છે. - 262 ભલું કે ભૂંડું, સદાચરણીય કે દુરાચરણીય કેઈ પણ પ્રકારનું શારિરીક કે માનસિક કાર્ય અથવા કીતિ કે અપકીતિ, નિન્દા કે સ્તુતિ અથવા કેઈપણ પ્રકારની કીડા પરની આ શક્તિ અને આનંદના સાગરને બાધક કરી શકશે નહિં. હું નિત્ય નિર્વિકાર, સચ્ચિદાનંદરૂપ છું. જ્યારે સચ્ચિદાનંદ અનંત પ્રકાશ હારા પિતાનામાં જ હોય ત્યારે મહારે બીજાનો ઉપકાર માનવાની શી જરૂર છે મારે કેની આગળ મદદ માટે હાથ લાંબે ધરવાની જરૂર છે. 263 એ ! પ્રભુ હું પાપી છું, પતીત છું, અધમ દુરાચારી અને સાંસારીક વિષય વાસનાઓથી ગ્રસીત . મારો ઉદ્ધાર કરે. ઉદ્ધાર કરે. અને કરેલ ગુનાઓના માટે માફી આપે. હું આપને અનુયાયી મહાવીર પુત્ર છું. આપ સૌમ્ય, દયાળુ અને કૃપાવંત છે. 264 અરે આવી તમારી દીનતા ભરેલી અને દાંભીક વિષ મિશ્રિત ભાવનાથી પ્રભુ શું કદાપિ પણ આદ્ર થશે ખરા? કદિ નહિં થાય. કારણકે પ્રભુ સર્વત્ર સર્વ સ્થળે વ્યાપક હોઈ તમારા સર્વ પ્રાપંચિક કાર્યોના વર્તનનો અંશે અંશ પ્રત્યક્ષ્ય તદાકાર કરી રહેલ છે. એક બાજુએ તમે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ (156) ઘડીભર નિવૃત્તિવાળા સ્થાનમાં જઈ પ્રભુની પ્લેટ સ્વરે ઉપાસના કરે છે અને કરેલ ગુનાઓની માફ ચાહો છે ત્યારે બીજી બાજુ તે ભાવનામાંથી ફારગત થય કે તરત એક ઘાતકીપણાના વર્તનથી પણ અધિક કુવતને ચલાવી પ્રથમની ભાવનાને એક ગલીચ ગીરમાં ફેંકી દીધા . છે. તો તે વર્તનને બદલે આપ્યા સિવાય તમારી અન્ય. ભાવનાને સ્વીકાર પ્રભુ કેમ કરશે. અને તમને માર પણ કેમ આપશે? ખરેખર આ પણ એક દયાળુ પરમાત્મા પ્રત્યે ઠગાઈનું કાર્ય કરવા બરાબર છે. 265 અખંડ જાપ મનને શુદ્ધ કરે છે. ' 266 બીજાના વર્તન ઉપરથી સાન લેવા શીખવું. 267 જેના માંગલીક તમે છે તેના બંધનમાં તમે છે. 268 સુખ દુઃખનું કારણ અહંવૃત્તિ છે. 269 જેવા થવું હોય તેવું આલંબન સામું રાખવું. 270 ક૯૫ના બંધ થતાં પરમાત્મ ભાવમાં લીન થવાય છે. ર૭૧ ભુત ભવિષ્ય ભુલી વર્તમાનમાં રહેતાં મન સ્થિર થાય છે. ર૭૨ જે થાય છે તે પૂર્વની ગોઠવણ પ્રમાણે યોગ્ય થાય છે. - 273 સુખ દુઃખને સમાન અનુભવવાં.. * 274 વિચાર એ મનને સુધારવાનું સાધન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ (15) ર૭૫ ખુશી થઈ મુશ્કેલી અનુભવતાં મનોબળ વૃદ્ધિ પામે છે. ર૭૬ ઈચ્છાઓ બંધન કરતા મુળ રસ્તાથી બંધ થઈ જાય છે. 277 જ્યાં કતાં છે ત્યાં તમે તેના ગુલામ છે. 278 જેના તમે માલીક છો તેના બંધનમાં તમે છે. ર૭૯ પ્રબળ ઈચ્છા વાસનાનું રૂપ પકડે છે. 280 ગુણ ગ્રહણ કરતાં તે ગુણ થાય છે. * 281 પ્રબળ વિચાર રૂપ પુરૂષાર્થથી વાસના તેડાય છે. 282 સિદ્ધિઓ શુદ્ધ માયા છે. - 283 નિષ્કામ કર્મથી જ્ઞાન થાય છે. 284 સકામ કર્મથી સિદ્ધિઓ થાય છે. 285 અહંકાર નાશ કરવામાં દાસવૃત્તિ રાખવી. 286 દેહાધ્યાસ દુર કરવામાં સર્વેજીમાં ઈશ્વરદષ્ટી રાખવી. 287 ઈશ્વરનું નીશાન રાખી તેમાં પોતાની સર્વ ઈચ્છાએને રેધ કરે તે વ્યક્તિગ છે. 288 બ્રશાંત અને સ્થીર છે. મનને લય કરે તે બ્રહ્મસ્થીતીને લય કરવો. : ડી 289 જાગૃતમાં જ્ઞાન બ્રહ્મપણું - દેખો તે નિવક૯૫ સમાધિ. IIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ (158) 290 બ્રહ્મસ્થીતી અનુભવનો વિષય છે. શબ્દનો વિષય નથી ર૯૧ જગતનું મુળ સંક૯૫ છે. સંકલ્પથી સંસાર વધે છે 292 અજ્ઞાનનું મુલ સંક૯પ છે. 293 દેહાભિમાન સંસારનું બીજ છે. 294 રાગદ્વેષ અધર્મનું બીજ છે. 25 સમભાવ સત્યજ્ઞાનનું બીજ છે. આ 26 સદ્દવિચાર જ્ઞાનનું બીજ છે. 297 સારા અને બુરા અને ભાવથી રહીત થવું તે મનને લય છે. મા ' , 298 મમત્વ જગતનું બીજ છે. . . 29 કીયા મનને નિયમીત કરનાર સાધન છે. તે ધર્મ નથી 300 જાગૃતિ હોય તે સુધારવા માટે થાય છે. 301 વિચાર પ્રમાણે અર્થ પરિણમે છે. 302 સ્વભાવ પ્રમાણે વર્તન થાય છે. - 303 આત્માને હલકો જેનાર પિતજ હલકો છે. 304 અનુભવ સાન વિના બ્રાન્તિ ભાંગતી નથી. . . 305 અધિકાર પ્રમાણે બોલે માગે તેનેજ આપે. 6 ખરાબ દેખાય કે લાગે તે જીવત્વ ગણાય. 307 સારૂ લાગે કે સારૂ દેખાય તે ઈશ્વરભાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ (159), 308 અને સારા ખોટાને અભાવ તે બ્રહ્યાભાવ. 39 મન ચંચલ છતાં પુરૂષાર્થ આગળ મનને નમવું પડે છે. - 310 નમ્રતા વગર આગળ વધી શકાતું નથી. 311 સર્વે ઈચ્છાને ત્યાગ તે મેક્ષનું બીજ છે. ' 312 રાત્રીએ પિતાનું વૃત તપાસી જવું. ' I 313 પ્રભાતે આખા દિવસ માટે વર્તન ન કરવું. . 314 કે તે જ્ઞાની પાસે રહે અથવા જ્ઞાનની ચેરી કરતા શીખે. 315 અન્યના વર્તન ઉપરથી, શબ્દો ઉપરથી કોઈપણ દેખાવ ઉપરથી સાર શેધી ગ્યરીતે પોતાના વર્તનમાં મુકવું તે ચારી છેઆવી ચેરી કરવાથી મહાન લાભ છે. , 316 ઉંચામાં ઉંચી કેટીના આનંદની કલ્પના કરી તે માકારે વારંવાર પરણમવાની ટેવ પાડવી. 317 તમારા આનંદમાં તમે વૃદ્ધિ ઈચ્છશે એટલે એ -મને વધારે મળશે. . . . . . . . 318 આપણું દુઃખને મોટે ભાગ “આપણે કેટલા મધા દુ:ખી છીએ” તે વીચારથીજ ઉત્પન્ન થાય છે. - 319 જેમ જેમ એક નબળાઈ તથા ખોટા કાર્યના તમે મારે વિચાર કરશે તેમ તેમ વધારે દઢતાથી તે તમને વળગશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ (160) ૩ર૦ જ્યારે તમને શ્રમ લાગ્યું હોય ત્યારે તમે કેટલા થાકી ગયા છે તેને વિચાર કરશે તે તમે વધારે શ્રમિત થશે. 321 જે મનુષ્ય દરેક ક્ષણે “હું કેટલો બધો નબળે થઈ ગયે છું” તેવો વિચાર કર્યા કરે છે તે વધારે નબળાં થતાં જાય છે. 322 મનમાં અને શરીરમાં જે કોઈ બાબત તરફ લક્ષ તમે ખેંચે છે અને વિચાર કરો છે તે બાબત વધારે દૃઢ થતી જાય છે. ૩ર૩ જીંદગીમાં જે ઉત્તમ કાર્ય કર્યા હોય અથવા અન્ય મનુષ્ય કર્યો અનુભવ્યા હોય તેના જેમ જેમ વખાણું તમે કરશે અને વારંવાર તેને વિચાર તમે કરશે તેમ તેમ તેનાથી વધારે ઉત્તમ કાર્યો કરવા તમે પ્રયત્નશીલ બનશે અને તમારૂં લક્ષ તેવા ઉત્તમ કાર્ય તરફ દેરાશે. 324 જેમ જેમ સદ્ગણું થવું તે કેવું ઈચ્છવા લાયક છે તેનો તમે વિચાર કરશે તેમ તેમ સદ્દગુણસંપન્ન થવાને વધારે ચોગ્યતા તમે પ્રાપ્ત કરી શકશો. . . . સ માપ્ત: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust