SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (42) સર્વ સમુદાય પાછો ધર્મશાળામાં આવ્યો. તરતજ ધર્મ -શાળાના. અગ્રેસરોએ આચાર્ય મહાસાજશ્રીની પાછળ શાંતિ નિમિત્તે મહાત્સવ કરવા અને તેને અંગે ટીપ કરવા વાત મુદ્દે બધાએ આ વાતને તરત વધાવી લીધી અને ટીપ કરતાં સાથેજ રૂા. બારસે આશરે ભરાયા, અને બીજી પૂજાએ 5 નકકી થઈ. તે મુજબ ઉજમબાઈની ધર્મશાળામાં આ છે 10 થી ઓછવ શરૂ કરાવવામાં આવ્યું વળી સુંદર મેરૂપs ત્રીગડેગઢ, સમવસરણ, જ્ઞાનમંદિર, અને કિંમતી છોડની રચન કરવામાં આવી, અને તેજ સ્થળે જ્ઞાનમંદિરમાં આચાર્ય મહ રાજશ્રીકૃત તમામ પુસ્તકે ગોઠવવામાં આવ્યા તથા શ્રાવી: - બેન સમરત તરફથી પોતાના મહુમપતિ શેઠ કેશવલાલ મગ " નલાલના મણાર્થે આચાર્ય મહારાજશ્રીની એક મોટી ઈ પેઈન્ટીંગ છબી તૈયાર કરાવી મુકવામાં આવી. એ ઉપરાં - તાડપત્રોની પ્રતો. ભાતભાતના રમકડાં, અને પુષ્પથી શણગારે ઘોડા રસ્થાની નવી નવી રચના રોજ કરવામાં આવતી હતી, મહું ત્સવ નિમિત્તે દેખાવ એટલો બધો સુંદર કરવામાં આવેલો અનેક શ્રાવકો સહેજે બોલી ઉઠતા કે અમારી જીંદગીમાં આવે - મહોત્સવ થયે જે નથી. હંમેશ સુંદર રાગ રાગિણી પૂજાએ ભણાવવામાં આવતી. પંદર દિવસ સુધી મહોત્સ ચાલ્યો હતો. છેલ્લા દિવસે શાંતિસ્નાત્ર વિધિપૂર્વક ભણાવે સર્વત્ર સાંતિનું જેલ-નમણુ છાંટવામાં આવ્યું હતું તટ મહારાજશ્રીની. સ્વર્ગગમન તીથીએ કાયમ માટે પુજા આંક થાય તે માટે રૂપીયા મુકીને ગોઠવણ પણ કરવામાં આવી હતી વક જ આ આ થી વિા મુકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036405
Book TitleAcharya Vijaykesharsuri Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorDevvijay Gani
PublisherVijaykamal Keshar Granthmala
Publication Year1933
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy