________________ (57) शब्दादि शास्त्र मचिरात्सम धीतवान् यः तस्मै नमो विजयकेशर सूरि राजे // 2 // અર્થ–જેઓશ્રીની દીક્ષા સંવત 150 ના માગશર વદી 10 મે વડેદરા શહેરમાં થઈ હતી. તેમજ વ્યાકરણ, કાવ્યકોષ, ન્યાય, અલંકાર અને સ્વપરના અનેક સિદ્ધાંતશાસ્ત્રનો થોડા વખતમાં અભ્યાસ કર્યા પછી યોગાભ્યાસમાં પોતાના અંત: કરણ-ચિત્તને જેઓશ્રીએ લિન કરેલ છે એવા શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર થાવ. | 2 | નૈના ગુરઃ સુરત્તે TWIT, नंदेंचुके गणिपदं गलिषट् खगेंदौ, पंन्यास सत्पद मदापि च मोहमय्यां, तस्मै नमो विजयकेशर सरि राजे // 3 // અર્થ–ગુરૂવર્ય બાલબ્રહ્મચારી શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજશ્રીએ જેઓશ્રીને ચગ્ય જાણીને સુરત શહેરમાં સં. 193 કાર્તિક વદી છઠે ગણિ પદવી અને મુંબઈ શહેરમાં સં. 1994 માગશર સુદી 10 મે પંન્યાસ પદવી આપી એવા શ્રી વિજયકેસરસૂરીશ્વર મહારાજશ્રીને નમસ્કાર થાવ. 3 : संघेन नावनगरे गुणहस्तिनंदे, लाब्देवगभ्य खलु सूरिगुणादि योग्यं, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust