SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (30) ચંપા—બેન મણી, આ. શ્રીએ કેની પાસે, કયારે એ= ન કયાં દિક્ષા લીધી. ભણ–બેન ચંપા, બાલબ્રહ્મચારી પરમશાંતમૂત્તિ વિજય કમલસૂરિશ્વરજી મહારાજ પાસે વડેદરામાં સં– 150 ના માગસર વદ 10 મે માત્ર 17 વર્ષની ઉમ્મરે બાલબ્રહ્મચારીપણે દિક્ષા લીધી. ચંપા–બેન મણી, આચાર્યશ્રીને મુખ્ય શું અભ્યાસ હતોમણી–બેન ચંપા, આચાર્યશ્રીએ છએ દર્શનનો અભ્યાસ કર્યો હતો, પણ મુખ્ય અભ્યાસ તેમને રોગ પ્રિય હા વાથી પેગ તરફ તેઓશ્રી વધારે લક્ષ્ય આપતા હતા. ચંપાબેન મણી, તેમ કરવાનું શું કારણ યુગ શિવાય મક્ષ નહિં મલતો હોય. મણીબેન ચંપા, મેક્ષ જવાના અનેક માર્ગો છે. પણ આ માર્ગ છે કઠણ, છતાં કમ ક્ષય કરવામાં ઘણું ઝડપથી આગળ વધે છે. ચંપા–બેન મણી, આ માર્ગ કેવી રીતે ઝડપથી આગળ વધે છે, તે કહેશે? મણી–બેન ચંપા સાંભળ, દઢપ્રહારી ચિલાતીપુત્ર, અર્જુન માલી વિગેરે ઘોર હિંસાના કરનારા પણ તેજ ભવમાં કેગના આલંબનથી મોક્ષે ગયા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036405
Book TitleAcharya Vijaykesharsuri Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorDevvijay Gani
PublisherVijaykamal Keshar Granthmala
Publication Year1933
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy