SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યધર્મનું ભાન કરાવ્યું. તેમનું ચરિત્ર વાંચવાથી ગર તેના હૃદયમાં નિર્મળ જ્યોતિ પ્રગટશે અને તે જીવનë સાફલ્ય કરવા પ્રેરાશે એ નિઃશંસય છે. 1 .* * ' આ જીવનચરિત્ર આચાર્ય મહારાજશ્રીના લઘુબંધુ મહામહોપાધ્યાયજી મહારાજશ્રી દેવવિજયજીએ બનાવેલ છેતેના ઉપરથી તેને સંસ્કારી અને સરલ ભાષામાં શ્રી યશેવિજયજી જૈન ગુરૂકુલના ગૃહપતિ મહેતા તલકચંદ માવજીએ સુધારી આપેલ છે તે માટે તેમને આ સ્થળે આભાર માનવામાં આવે છે. સાથે સાથે રાસદ્વારા જીવનચરિત્રને બોટાદનિવાસી ભાઈશ્રી સુખલાલ રવજીભાઈએ વાંચકવર્ગને વિશેષ રસ પડે તેવા હેતુથી, લખી પોતાનો ભકિતભાવ સારા રૂપમાં દર્શાવ્યું છે. તેથી તેમનો પણ આ સ્થળે આભાર માનવામાં આવે છે. વળી આચાર્યશ્રીના બનાવેલા સર્વ ગ્રંથોના દેહનરૂપે, તેમાંથી નીતિના અમૃતમય વાકાને 'તારવાનું અને તેને સંકલિત કરીને આ સાથે મુકવાનું કાર્ય - આચાર્યશ્રીના સંસારીપણાના નાનાભાઈ શ્રીયુત વ્રજલાલ ભાઈએ કર્યું છે જે ઘણું પ્રશંસનીય છે. તેનું વાંચન વિ:વિધ રસથી ભરપૂર હોઈ ઘણું ઉપયેગી થશે. આ ઉપરાંત આચાર્યશ્રીના ગુણાનુવાદ દર્શાવતી સંસ્કૃત અષ્ટક સ્તુતિ પણ ભાષાંતર સાથે જોડવામાં આવેલ છે તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036405
Book TitleAcharya Vijaykesharsuri Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorDevvijay Gani
PublisherVijaykamal Keshar Granthmala
Publication Year1933
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy