Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/004989/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાય દિવાણી સ્મારક ગ્રંથમાળા-૨ ડિબીકૃત આબાદ હિંદુસ્તાન! સંપાદક પાલદાસ જીવાભાઈ પટેલ નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ For Private & Personale Only Page #2 -------------------------------------------------------------------------- ________________ એક રૂપિયા આવૃત્તિ પહેલી સન ૧૯૭૭ નિવેદન ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાથીઓની આ૦ ગિદવાણી સ્મારક સમિતિએ આચાર્યશ્રીની સ્મારક માળાનો વહીવટ ગૂજરાત વિદ્યાપીઠને સોંપ્યો છે તે અનુસાર આ પુસ્તક તે માળાના બીજા મણકા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઇરાદો તે એ છે કે, સામાન્ય રીતે આ માળામાં એક પુસ્તક દર વર્ષે બહાર પાડવું. કેટલાંક અનિવાર્ય કારણોને લઈને આ પુસ્તકનું પ્રકાશન જરા મોડું થયું છે; પરંતુ હવે પછી ઢીલ ન થાય એવો પ્રયત્ન છે. તા. ૧૯-૧૧-૩૭ મગનભાઈ દેસાઈ . ગૂજરાત વિદ્યાપીઠ મહામાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ મુદ્રક અને પ્રકાશક : જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ For Private & Personale Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ધાત ૧. કડવી ફરજ ૨. અમેજી રાજ્યના મૂળમાં અનુક્રમાણુકા . ૩. વીસમી સદીની શરૂઆતમાં ૪. હિંદુસ્તાનની સપત્તિના ખા માલિક કોણ ? ૫. દુકાળા: તેમની વધતી, જતી સંખ્યા અને તેનાં કારણે ૬. ધરેણાં અને ઝવેરાતથી ઊભરાતું હિંદુસ્તાન ! ૭. હિંદુસ્તાનની લૂંટ: તેનું પ્રમાણ અને પરિણામ ૮. હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિં : હાય તા દેખાતી કેમ નથી ? . . *;**** ૯. વાઈસરોય સાહેબ વદ્યા ૧૦. દેશની અત્યારની આર્થિક સ્થિતિ: લોકોની ખરી આવક ૨૧૯ ઉપેાધાત “ આખી દુનિયામાં એવા એક પણ દેશ નથી જ્યાં આવી ઉત્તમ અને સુધરેલી રીતે રાજ્ય ચલાવવામાં આવતું હોય, ” “ આખી દુનિયામાં હિંદુસ્તાન જેવા ઓછામાં ઓછે કર ભરનારા એક પણ દેશ નથી. ” “ અંગ્રેજો હિંદુસ્તાનની પ્રજાના હિતને માટે ચિંતાતુર હૃદયે સદૈવ તત્પર રહેલા છે. ' આ શબ્દોને ગુજારવ એગણીસમી સદીમાં હિંદમાં તેમજ ઈંગ્લેંડમાં સંભળાતા. ‘દેખ બિચારી બકરીના પણ કાઈ ન જાતાં પકડે કાન ' એ જાતના ખ્યાલે પ્રજામાં ઉતારવા ચારે તરફથી પ્રયત્ના થતા હતા; અને સત્ર અંગ્રેજી ‘ રામરાજ્ય 'નાં ગુણુકાન થતાં હતાં. શાળા, કૉલેજો, સાહિત્ય અને કાયદા મારફત પ્રજામાં વ્યવસ્થિત રીતે ઊભી કરવામાં આવતી આ જાતની ભાવનાને એગણી સમી સદીના અંતમાં પ્રથમ સખત ફટકા દત્ત, દાદાભાઈ અને ડિગ્મીની ત્રિમૂર્તિએ જુદી જુદી રીતે પ્રમાણભૂત Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક લખીને લગાવ્યો; અને પ્રજા આગળ દાખલા દલીલે અને આંકડાથી પુરવાર કરી બતાવ્યું કે : “હિંદુસ્તાન અંગ્રેજોને માટે એક લૂંટી ખાવાની વસ્તુ જ છે અને તેઓ તેને નિરાંતે લૂટે છે.” “પ્લાસીના યુદ્ધ પછી તેમના હાથમાં થોડી ઘણી રાજસત્તા આવતાં વેંત જ તેમણે ઉઘાડે છોગે લૂંટારુને ધ શરૂ કરી દીધે. ” “હિંદુસ્તાનમાં વધી ગયેલા દુકાળ, ભૂખમરાથી થતાં ભરણે અને બેહદ ગરીબાઈ એ અંગ્રેજી રાજ્યનું સીધું પરિણામ છે.” આ લેખકે પાશ્ચાત્ય કેળવણીથી બરાબર રંગાયેલા હતા અને સરકારી રાજતંત્રની આંટીઘૂંટીથી માહિતગાર હતા. તેમણે સરકારી દફતરના પુરાવા ઉપરથી જ પેતાને નિર્ણ રજૂ કર્યા હતા. ત્રણેમાં કેનું સ્થાન ઊંચું છે, તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ દરેકે, લેખક તરીકે લગભગ સરખી જ સેવા બજાવી છે, એમ કહી શકાય. અલબત્ત, પોતે અંગ્રેજ હોવા છતાં ડિમ્મીએ હિંદી પ્રજા પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવી છે, તથા હિંદુસ્તાનનો કેસ પિતાના દેશબંધુએ તેમજ દુનિયા સમક્ષ રજૂ કરવાને જે જહેમત ઉઠાવી છે, તે જોતાં તેમના પ્રત્યે આપણું હૈયું આભારની લાગણીથી વધારે નમે છે. ડિબી પિતે મિશનરી તરીકે મદ્રાસ ઇલાકા તરફ કામ કરતા હતા. તે અરસામાં દક્ષિણમાં પડેલા દુકાળ વખતે તેમણે ભૂખે મરતા લોકોને રાહત આપવાનાં કામમાં ઝંપલાવ્યું. પરંતુ, તે ભાગોમાં દુકાળની ભીષણુતા અને નિયમિતતા તથા લેકેમાં તેની સામે ઝૂઝવાની શક્તિને તદ્દન અભાવ જોઈને તેમનું દર એક નવા જ મુદ્દા તરફ ખેંચાયું. તેમને વિચાર આ કે, આ બધી કઠણ વસ્તુસ્થિતિ અને અંગ્રેજી રાજ્ય વ કાંઈ કાર્યકારણસંબંધ તે નથી ? અને પૂરતા અભ્ય આદ તેમણે તે બાબતમાં પોતાના નિર્ણય વ્યવસ્થિત રૂપ જાહેર કરવા માંડવ્યા. તે નિણું સરકારને રુચિકર ન જ થઈ પડી. સરકારે જ્યારે દુકાળકમિશન ની ત્યારે તેમાંથી ડિમ્મીને બાતલ રાખવામાં આવ્યા. ડિઝ જેવા લોકસેવક, કે જેમણે દુકાળના વખતમાં લેકમાં ક કર્યું હોય, ઉપરાંત આખી પરિસ્થિતિને વ્યવસ્ટિ અભ્યાસ પણ કર્યો હોય, તેમને એ કમિશનમાંથી બાત રાખવામાં સરકારને મુદ્દો છે હોઈ શકે, તે હવે ડિબી પિતાને જ વધુ સ્પષ્ટ થઈ ગયું. તે અરસામાં હિંદી વજ પાલમેંટમાં ભાષણ દરમ્યાન પડકાર કર્યો કે, જો કોઈ એ સાબિત કરી આપે છે, આપણુ રાજ્ય દરમ્યાન હિંદી પ્રક વધુ ગરીબ બનતી જાય છે, તે આપણે હિંદુસ્તાન ઉપ રાજ્ય કરવાનું છોડી દેવા તૈયાર છીએ. તેના જવાબમ ડિબીએ પિતાનું “Pirosperous British India' નામન પુસ્તક લખ્યું; અને શરૂઆતમાં એક લાંબા ' કાગળ લખ તે પુસ્તક હિંદી વજીરને મોકલાવ્યું. આ પુસ્તકમાં છે ગ્રંથને જ સારાંશ આપવામાં આવ્યું છે. એ પુસ્તક લખાયાને ઘણે વખત થઈ ગયું છે, તથા ત્યાર પછી હિંદુસ્તાનની નદીઓમાં ઘણાં પાણી વહી ગયાં છે, છતાં અત્યારે પણ ડિબીએ પિતાના પુસ્તકમાં જાહેર કરેલા નિર્ણયે અમુક ગૌણ વિગતે કે મુદ્દાઓ બાદ કરતાં એટલા For Private & Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ જ સાચા છે અને વસ્તુરિથતિને તાદશ ચિતાર રજૂ એટલે અત્યારની સ્થિતિ વિષે નવેસર કાંઈ લખવા કરતાં, એક સહૃદયી અંગ્રેજે ૩૭ વરસ ઉપર સરકારી દફતરોને આધારે હિંદની ખરી સ્થિતિ વિષે કરેલું નિરૂપણ વધારે ઉપયોગી થશે, તથા વિશેષ ખાતરી લાયક થશે એમ સમજીને ડિબીના લગભગ ૬૫૦ પાનના એ અંગ્રેજી પુસ્તકને આ સાર ટૂંકામાં તૈયાર કર્યો છે. આથી બે અર્થ સરશે : જૂના પ્રમાણભૂત પુસ્તકનું લખાયું ગુજરાતી પ્રજાને જાણવા મળશે અને અત્યારની આર્થિક સ્થિતિને ખ્યાલ પણ તેમાંથી આવશે. પુસ્તકમાં રજૂ કરેલી હકીકતો અને નિર્ણય આજે પણ એટલા જ સાચા છે એના પુરાવા તરીકે સારની નીચે ફૂટનેટ તરીકે ઈ. સ. ૧૯૦૦થી ૧૯૩૪ સુધીના સ્થિતિદર્શક આંકડાઓ પુસ્તકમાં ઠેકઠેકાણે આપ્યા છે. ત્યાર પછીનાં વરસના આંકડા આપી શક્યા નથી, પરંતુ તેથી મુખ્ય વસ્તુના નિરૂપણમાં ફેર પડતો નથી. ડિમ્મીએ આપેલી હકીકત, એક જમાના પછીના આંકડાઓ પણ પુરવાર કરે છે અને બતાવે છે કે ૧૯મી સદીની ઘટના ૨૦મી સદીમાં પણ ચાલુ જ છે. પરંતુ ૧૯મી સદીના અંતમાં રજૂ કરેલી વસ્તુ આપણે અત્યારે સહેજ જુદા રૂપમાં જોઈએ છીએ. તેથી અહીં શરૂઆતુમાં પુસ્તકના કેટલાક મુદ્દાઓ લઈને અત્યારની દષ્ટિએ રજૂ કરવાને ટૂંકામાં પ્રયત્ન કર્યો છે. જમીન મહેસૂલ જમીનમહેસૂલને વિચાર કરતાં મૂળ પુસ્તકમ બંગાળમાં દાખલ કરવામાં આવેલી કાયમી જમીન મહેસૂલની પદ્ધતિની ગ્યતા તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે, અને તેવું ધરણુ બધે દાખલ કરવા ભારપૂર્વક કહ્યું છે. આ પ્રશ્ન વિષે અત્યારના વિચારકેનું વલણ જુદી જાતનું છે. તેમનું સામાન્ય મન્તવ્ય એવું છે કે, કાયમી જમીન મહેસૂલની પદ્ધતિથી જમીનદારોને એક ને વર્ગ ઊભે થાય છે અને ખેડૂતની મુશ્કેલી ઊભી રહે છે. તેથી સામાન્ય હિતની દૃષ્ટિથી એવું ધારણ અખત્યાર કરવું જોઈ એ કે, જેથી – ૧. ખેતી કરનાર ખેડૂતના હાથમાં જ જમીન રહે અને તેમાં સુધારા કરવા તેને ઉત્તેજન મળે. ૨. અમુક હદથી ઓછી આવકવાળી જમીન ઉપર કઈ જાતને વેરે ન હોય. નેંધ : અત્યારે એવી સ્થિતિ છે કે વેપારી દર વરસે બે હજાર રૂપિયા સુધી કમાય ત્યાં સુધી તેને સરકારને સીધે કર ભરો ને પડે, ત્યારે ખેડૂત બે વીધાં વાવતે હોય અને તેમાંથી ખરચ પણ પૂરું ન નીકળતું હોય, ખાવાના પણ સાંસા હોય, તે સરકારને વિઘેટી ભરવી પડે. આ અન્યાય દૂર થે જોઈ એ. સરકારને આથી જમીન મહેસૂલની આવકમાં ખાડે પડે; પરંતુ એ અન્યાય દૂર કર્યા સિવાય ખેડૂતોની સ્થિતિ સુધારવાને રસ્તે મેકળા થવાને નથી. in Education in For Private Personal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૩. વેરાને લાયક જમીનની આવકમાં સામાજિક કારણથી વધારે થાય, તે રાજ્યને તેમાંથી હિરસે મળે. ૪. ખરાબ વર્ષોમાં ખેડૂતોને મહેસુલના ભરણામાં રાહત મળે. ટૂંકામાં, મહેસૂલ વધારવાની દૃષ્ટિ રાખવાને બદલે ખેડૂતનું હિત સચવાય અને રાજ્યને કારભાર પણ ચાલે એવી રીતે મહેસૂલનું ઘેરણ રાખવું જોઈએ. આ દૃષ્ટિએ બંગાળની કાયમી પદ્ધતિને બદલે સુધારેલી રૈયતવારી પદ્ધતિને સહૃદયી અમલ હાલમાં પસંદ કરવામાં આવે છે. ગામ દીઠ મહેસૂલનું ધોરણ રાખવાનું પણ કેટલાક પસંદ અને આવક ખર્ચના આંકડા મેળવી જુએ છે. સરકાર હિસાબ રજૂ કરે છે, અને મહેસુલ દ્વારા થયેલી આવક અહીં દેશમાં જ ખરચી નાખવામાં આવે છે. એમ બતાવે છે. પરંતુ એ ખચમાંથી અણઘટતી રીતે કેટલા પૈસા પરદેશ ચાલ્યા જાય છે, તે હિસાબમાં આવતું નથી. ખરી રીતે ઉપ૨ ગણાવ્યા પ્રમાણે અનેક રીતે – પહેલાંના કરતાં પણ વિશેષ પ્રમાણમાં – કરોડોનું ધન દર વરસે પરદેશ ઘસડાઈ જાય છે. આ નવા જમાનાની નવી પદ્ધતિની લૂંટ છે. તે આડકતરી રીતે અને સુધરેલી ઢબે થતી હોવાથી સામાન્ય માણસને ખ્યાલમાં જલદી આવતી નથી, પરંતુ તેથી તેની તીવ્રતા ઓછી નથી થતી. ઊલટી તે વધારે ભયંકર બને છે. સીધી લૂંટ પ્રજાની આંખમાં જલદી ખૂચે; ત્યારે આવી લૂટ ઊંડા ઊતરીને નિરીક્ષણ કરનારને જ સમજાય. આથી જ જમાનાઓથી ચાલતી આવેલી લૂંટ પ્રજાને સાલતી નથી અને લોકે શાંતિથી સહન કર્યો જાય છે. આર્થિક સ્ત્રાવ આર્થિક સ્ત્રાવ આજે અનેક રીતે વધે છે. સરકાર દર વરસે કરોડો રૂપિયા “હમ ચાર્જિસ' તરીકે ઈંગ્લડ મેકલે છે. તે ઉપરાંત પરદેશી વેપારીઓનાં કમિશન અને નફો, બેંકે, સ્ટીમર કંપનીઓ, વીમા કંપનીઓ અને એવી બીજી અનેક જાતની કંપનીઓનાં કમિશને તેમજ નફ, પરદેશીઓની મૂડીનું વ્યાજ, પરદેશી નેકના પગારે વગેરે દ્વારા દેશનું ધન પરદેશ વહી જાય છે. અંગ્રેજી રાજ્યની શરૂઆતમાં દર વરસે વાર્ષિક બજેટ કરવાને બદલે મહેસૂલની આવકમાંથી માલ ખરીદીને પરદેશ ચઢાવવામાં આવતા અને તે કંપનીને નફે ગણતે. એ લૂંટ સીધી અને સ્પષ્ટ હતી. હવે લેકે ના કહેવાતા પ્રતિનિધિઓની સભાઓ દર વરસે લાખના ખરચે મળીને સરકારી બજેટને સંમતિ આપે છે રેલવે અને દુકાળ રેલવે થવાથી માલની છત અછત ઘણું ભાગમાં વહેચાઈ જાય છે. તેથી પરિણામે ઘણા પ્રદેશને કાએમની મેઘવારી વેઠવી પડે છે. જ્યાં અછત હોય, ત્યાં માલ જલદી પૂરી પાડી શકાય છે; એને લીધે દુકાળાની સીધી અસર હવે જણાતી નથી. રેલવેને લીધે દુકાળના સમયમાં પર પ્રાંતમાંથી કે પરદેશમાંથી પણ અનાજ મંગાવી શકાય છે; પરંતુ તે અનાજ લોકેએ ખરીદવું શામાંથી, એ મુખ્ય in Education in For Private Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ १२ પ્રશ્ન તો કાયમ જ રહે છે. કેા પાસે પૈસા હોતા નથી. બચત હેાતી નથી, સંધરા હોતા નથી. તેએ કયા પૈસા વો કઈ કમાણીમાંથી તે અનાજ ખરીદે ? એટલે અનાજ મંગાવવાની સગવડ છતાં લેકને ભૂખમરા મટતા નથી; પહેલાંની પેઠે દુકાળના ભીષણ સ્વરૂપને બદલે છૂપે ભૂખમરા દેશને કાલી ખાય છે અને રેલવે અનાજના ઢગલા ઠાલવવાની શક્તિ ધરાવતી હોવા છતાં, લેકે મજૂરીલાયક કામ અને અયતને અભાવે ભૂખમરાથી પીડાય છે. ભૂખમરાનું સ્વરૂપ ભૂખમરાનું સ્વરૂપ પણ હવે બદલાયું છે. પહેલાંના વખતમાં દુકાળ પડતા ત્યારે લેાકેા અનાજ વિના ટળવળતા, આજે દુકાળ સિવાયનાં વરસેામાં પણ હરહમેશ લાખે। અહંક કરાડા લેાકાને ક્રજિયાત ભૂખમરા વેવા પડે છે. ખેતીના ધંધા ઉપર ઘણા લેાકેાના બેન્દ્રે વધવાથી, જમીનમહેલને બેજો વધારે હેાવાથી, ( સરકારી ગણતરી પ્રમાણે માથાદીઠ લગભગ દોઢ રૂપિયા થાય છે. ) અને દેવાના વ્યાજના મેજો વધી જવાથી ખેતી પણ નકાને ધંધો રહ્યો નથી. એટલે કુદરતની મહેરબાની છતાં ખેડૂતને ખેતીની પેદાશમાંથી વ્યાજ અને મહેસૂલ ચૂકવવા માટે પેદાશને મેટા ભાગ વેચી દેવા પડે છે; અને જે બચે છે તે કુટુંબના નિર્વાહ પૂરતું હેતું નથી. આથી મહેનત કરવા છતાં તેને ભૂખમરા વેવા પડે છે. બીજા મજૂરી કરનારના અને કારીગર લોકાના ધંધા પડી ભાગવાથી તેમની સ્થિતિ તે ખેડૂત કરતાં પણ ખરાબ છે. કુંભાર, લુહાર વગેરે ગામડાંના કારીગરા ૧૩ એકાર થયા છે. પરદેશી તૈયાર માલે તેમને ધંધા વિનાના કરી મૂકવા છે. શહેરામાં અને કારખાનાંમાં મજૂરી કરવા સિવાય અથવા તેા જમીનના એક ટુકડાના બે કરીને ખેતી કરવા સિવાય તેમને બીજો ધંધો રહ્યો નથી. મધ્યમવર્ગને સરકારી નાકરીઓ માટે પડાપડી કરવા સિવાય અને પરદેશીઓની દલાલી કરવા સિવાય બીજો ધંધો રહ્યો નથી. આમ, પૂરતા ઉદ્યોગધંધાને અભાવે અને દર વરસે કરાડા રૂપિયા પરદેશ ઘસડાઈ જતા હૈાવાથી દુકાળના જેવી સ્થિતિમાં દેશના કરોડા લેાકેાને હરહ ંમેશ રહેવું પડે છે. એક લેખક કહે છે, હિંદમાં એકદરે ૬૧ ટકા લોકાને એટલે કે ૨૧ કરોડ લેાકાને પૂરતું ખાવાનું મળતું નથી. ઉદ્યોગધંધાની પડતી ઉપરાંત ઉપર ખર્ચના ભેજો પણ વધ્યા છે. યુરોપીય લડાઈના વખતમાં ઘેાડા પ્રમાણમાં દેશમાં પૈસાની છેાળે! જણાઈ. તેને લીધે લેાકેાના હાથમાં રોકડ વધારે આવી અને પરિણામે રોકડખર્ચ વધી ગયું. પરદેશી વસ્તુ ગામડાંમાં ખૂણેખૂણે પહેાંચી ગ અને નવી નવી જરૂરિયાત ઊભી થઈ.મેટરા દાખલ થતાં દૂરદૂરનાં ગામડાંના લોકા પગે ચાલતા બંધ થયા. કુટુંબ દીઠ મુસાફરીખર્ચ વધી ગયું. ખેડૂતાની ગાડાભાડાની આવક એછી થઈ અને મેટામાં ઘણા પૈસા પરદેશ જવા લાગ્યા. આમ, આવકનાં સાધના એછાં થયાં અને ખર્ચનાં દ્વાર વધ્યાં. પહેલાંનાં સામાજિક ખર્ચીના ભેજા હેઠળ કા કચડાતા હતા તેમાં નવા જમાનાનાં ચાપાણી, મુસાફરી અને મેાહક ચીજોનાં ખરચાએ ઉમેરા કર્યાં. એટલે લેાકા ઉપર બમણા માજો થયા — આવકને ઘટાડેા અને ખા Page #8 -------------------------------------------------------------------------- ________________ १४ વધારે. વિશેષમાં સરકારી કરના બેજાનું પ્રમાણું તે વધતું જ હતું. આને પરિણામે ગરીબાઈમાં વધારો થાય અને ભૂખમર વધે તેમાં શી નવાઈ? માથાદીઠ આવક હિંદુસ્તાનની માથાદીઠ આવક માટે ઓછાવત્તો ગમે તે આંકડે મૂકવામાં આવે; પરંતુ ચારે તરફ દેશના સારા ગણાતા ભાગોમાં પણ લોકેની સ્થિતિ જોતાં એ સ્પષ્ટ જણાય છે કે, લોકે દિવસે દિવસે ઘસાતા જાય છે અને દેવામાં ડૂબતા જાય છે. કુદરતની મહેરથી, વાદળાં થોડું પણ પાણી છાંટી જાય તે નવાં સાધનોથી કામ કરવા છતાં હિંદુસ્તાનની ભૂમિ કરોડોનું ધાન પકવે છે. તીડ, હીમ કે અતિવૃષ્ટિની સામે રક્ષણ કરવા લોકે પાસે સાધન નથી. વરસાદની અછત હોય તે કૂવાના પાણીથી કે બીજી રીતે પાક પકવવાની સગવડ ઘણી ઓછી છે. સુકાળ કે દુકાળનો આધાર વરસાદની મુનસફી ઉપર છે. છતાં હિંદુસ્તાનની ભૂમિ પાક દે છે. આથી દેશ છેડે ઘણે પણ ઊભે રહ્યો છે. વળી દેશનાં હવાપાણી એવાં છે કે, ચેડાં સાધનોથી માણસ જીવી શકે છે. એટલે દર વર્ષે કરડેનું ધન પરદેશ ઘસડાઈ જતું હોવા છતાં, ઉદ્યોગધંધાની પાયમાલી થયેલી હોવા છતાં, અને ખેડૂતે અસહાય સ્થિતિમાં કામ કરતા હોવા છતાં, હિંદી પ્રજા ગુમગુ પણ જીવે છે. આ ભૂખમરે દુકાળને જે પ્રત્યક્ષ અને ભીષણ ન હોવાથી તેની તાત્કાલિક સીધી અસર જણાતી નથી. માણસે અશક્ત બને, રોગથી પીડાય અને ભરે; પરંતુ કેવળ ખોરાકને અભાવે મરે એવું બહુ જોવા મળતું નથી. આથી આ નિરંતર ચાલુ, ભૂખમરાને ગમે તેમ ઢાંકીને પ્રજાની રિથતિ વિષે લેખકે ગમે તેવા ખ્યાલ રજૂ કરી શકે છે. એક સરખા સમયની આવક એક લેખક છું. પર આંકે છે, તે બીજે ૭૪ મૂકે છે, ત્યારે ત્રીજો વળી ૧૧૬ ગણે છે. કોઈ કહે છે કે ગરીબાઈ ઘટે છે, કેાઈ કહે છે કે ગરીબાઈ વધે છે. સરકારનું હિત ગરીબાઈ ઘટે છે એમ બતાવવામાં રહેલું હોવાથી, તેમની છાયા હેઠળ ઊછરેલા લેખકે એની જ ઢોલકી વગાડે છે. સરકારી રિપેટ અને આંકડા પણ એજ દષ્ટિથી ઘડાયેલા હાઈ પ્રજાની ખરી સ્થિતિ વિષે અનેક ભ્રમે ચાલે છે. આ વિષે જુદાં જુદાં પુસ્તકમાં રજૂ થયેલા નિર્ણય જે આંકડાઓ ઉપર રચાયેલા હોય છે, તે નિષ્પક્ષપાત અને બહુ આધારભૂત હૈતા નથી. પેદાશ વગેરેના આંકડા નકકી કરવામાં ઘણી અટકળે કરવી પડે છે. પ્રત્યક્ષ ગણતરી કરતાં તર્કની રમત વધારે કરવી પડે છે. કરોડ એ છાવત્તાને તેમાં હિસાબ જ હોતું નથી. ગાડાં ને ગોડાં ચાલ્યાં જાય એવી ભૂલને તેમાં અવકાશ હોય છે. બધા આંકડા ઉપલબ્ધ પણ હોતા નથી, એટલે આવાં અધુરાં અને અવિશ્વાસપાત્ર સાધને ઉપરથી નિર્ણય બાંધવામાં આવે, તે કેટલા અધૂરિયા હોય તે સહેજે સમજાય છે. આથી કેવળ આંકડા ઉપર આધાર રાખીને પ્રજાની સ્થિતિ સુધરી કે બગડી તે નકકી કરવું જોખમભરેલું છે. આંકડાની સાથે અનુભવીએને પ્રત્યક્ષ અનુભવને મેળ ખાવો જોઈએ. આને વિષે માહિતગાર વગને પૂછશે તે જણાશે કે, દેશની આર્થિક સ્થિતિ અંગ્રેજી For Private Persone ly Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છે તેથી તેઓ પ્રજાનું હિત ધ્યાનમાં રાખીને કર લે છે. ખર્ચ કરે છે, એવું કાંઈ નથી; એટલે દેશી રાજ્યનું તંત્ર પણ ક્રાંતિ માગે છે. તેમાં પ્રજાકીય દૃષ્ટિએ ફેરફાર થયા વગ પ્રજાને ત્રાસ ઓછો થાય તેમ નથી, તેનું તંત્ર, દષ્ટિ વ્યવસ્થા અને અમલ પણ હિંદના બીજા ભાગની પે પ્રજાકીય થવાં જોઈએ. બ્રિટિશ તંત્રવાળા ભાગને દેશી રાજ્ય પાસેથી ધડે લેવા જેવું બહુ ઓછું છે. એટલે બ્રિટિશ તંત્ર જુદી દિશામાં સુધારા માગે છે. તેની સ્થિતિ દેશી રાજ્યના જેવી થાય, તે એલામાંથી ચૂલમાં પડવા જેવું થાય. ત્રાસ ને અગ્નિ એલાવાને બદલે વધે. પ્રજાકીય અમલની શીતળ શાંતિ જ બંનેને માટે અતિ આવશ્યક છે. રાજ્યનાં પગરણ થયા પછી સુધરવાને બદલે બગડી છે. ડિમ્મીના સમય કરતાં અત્યારે સુધરી તે નથી જ. દેશના જુદા જુદા વિભાગમાં નિષ્પક્ષપાત રીતે આર્થિક તપાસ કરવામાં આવે, તે આ નિર્ણયમાં દોરવણીરૂપ થઈ શકે. ખેડૂતોની હાડમારી કેટલી ઓછી થઈ, લોકોનું દેવું કેટલું ઓછું થયું, દેશમાં બેકારી કેટલી ઘટી, દેશીઓના હાથમાં ઉદ્યોગધંધા કેટલા વધ્યા - આવી માહિતી જ આ પ્રશ્ન ઉપર પ્રકાશ પાડી શકે. આવી વિશ્વાસપાત્ર માહિતી હાલ ઉપલબ્ધ નહિ હોવાથી, આ પ્રશ્નના ખુલાસા માટે અનુભવીઓની મદદથી જોવું જોઈએ કે, લોકોની આર્થિક મૂંઝવણ કેટલી ઘટી છે અને હાડમારી સામે થવાની શક્તિ કેટલી વધી છે ? દેશી રાજ દેશી રાજ્યમાં વ્યવસ્થા અને અમલ દેખીતી રીતે હિંદી છે; પરંતુ તેની દૃષ્ટિ અને વ્યવસ્થા કે અમલની પદ્ધતિ પ્રજાકીય નથી, પરદેશી રાજ્યની છાયા હેઠળ દેશી રાજ્યની સ્થિતિ કલુષિત થયેલી હોવાથી, ત્યાંનું વાતાવરણ શુદ્ધ હિંદી નથી પણ નકલી અને સ્વાર્થી છે, ગુલામીના અંશથી ભરેલું છે તયા સ્વતંત્ર નથી. એટલે ડિમ્બી માને છે તેમ દેશી રાજ્યની પ્રજા વધારે સમૃદ્ધ નથી. તેમના ઉપર કરને બોજો ઓછો નથી. તેઓ આપખુદ રાજાઓના મનસ્વી રાજતંત્રના ત્રાસ હેઠળ કચડાય છે. દેશી રાજાઓ ફાવે તેમ ખર્ચ કરી શકે છે. કેટલાક રાજાઓનું ખર્ચ વાઈસરૉય કરતાં પણ ચઢી જાય છે. એમના ઉપર રાજકીય અંકુશ નથી. રાજાએ હિંદી બ્રિટિશ રાજતંત્ર હેઠળ દેશમાં પાશ્ચાત્ય પદ્ધતિની બેંકને વધારે થાય છે. તેને લીધે ફાયદો થવાને બદલે લોકેને નવી જાતની અગવડ વધી છે. પહેલાં શાહુકારો અને શરાફ અંદર અંદર લેવડદેવડ કરીને ખેડૂત અને વેપારીઓને ધંધાર્થે મૂડી પૂરી પાડતા. ગામના લોકે પિતાની બચત શાહુકારને ત્યાં મૂકતા અને શાહુકાર તે ખેડૂત કે વેપારીને ધારતે. આ પ્રમાણે આંતરિક વ્યવહાર ચાલત. આ શાહુકારોની પ્રતિષ્ઠા સરકારે અવારનવાર કમિટીઓ અને કમિશન દ્વારા તેડી નાખી; નવા નવા કાયદાઓ કરીને અને સહકારી મંડળીઓ સ્થાપીને શાહુકારની ધીરધાર મુશ્કેલ કરી મૂકી; ખેડૂતનું દુ:ખ ઘટાડયું નહિ પણ વધાયું. કેટલાકની in Education in For Private Personal use only Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ એવી થઈ કે, ન તો સરકાર ધીરે, ન ધીરે સહકારી મંડળી, કે ન ધીરે શાહુકાર. શાહુકાર ધીરે તે પણ તેની ધીરધારની શરતે અતિશય કડક થઈ ગઈ નવા કાયદાઓ અને સહકારી મંડળીઓ થવાથી ખેડૂતની મિલકત સરકારને ત્યાં લખાઈ ચૂકી; શાહુકારનું ધીરધારનું જોખમ વધ્યું; ધીરધાર ઘટી અને તેનું સ્થાન કેાઈ સારી પદ્ધતિએ લીધું નહિ. પિસ્ટ ઑફિસનાં સર્ટિફિકેટ, તેનાં સેવિંગ્સ ખાતાઓ અને નવા જમાનાની બેંકનું કામ સામાન્ય લોકોની નાણાભીડ ભાગવાનું નહિ પરંતુ સરકારી કાગળિયાંમાં પૈસા રોકવાનું, કે ટૂંકી મુદતની ધીરધાર કરવાનું રહ્યું. એટલે લોકોના પૈસા ગામડાંમાંથી ઘસડાઈને બેંકે અને સરકારની પેસ્ટ ફિસમાં જમા થયા. તેને લાભ શહેરના ડાઘણું વેપારીઓને અને સરકારને જ મળે. ગામડાંના વેપારી અને ખેડૂતોની મુશ્કેલી વધી. તેમને સસ્તા વ્યાજે સગવડભરી રીતે પૈસા મળતા બંધ થયા. આમ ગામડાં સુકાયાં, શાહુકારે સુકાયા અને તેમને ભાગે બેંકે તાજી થઈ, તથા સરકાર તાજી થઈ. આ સંસ્થાઓએ પ્રજાશરીરની તંદુરસ્તીને ભોગે, લોકોના હાથપગ સૂકવીને પેટના રોગ વધારવાનું જ કામ કર્યું છે. ખેડૂતોને વાજબી વ્યાજે, સગવડભરી રીતે નાણાં મળી રહે, તેનું દેવું કપાય અને વેપારીઓને ઉદ્યોગધંધાર્થે લાંબી મુદતનાં નાણાં મળે, એવી ધીરધારની વ્યવસ્થા થયા વગર આ રોગ મટવાને નથી. સરકારે નવી સ્થાપેલી રિઝર્વ બેંક પણ આ દિશામાં કાંઈ કરે એમ લાગતું નથી. તેનું કાર્ય ફક્ત પરદેશીઓને, આ દેશ ઉપરનો નાણું વિષયક કાબુ વધારે દઢ કરવાનું હોય, એવી બાજી જણાય છે. જ બેંકે બેંકનું જે કામકાજ ચાલે છે, તેમાંથી પરદેશ સાથેની દંડીઓને વેપાર તે થેડી ઍચેજ બેંકના હાથમાં છે. તે બેંકે એ ધંધાનો ઈજારો કરી બેઠી છે અને કરોડની દંડીઓ ઉપર લાખોને નફો કરે છે. જ્યારે જ્યારે આ કામ કરવાની છૂટ દેશમાં સ્થાપિત કઈ બેંકને આપવાની વાત નીકળે છે, ત્યારે ત્યારે તે બેંકે સરકારના એ પગલા સામે બુમરાણ કરી મૂકે છે અને પોતાનો ધાર્યો કાયદે કરાવે છે. ઈમ્પીરિયલ બેંકની યેજના થઈ, ત્યારે તેના બંધારણમાં એ જાતનું કામકાજ ન કરવા માટે ખાસ અંકુશ મુકાયા હતા. તે જ પ્રમાણે રિઝર્વ બેંકને પણ એ ધંધામાંથી બાતલ રાખવામાં આવી છે. દેશમાં સ્થપાયેલી બેંકે આમ નફાન કરી શકતી નથી; તેમ ખેડૂત તથા કારખાનાવાળાને ધીરી શકે એવી તેને સગવડ હોતી નથી. એટલે નવા જમાનાની આ સંસ્થાઓ ગામડાનું ધન ઘસડી જઈને, સરકારી લોન અને સરકારી જામીનગીરીઓમાં પૈસા રોકીને, સરકારના હાથ મજબૂત કરવા ઉપરાંત ભાગ્યે જ પ્રજાહિતનું કાંઈ ઉપયોગી કામ કરે છે. સહકારી મંડળીઓ બેંકની પેટે સહકારી મંડળીઓ દ્વારા પણ ખેડૂતને લાભ થયો નથી. તગાવીની લોનની પેઠે સહકારી For Private & Personale Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ એવી થઈ કે, ન તે સરકાર ધીરે, ને ધીરે સહકારી મંડળી, કે ન ધીરે શાહુકાર. શાહુકાર ધીરે તે પણ તેની "ધીરધારની શરતો અતિશય કડક થઈ ગઈ નવા કાયદાઓ અને સહકારી મંડળીઓ થવાથી ખેડૂતની મિલકત સરકારને ત્યાં લખાઈ ચૂકી; શાહુકારનું ધીરધારનું જોખમ વધ્યું; ધીરધાર ઘટી અને તેનું સ્થાન કે સારી પદ્ધતિએ લીધું નહિ. પિસ્ટ ઑફિસનાં સર્ટિફિકે, તેનાં સેવિંગ્સ ખાતાંઓ અને નવા જમાનાની બેંકનું કામ સામાન્ય લોકોની નાણાભીડ ભાગવાનું નહિ પરંતુ સરકારી કાગળિયાંમાં પૈસા રોકવાનું, કે ટૂંકી મુદતની ધીરધાર કરવાનું રહ્યું. એટલે લોકોના પૈસા ગામડાંમાંથી ઘસડાઈને બેકે અને સરકારની પોસ્ટ ઓફિસમાં જમા થયા. તેને લાભ શહેરના ભેડાઘણા વેપારીઓને અને સરકારને જ મળ્યો. ગામડાંના વેપારી અને ખેડૂતોની મુશ્કેલી વધી. તેમને સસ્તા વ્યાજે સગવડભરી રીતે પૈસા મળતા બંધ થયા. આમ ગામડાં સુકાયાં, શાહુકારે સુકાયા અને તેમને ભાગે બેંકે તાજી થઈ, તથા સરકાર તાજી થઈ. આ સંસ્થાઓએ પ્રજાશરીરની તંદુરસ્તીને ભોગે, લોકેાના હાથપગ સૂકવીને પટને રોગ વધારવાનું જ કામ કર્યું છે. ખેડૂતોને વાજબી વ્યાજે, સગવડભરી રીતે નાણાં મળી રહે તેનું દેવું કપાય અને વેપારીઓને ઉદ્યોગધંધાર્થે લાંબી મુદતનાં નાણું મળે, એવી ધીરધારની વ્યવસ્થા થયા વગર આ રોગ મટવાને નથી. સરકારે નવી સ્થાપેલી રિઝર્વ બેંક પણ આ દિશામાં કાંઈ કરે એમ લાગતું નથી. ૧૧" તેનું કાર્ય ફક્ત પરદેશીઓને, આ દેશ ઉપર નાણું વિષયક કાબૂ વધારે દઢ કરવાનું હોય, એવી બાજી જણાય છે. જ બેંકે બેંકોનું જે કામકાજ ચાલે છે, તેમાંથી પરદેશો સાથેની દૂડીઓને વેપાર તે થેડી ઍચેન્જ બેંકના હાથમાં છે. તે બેંકે એ ધંધાને ઇજારે કરી બેઠી છે અને કરોડોની ઠંડીઓ ઉપર લાખોને નફો કરે છે. જ્યારે જ્યારે આ કામ કરવાની છૂટ દેશમાં સ્થાપિત કઈ બેંકને આપવાની વાત નીકળે છે, ત્યારે ત્યારે તે બેંકે સરકારના એ પગલા સામે બુમરાણ કરી મૂકે છે અને પિતાનો ધાર્યો કાયદો કરાવે છે. ઈમ્પીરિયલ બેંકની યોજના થઈ, ત્યારે તેના બંધારણમાં એ જાતનું કામકાજ ન કરવા માટે ખાસ અંકુશ મુકાયા હતા. તે જ પ્રમાણે રિઝર્વ બેંકને પણ એ ધંધામાંથી બાતલ રાખવામાં આવી છે. દેશમાં સ્થપાયેલી બેંકે આમ નફાનો ધંધે કરી શકતી નથી, તેમ ખેડૂત તથા કારખાનાવાળાને ધીરી શકે એવી તેને સગવડ હોતી નથી. એટલે નવા જમાનાની આ સંસ્થાઓ ગામડાનું ધન ઘસડી જઈને, સરકારી લોન અને સરકારી જામીનગીરીઓમાં પૈસા રોકીને, સરકારના હાથ મજબૂત કરવા ઉપરાંત ભાગ્યે જ પ્રજાહિતનું કાંઈ ઉપયોગી કામ કરે છે. સહકારી મંડળીઓ બેંકની પેઠે સહકારી મંડળીઓ દ્વારા પણ ખેડૂતને લાભ થયો નથી. તગાવીની લેનની પેઠે સહકારી For Private & Personal use only www Bielinary Page #12 -------------------------------------------------------------------------- ________________ ડિબીકૃત આબાદ હિંદુસ્તાન ! મંડળીએાનું તંત્ર પણ ખેડૂતને ઉપકારક નથી થયું. શાહુકાર પાસેથી છોડાવવા જતાં તેને શાહુકારના પંજામાં વધારે નાખ્યો છે. મંડળીઓના અમલદારશાહી વહીવટને લીધે અને તગાવીની અગવડભરી પદ્ધતિને લીધે ખેડૂત પિતાની મિલકત સરકારને ત્યાં ગીરે મૂકી બેઠો છે. તેને જોઈ એ ત્યારે પૈસા મળતા નથી. શાહુકાર પણ પહેલાંની પેઠે તેને ધીરતે નથી. આમ સરકારની નવી સંસ્થાએ પ્રજાનું દુઃખ ભાગવાને બદલે તેના ગળામાં બોજારૂપ થઈ પડી છે અને લોકોની સ્થિતિ સુધરવાને બદલે બગડી છે. ઉદ્યોગધંધાની પડતી થઈ છે. પ્રજાને માથે કરને બેજો વધ્યો છે અને તેની મુશ્કેલીઓ વધી છે. વાચક આ વિષે પોતાની ચારે બાજુ નજર કરી ખાતરી કરે, તેનાં કારણે વિચારે, અને આ દુ:ખી સ્થિતિ મિટાવવાના ઉપાયો યોજે. અત્યારે તે ડિબીની પેઠે આપણે એટલી જ પ્રાર્થના કરી શકીએ કે, ઈશ્વર હિંદુસ્તાનને બચાવો ! ” ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ વિઠ્ઠલદાસ મ. કેકારી For Private & Personale Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કડવી ફરજ હિંદુસ્તાનની અંગ્રેજ સરકાર આખી મનુષ્યજાતના ઇતિહાસમાં કદી જાણવામાં ન આવેલી એવી, શુદ્ધમાં શુદ્ધ હેતુઓવાળી એટલું જ નહિ પરંતુ પ્રજાના હિતનાં ભલામાં ભલાં કાર્યો કરનારી સરકાર છે,” એવી મિ. જે. એસ. મિલે પિતાની માન્યતા પ્રગટ કરી છે. અને હિંદુસ્તાનમાં લાંબો વખત જુદા જુદા અધિકાર ભોગવીને અંતે નાણાંખાતાના પ્રધાન બનેલા સર જોન સ્ટ્રેચીએ લખેલા “હિંદુસ્તાન” (૧૮૯૪) નામના પુસ્તકમાં જણાવ્યું છે કે, “મિલે જણાવેલી વાત હજુ પણ સાચી છે એ વિષે મને જરા પણ શંકા નથી...... આખી દુનિયામાં એવો એક પણ દેશ નથી જ્યાં આવી ઉત્તમ અને સુધરેલી રીતે રજ્ય ચલાવવામાં આવતું હોય, અને છતાં છેકે પાસેથી અટલે એ છે કર લેવામાં આવતા હોય.” For Private & Personale Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિદુસ્તાન ! જે આ વાત સાચી હોત તે આ પુસ્તક લખવાની તકલીફમાંથી હું બચી ગયું હોત. પરંતુ, જેને હિંદુસ્તાનની સાચી સ્થિતિની થોડી ઘણી પૂર્ણ માહિતી છે, તેવા કોઈ પણ નિષ્પક્ષ ન્યાયાધીશ આગળ હિંદુસ્તાનનો કેસ રજૂ કરો તો તરત જ ફેંસલો મળશે કે : ‘ઇતિહાસમાં ભયંકર રાક્ષસે તરીકે કાળે અક્ષરે લખાઈ ગયેલા તૈમુરલંગ અને ચંગીઝખાને જે જુલમ અને ત્રાસ વરતાવ્યા હશે. તેના કરતાં ખ્રિસ્તી અંગ્રેજોના રાકમાં હિંદુસ્તાનના લોકે જે માનસિક, નૈતિક અને શારીરિક યાતના સહન કરી રહ્યા છે, તે જરા પણ ઓછી ભયંકર નથી.” અને છતાં, પિતાના રાજ્યથી હિંદુસ્તાનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધ્યાં જાય છે એમ દેખાડવાને અંગ્રેજો ઢોંગ કરે, તે પછી પોતાની જાતને છેતરવાની તેમની શક્તિ ખરેખર અભુત જ હોવી જોઈએ. | દર વર્ષે હિંદુસ્તાનમાંથી પેન્શન લઈ ને ઇંગ્લંડ પાછો ફરતા સંખ્યાબંધ અંગ્રેજ અમલદારોનાં હિંદુસ્તાન વિષેનાં પુસ્તકમાં એ એક જ વાત કહ્યા કરવામાં આવે છે. હિંદી સરકાર પોતે પણ પોતાનાં અને પિતાના અમલદારોનાં સુકૃત્યનાં વખાણનું, તથા આબાદ અને સુધરેલા બનતા જતા હિંદુસ્તાનના વર્ણનનું કાવ્ય * દર વર્ષે એક વાર ઇંગ્લંડમાં સંભળાવે છે. કડવી ફરજ હવે, સ્ટ્રેચ જેવા માણસોની તીણ બુદ્ધિ વિષે તો કોઈ ને સંદેહ હોઈ શકે જ નહિ. તો પછી અંગ્રેજોના રાજ્યમાં હિંદુસ્તાનની કેવી સ્થિતિ થઈ રહી છે, તે શું તેઓ જાણતા જ નથી હોતા કે જેથી તેઓ આવી હડહડતી જુઠી વાતો લખે છે? કે પછી – એવાં જૂઠાણું લખી તેઓ જાણી જોઈને પિતાને, ઇંગ્લંડના પોતાના દેશભાઈ એને અને બહારની સુધરેલી દુનિયાને છેતરવા માગે છે? ટ્રેચી કહે છે કે હિંદુસ્તાનમાં લોકો ઉત્તમમાં ઉત્તમ રાજવ્યવસ્થાનું સુખ ભોગવતા હોવા છતાં તેમને માથે કરને બોજો આખી દુનિયામાં ચેડામાં થોડે છે. પરંતુ કરને બોજો” થોડે છે કે વધારે છે તે શી રીતે નકકી કરાય? કઈ માણસ કેટલા રૂપિયા કર આપે છે તે ઉપરથી તે કદી નકકી ન કરી શકાય. તે માણસની આવક કેટલી છે તે પહેલાં નક્કી કરવું જોઈએ. હિંદુસ્તાનમાં માથા દીઠ વાર્ષિક કર ૩ શિ. ૩ પેન્સ છે. જ્યારે, અંગ્રેજો પિતાના દેશમાં – દાખલા તરીકે સ્કેટલેંડમાં – માથા દીઠ ૫૩ શિ. ૮ પેન્સ કર ભરે છે. તે ઉપરથી કોઈ માણસ એમ સિદ્ધ કરવા જાય કે હિંદુસ્તાનની સરકાર રેયત પાસેથી માથા દીઠ ઘણો એ છે કર લે છે, તે તે મૂર્ખતા કે જૂઠાણાને અત્યુત્તમ નમૂનો ગણાય. કારણ કે બ્રિટિશ હિંદુસ્તાનની માથા દીઠ આવક * દર વર્ષે ઇડિયા’ નામથી હિંદી સરકાર તરફથી બહાર પાડવામાં આવતું પુસ્તક. ૧. એકપ્લેનેટરી મેમોરેન્ડમ : ઑફ ધી ઇડિયા ૧૯૦૧ – ૫. ૨૯. એકાઉંટ્સ ઑફ For Private & Personal use only Page #15 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! દર વર્ષે ૨૨ શિ. આ પેન્સ છે. પરંતુ ૨૩૧,૦૮૫,૧૩ર. માણસોની કુલ વસ્તીમાંથી માટી મોટી આવકવાળા રાજાએ, જમીનદારો, વેપારીઓ અને ધંધાદારીઓની સંખ્યા બાદ કરીએ તો બાકીનાં આશરે ૨૩૦,૦૦૦,૦૦૦ માણસની કુલ વાર્ષિક આવક માથા દીઠ ૧૨ શિલિંગ જ છે. આ ૧૨ શિલિંગમાંથી સરકાર દર વર્ષે કર પેટે ૨ શિ. ૬ પેન્સ એટલે કે કુલ આવકના ૨૦ ટકા લઈ લે છે. ૨. જ્યારે, ર્કોટલેંડમાં માથા દીઠ વાર્ષિક આવક ૯૦૦ શિલિંગ છે. તેમાંથી કર પેટે સરકાર દર વર્ષે માથા દીઠ ૫૩ શિ. ૮ પેન્સ લે છે, એટલે કે માથા દીઠ આવકના લગભગ ૬ ટકા જ કર લે છે. તેમાં પણ યાદ રાખવાનું કે ૧૨, શિલિંગમાંથી ૨૩ શિલિંગ લેવા અને ૯૦૦માંથી પ૩ શિલિંગ લેવા એ વચ્ચે કેટલો મોટો ફેર છે. કડવી ફરજ અનાજને ભાવ: એક રૂપિયે રતલ વર્ષ ચોખા ઘઉં જવે ૧૭૯૦ ૧૫૦ રતલ ૧૭૦ રતલ ૨૩૪ રતલ ૧૮૭૧ ૩૮ , ૪૦ , પ૪ ) ૧૮૯૨ ૨૫, ૨૫ , ૩૮ , અને છતાં દુનિયાના મેટામાં મોટા સામ્રાજ્યનો નાણાંખાતાના પ્રધાન સ્ટ્રેચી, કે જેને બધી જાતના આંકડા સહેલાઈથી મળી શકે તેમ છે, તે પિતાના દેશબંધુએ આગળ એમ કહેવાની હિંમત કરે છે કે, “આખી દુનિયામાં હિંદુસ્તાન જે, એછામાં ઓછો કર ભરનારે એક પણ દેશ નથી.” સ્ટ્રેચીએ હિંદુસ્તાનનું લૂણુ ઈ. સ. ૧૮૪રથી ખાવા માંડ્યું છે અને વાઈસરોય સિવાયની બીજી બધી મેટામાં મોટી પાયરીઓએ તે ચડી ચૂક્યો છે. તેને અત્યારે જે પેન્શન મળે છે તે મદ્રાસ ઇલાકાના ૧૨૦૦ ખેડૂતોની વાર્ષિક આવક જેટલું છે. અને છતાં તેના બદલામાં હિંદુસ્તાનની સ્થિતિ વિષે ઈગ્લેંડમાં તદ્દન જૂઠે ખ્યાલ ઊભા કરીને હિંદુસ્તાનની દુર્દશા વધારે ને વધારે લંબાય એવું કરવા સિવાય બીજું કાંઈ સારું કરવાનું તેને ન જ ઉપરાંત ઇંગ્લંડની સરકાર વિવિધ ઉપાય વડે દર વર્ષે અનાજના ભાવે કેમ સસ્તા થતા જાય તેને માટે તનતોડ પ્રયત્ન કરી રહી છે; જ્યારે હિંદુસ્તાનમાં અનાજના ભાવો નીચે પ્રમાણે દર વર્ષે વધતા જાય છે : છે. કારણકે કુલ આવકમાંથી જેમ પૈસાદાર લોકે પેટે ૧૦ શિ. ૪ પેન્સ માથા દીઠ કમી કર્યો, તેમ માથા દીઠ કરમાંથી પણ તે હિસાબે ૯ પેન્સ તેમના ભાગના કમી થઈ જાય છે. ૨. ઈ. સ. ૧૯૩૫માં સર વિશ્વેશ્વરૈયાએ કરેલી ગણતરી પ્રમાણે પણ કરને માથા દીઠ બે આવકના ૨૦ ટકા એટલે કે રૂપિયે ત્રણ આના થાય છે. મિ. સેમ્યુઍલ સ્મિથે પાર્લમેંટમાં ભાષણ આપતાં (૧૮૯૪ – ઓગસ્ટ) જણાવ્યું હતું કે : હિંદુસ્તાનમાં દર વર્ષે પાંચસો રૂપિયાની આવકવાળા માણસ ૭૦ ૦માં એક હોય છે. આ વસ્તુ બીજી રીતે પણ કહી શકાય. હિંદુસ્તાનમાં અંગ્રેજોની સીધી હકૂમત હેઠળ For Private & Personal use only www Bielinary Page #16 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિદુસ્તાન ! ૨૨ કરોડ માણસે છે પણ તેઓ ઇંગ્લંડના ૪ કરોડ 'માણસે જે ઇન્કમટેકસ ભરી શકે છે તેને દશમે ભાગ પણ ભરી શકતાં નથી. આટલા ઉપરથી જ હિંદુસ્તાનની ગરીબાઈને પૂરેપૂરો ખ્યાલ આવી શકશે.” * પરંતુ ઈન્કમટેકસ તરીકે જે થોડી રકમ મળે છે તે કારણે કોઈને ગુસ્સો ચડવાની જરૂર નથી. પરંતુ તેટલે થોડો કર ઉઘરાવવામાંય “ આખી મનુષ્યજાતિના ઇતિહાસમાં કદી નહિ જાણવામાં આવેલી એવી - પ્રજાના હિતનાં ભલામાં ભલાં કર્યા કરનારી” સરકારને શું શું કરવું પડે છે, તે ધ્યાનમાં રાખવાની જરૂર છે : દામોદર કહાલી નામના એક માણસને ગયે વર્ષે જણાવવામાં આવ્યું કે તેને ૧૮ રૂપિયાને ઇન્કમટેકસ ભરવો પડશે. તેને તે એ ખબર જાણી માથે વીજળી તૂટી પડ્યા જેવું થયું. તેટલી રકમ ભેગી કરવી એ તેના ગજા ઉપરાંતની વાત હતી. તેથી તેણે તે રીતની અરજી સરકારને કરી. તે અરજીનું પરિણામ એ આવ્યું કે, ઈન્કમટેકસ ભરતાં વાર કરવાને કારણે તેને દંડ તરીકે ૭ રૂપિયા વધારે ભરવાના થયા. પરંતુ તેનાથી તે તે દંડ કે પેલી મૂળ રકમ – કાંઈ ભરી શકાય તેમ હતું જ નહિ, એટલે તેને ઘેર જપ્તી આણવામાં આવી; પરંતુ ત્યાંથી કાંઈ લઈ જવા જેવું સરકારને મળ્યું નહિ. એટલે તેની દુકાન ઉપર ધાડ કડવી ફરજ લઈ જવામાં આવી અને તેમાંથી જે કાંઈ મળ્યું તે બધું લઈ જઈને હરાજી કરી વેચી નાંખવામાં આવ્યું. તે તેમાંથી લગભગ ૨ રૂપિયા જેટલી રકમ ઉપજી. પછી તે માણસનું ‘ઘર’ હરાજી કરવામાં આવ્યું. તેના ૬૫ રૂપિયા ઉપન્યા. તેમાંથી ૨૮ રૂપિયા ઈન્કમટેકસના અને ૭ રૂપિયા દંડના એમ ૭૫ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા અને બાકીની રકમ બીજા વર્ષના ટેકસ પેટે જમે રાખી મૂકવામાં આવી. કલ્પના કરો કે એક માણસ, કે જેની દુકાનની તમામ માલમતા બે રૂપરડીની હોય અને જેનું ધર ૬૫ રૂપિયાની કિંમતનું હોય તેને ઇન્કમટેકસ તરીકે ૨૦ રૂપિયા – એટલે કે તેની આવકને નહિ પણ તેની તમામ માલમિલકતને અર્થોઅર્ધ ભાગ ઈન્કમટેકસ તરીકે ભરવાનો હોમ ! ”૧ અને ઘરબાર અને આખી દુકાન હરાજ થઈ ગયા છતાં તે જ ભાણુના બીજા વર્ષના ઇન્કમટૅકસ પેટે ૨૭ રૂપિયા જમે રાખી મૂકવામાં આવતા હોય ! હિંદુસ્તાનના મારા સત્તાધારી અંગ્રેજ દેશબંધુઓ નીચેની વસ્તુસ્થિતિમાંથી પણ કશો જ બોધ લેવા માગતા નથી કે, અંગ્રેજો આવ્યા પહેલાં ૧૭૫ ની સાલ સુધીનાં ૧૭૪૫ વર્ષમાં ૧૮ સ્થાનિક દુકાળ જ નૈોંધવામાં આવ્યા છે. જ્યારે, અંગ્રેજો આવ્યા પછી ૧૭૪૫ થી ૧૯૦૦ સુધીનાં ૧૩૨ વર્ષમાં દેશવ્યાપી ૩૬ દુકાળ નાંધાયા છે. એ જ વસ્તુ બીજી રીતે કહીએ તે, ૧૭૯૭ થી ૧૯૦૦ સુધીનાં ૧૦૭ • ૧૯૩૩-૪માં પણ હિંદમાં ૬૫ ટકા લોકેની વાર્ષિક આવક . ૫૦ થી વધારે નથી. સરકારી આવકવેરો ભરતા લોકોની સંખ્યા માત્ર ૨૫ ટકા છે. ૧. ટીબ્યુનઃ લાહોર; ૨૩ જુલાઈ ૧૯૦૧ in Education in For Private Personal use only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આબાદ હિંદુસ્તાન! વર્ષમાં આખી દુનિયામાં લડાઈથી ૫૦,૦૦,૦૦૦ [૫૦ લાખ] માણસે મરણ પામ્યાં ગણાય છે; પરંતુ ૧૮૮૯ થી ૧૯૦૦૧ સુધીનાં માત્ર ૧૦ વર્ષમાં એકલા હિંદુસ્તાનમાં દુકાળ અને ભૂખમરાથી ૧,૯૦,૦૦, ૦૦૦ [૧૯૦ લાખ] મનુષ્ય મરણ પામ્યાં છે. જુદા જુદા દેશોની માથા દીઠ વાર્ષિક આવક તપાસવાથી પણ એ જ વસ્તુ દીવા જેવી દેખાઈ આવે છે. ઈ. સ. ૧૯૦૦ માં ૨ [૧૫ રૂપિયાના ૧ પાઉંડને હિસાબે જુદા જુદા દેશની માથા દીઠ વાર્ષિક આવક આ પ્રમાણે છે : ઈગ્લેંડ ૪૫ પાઉંડ કાન્સ ટ્રેલિયા અમેરિકા ૩૯ ,, જર્મની ૨૨ , બેજિયમ ૨૮ , હિંદુસ્તાન ૧ , કડવી ફરજ વર્ષો સુધીના સતત અને સૂક્ષ્મ અભ્યાસ પછી મારી, ખાતરી થઈ છે કે, હિંદુસ્તાનમાં વધી ગયેલા આટલા બધા વ્યાપક દુકાળા, ભૂખમરાથી થતાં સંખ્યાબંધ મરશે અને લોકોની દયાજનક ગરીબાઈ, એ બધું આપણા રાજ્યનું – એટલે કે આપણે હિંદુસ્તાનમાં જે કાંઈ કર્યું છે તેમજ જે કાંઈ નથી કર્યું તેનું – સીધું પરિણામ છે. આ બહુ કડવા શબ્દો છે. પરંતુ મારે જે મારું કર્તવ્ય પ્રમાણિકપણે અદા કરવું હોય, તે તેમ કહ્યા વિના મારાથી ન જ રહેવાય. આ પુસ્તકનાં હવે પછીનાં પાનાં મારા તે મંતવ્યના પુરાવારૂપે જ છે. ૪૦ . 'કનડા ૧, ૧૯૦૦ પછીનાં ૨૦ વર્ષમાં ૪ દુકાળ નોંધાયા છે. તેમાં બેની અસર વધારે વ્યાપક હતી. ૨. હાલની નવી ગણતરી નીચે મુજબ છે : દેશ વર્ષ માથાદીઠ આવક . અમેરિકા ૧૯૨૮ ૨૦૫૩ કેનેડા ૧૯૩૦ ૧૧૬૮ ઇંગ્લેંડ ૧૯૩૧ ૧૦૯૨ ક્રાસ ૧૯૨૮ જર્મની ૧૯૨૮ જપાન ૧૯ ૨૮ ૨૭૧ હિંદુસ્તાન ૧૯૩૩ in de bonne For Private & Personal use only Page #18 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી રાજ્યના મૂળમાં આપણે હિંદુસ્તાનમાં પૈસા કમાવા આવ્યા હતા અને કઈ રીતે તે પૈસા કમાવા તેનો વિચાર કરવાની આપણને કુરસદ ન હતી. આપણને પૈસા જોઈતા હતા, અને તે પૈસા પ્રમાણિકપણે જ મેળવવા હતા તે તેગ આપણે રાખ્યો ન હતે. અઢારમા સૈકાના, શરૂઆતના અંગ્રેજી રાજ્યના ઈતિહાસને હવે જૂના જમાનાની વાતમાં ગણી નાખવામાં આવે છે. બધા એમ જ માને છે કે અત્યારની સ્થિતિ સાથે તેને કશો સંબંધ નથી. પરંતુ, વાસ્તવિક રીતે હિંદુસ્તાનમાં અંગ્રેજોના શરૂઆતના દિવસનો ઈતિહાસ ખાસ અગત્યને છે. કારણ કે, હિંદુસ્તાનમાં અત્યારનું અંગ્રેજી રાજ્ય કયા સિદ્ધાંત અનુસાર ચલાવવામાં આવે છે તે જાણવા અને સમજવા માટે, તે સમયને શરૂઆતનો ઈતિહાસ જ એકમાત્ર સાધન છે. તેમજ અત્યારના અંગ્રેજી રાજ્યકારભારમાં અંગ્રેજી રાજ્યના મૂળમાં જે હીનતા વ્યાપેલી છે, તથા હિંદુસ્તાનભરમાં લેકની જે અસાધારણ કંગાલિયત નજરે પડે છે, તે અસ્તિત્વમાં આવવાનું કારણ, તે શરૂઆતના દિવસે માં જે રાજ્યપદ્ધતિ શરૂ કરવામાં આવી હતી, અને પછીથી પણ માત્ર દેખાડવાના થોડા ઘણા ઉપરાટિયા ફેરફારો કરીને હાલમાં પણ કાયમ રાખવામાં આવી છે – તે જ છે. તે રાજ્યપદ્ધતિના સિદ્ધાંત જુદે જુદે સમયે નીચે પ્રમાણે ઘડાતા આવ્યા છે (૧) ઈ. સ. ૧૭૦૦ થી ૧૭૮૩ : હિંદુસ્તાનની ઉઘાડે છેક લૂંટઃ “ શરમ રાખ્યા વિના બિલકુલ નગ્ન સ્વરૂપે.” - (૨) ઈ. સ. ૧૭૮૩ થી ૧૮૩૩ : હિંદુસ્તાનની પ્રજાની સર્વ પ્રકારની ઉત્તમ શક્તિઓ, વિચારપૂર્વક કચરી નાખવી. જેથી હિંદુસ્તાન કાયમને માટે ઈગ્લંડની તાબેદારીમાં રહે. (૩) ઈ. સ. ૧૮૩૩ થી ૧૯૦૧ : ઉપર ઉપરથી સવ્યવહારને ઢગ રાખી, હિંદી પ્રજાને જરા પણ શિથિલતા બતાવ્યા સિવાય કડક રીતે ગુલામી અને હીનતામાં રાખવી. અંગ્રેજોના રાજ્યમાં હિંદુસ્તાનની આવી કંગાળ સ્થિતિ કેમ થતી આવે છે, તથા અંગ્રેજોના રાજ્યના મૂળમાં જ એવી કઈ વસ્તુઓ છે કે જેથી તેનું પરિણામ અચૂક આવે છે, તે સમજવા માટે ઉપરની ત્રણે વિગતે બરાબર તપાસવી અને જાણવી જોઈએ. ૭૦૦ વર્ષ પહેલાં અંગ્રેજો હિંદુસ્તાનમાં “નસીબ અજમાવવા નીકળેલા સાહસિકે” તરીકે આવ્યા હતા અને સાહસિક રખડુઓ વિષે જે કાંઈ કહી શકાય તેટલું જ તેમને માટે પણ કહેવું જોઈ એ ઃ જરાય વધારે ઓછું નહિ. તેમને મન બંગાળા તેમજ તેમના હાથમાં સપડાયેલા બીજા Jain Education Internation For Private & Personal use only Page #19 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! ઇલાકાઓ, લૂંટી ખાવાની વસ્તુરૂપ Fr હતા. અત્યારે સાતમા ઍડવર્ડના વખતમાં પણ, પશ્ચિમની સુધરેલી ભાષામાં મેઢા મેટા, પણ જરાય અર્થ વિનાના શબ્દો — } જે વડે હિંદી વજીર દર વર્ષે પાતાને તેમજ આમની સભાના સભાવિત સભ્યાને છેતરે છે - તેવા શબ્દો વડે તેમનાં મૃત્યા સારી પેઠે શણગારવામાં આવે છે છતાં, હિંદુસ્તાન અંગ્રેજોને માટે એક લૂટી. ખાવાની વસ્તુ જ છે, અને તે તેને નિરાંતે લૂટયા જાય છે, અત્યારે જે કાંઈ ક્રક પડયો હાય તા એટલેા જ કે, તે વખતના કરતાં અત્યારે તે લૂટ વધારે સચેાટતાથી કરવામાં આવે છે; તે વખતના ‘સૂતરના તાર અત્યારે લોખંડની વજનદાર એડીએ’ અન્યા છે, તથા હિંદુસ્તાનમાંથી ઇંગ્લેંડ તરફ રાજ વધ્યા કરતા અને વેગથી વહેતા અત્યારના ક્લાઈવ અને હૅક્ટીન્સે પડાવેલી રકમે ગણતરીમાં પણ ન લેવા જેવી તુચ્છ બની ગઈ છે. * આપણે ઉપર જણાવેલા ત્રણે મુદ્દાએ જરા વિગતથી તપાસીએ. ધનપ્રવાહ આગળ ૧૪ 1 ઈ. સ. ૧૭૦૦ થી ૧૭૮૩ અંગ્રેજોએ હિંદુસ્તાનમાં પગ તે વેપારીને વેષે મૂક્યા હતા. પરંતુ જ્યારે તેમણે જોયું કે સીધા વેપાર કરતાં લૂટવામાં વધારે ઝડપથી અઢળક તર્કો ભેગા થઈ શકે તેમ છે, ત્યારે તેમણે પાતાને! ગજ અને ત્રાજવાં દૂર ફેંકી દીધાં. * અત્યારે લગભગ ૪૦ કરડ રૂપિયા દર વરસે દેશની મહેસૂલમાંથી બહાર ચાલ્યા જાય છે. (૧૯૩૩–૪) . અગ્રેજી રાજ્યના મૂળમાં ૧૫ અને પ્લાસીના યુદ્ધ પછી તેમના હાથમાં થોડીઘણી રાજસત્તા આવતાં જ તેમણે ઉઘાડેછેોક લૂટારુના ધંધા શરૂ કરી દીધા. તે કામ કરવામાં તેમને મિત્ર કે શત્રુ એવા ભેદ રાખવાની જરૂર જણાતી ન હતી; પૈસાની પ્રાપ્તિ થવાની હોય તે સુખ્રિસ્ત કે પવિત્ર ધર્મપુસ્તકની સાક્ષીથી લીધેલા સાગ ૬ તાડતાં પણ તેમને વાર લાગતી ન હતી; તેમના વિશ્વાસે એકિકર ખેડેલા તેમના મિત્રને તેના શત્રુના હાથમાં સોંપતાં કે પોતાની મિત્રતા બીજા કાઈ વધુ પૈસા આપનારને વેચતાં તેમને વધુ સમય જોઈ તે ન હતો. કોઈ નવા મિત્ર બની તેમના હાથ પકડતા કે તરત તે હાથ તેને તેમજ તેની પ્રજાને ફાડી ખાનાર દારુણ પંજો બની જતા, જે પ્રાંતા કે પરગણાં તેમની રાજસત્તા હેઠળ આવતાં, તેમની વસે, ઘેટાંને દેશ વરુએના ટાળાના હાથમાં આવે તે થાય તેવી થતી. પોતાની અનેલી પ્રજા પ્રત્યે પેાતાને ખાસ ધર્મ પ્રાપ્ત થાય છે, તેવું વિધાન તેમના રાજનીતિશાસ્ત્રમાં ન હતું. શરૂઆતનાં વર્ષોના એ આખા ઇતિહાસ શરમ ભરેલે છે, તેમને પૈસાની એટલી બધી ભૂખ હતી કે, તે ભૂખ આગળ ન્યાય, પ્રમાણિકતા, સત્ય, વિશ્વાસ કે બીજા કશાનું બંધન આડે આવી શકતું નિહ. તે આખા ઇતિહાસ મૈકાલે અને અંક પોતાની તેજસ્વી કલમથી જગતના ઇતિહાસમાં કાળે અક્ષરે લખ્યા છે. તે સમયની “ શરમ વિના બિલકુલ નગ્ન સ્વરૂપે ” ચાલતી, હિંદુસ્તાનની “ ઉધાડેાક લૂંટ ' વિષે બનાં લખાણામાંથી થેાડાક ઉતારા નીચે આપ્યા છેઃ “ગરીબ પ્રજા પાસેથી જે મહેસૂલ ઉઘરાવવામાં આવે છે તે મહેલ, અંગ્રેજો હિંદુસ્તાનમાંથી માલ ખરીદી ઇંગ્લંડ Page #20 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! મેકલવામાં ખરચે છે. વેપાર માટે ઇંગ્લેંડ મેકલવાના માલ ખરીદવામાં તેઓ માત્ર દેશની મહેલના ઉપયોગ કરીને જ અટકતા નથી; પરંતુ પોતાની રાજસત્તાનો પણ તેમાં છૂટથી ઉપયાગ કરીને મરછમાં આવે તે ભાવે ોરજુલમથી દેશના વેપારીએ પાસેથી તેમના માલ ખરીદે છે, અને પોતાના માલ તેમને વેચે છે. આનું પરિણામ પણ તરત જ દેખાયા વિના રહે નહિ, અને ચારે બાજુથી દેશની પ્રજામાં અને વેપારીઓમાં મેટા ખળભળાટ મચી રહ્યો છે. ૧૬ “ઈ. સ. ૧૭૭૦માં પૂર્વે કાઈ દેશમાં નંદુ પડેલેા તેવા ભયંકર દુકાળ પડવા છતાં અંગ્રેજોએ પોતાનું મહેલ તે ભીષણ અત્યાચાર અને ભયંકર જોરજુલમથી પૂરેપૂરું જ ઉઘરાવ્યું અને તેવી વિકટ સ્થિતિમાં પણ તે તેની રકમ દર વર્ષે વધારતા જ ગયા. “ આ પ્રમાણે દેશની મહેસૂલના રૂપિયામાંથી, કે દેશના ગેરકાયદે અને અન્યાયી વેપારના ઇજારામાંથી મળેલા ના વડે ~ ૧૭૮૦ સુધીનાં ચાર વર્ષ દરમ્યાન તેમણે માત્ર અગાળમાંથી જ દોઢથી બે કરોડ રૂપિયાના ભાલ ખરીદીને ઇંગ્લંડ ચડાવ્યા હતા. તે રૂપિયા હંમેશને માટે દેશમાંથી ચાલ્યા ગયેલા જ ગણવા જોઈ એ કારણકે તેના બદલામાં માલ કે રૂપિયા કશું જ દેશને પાછું મળવાનું ન હતું. તે માલના વેચાણમાંથી ઉપજેલા રૂપિયા તેમજ મળેલા નફા એ બધું ઈંગ્લંડની કંપનીના ભાગીદારાને (વગર મૂડીએ મળેલા ) ના તરીકે વહેંચાવાનું હતું. “ દુનિયાના સંદેશામાં સરકાર વેપારમાંથી મેળવે છે પણ હિંદુસ્તાનમાં અંગ્રેજો એ નિયમને મહેસૂલ અવા અગ્રેજી રાજ્યના મૂળમા કરી રાજ્યની મહેસૂલ વડે વેપાર ચલાવતા હતા. એ રૂપિયા દેશને કાઈ પણ પ્રકારના બદલે। પાછા આપ્યા વિના જ પરદેશ ઘસડી જવામાં આવતા હતા.* “પરંતુ વાત આટલેથી જ પૂરી થતી નથી. કંપની આ રીતે મહેસૂલના જે ભાગ ઇંગ્લંડ ચડાવવાનો માલ ખરીદવામાં નહેાતી વાપરતી તેનું શું થતું હતું તે હજી જોવાનું બાકી જ રહે છે. કુલ મહેસૂલમાંથી લશ્કરી, મુલકી, અને મહેસૂલી ખાતાના ખર્ચ પેટે દર વર્ષે ૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા. એટલા રૂપિયા તા છેવટે દેશમાં જ ખરચાતા હશે એમ માનવાની કાઈ ભૂલ કદાચ કરે. પરંતુ ના. તે ૩ કરોડની રકમમાંથી મુલકી ખાતું ચલાવવાના ખર્ચ પેટે જે રકમ ખરચાય છે તેમાંથી એક પાઈ પણ દેશીઓને મળતી નથી. કારણ કે, તે ખાતામાંથી દેશીઓને બિલકુલ ખાતલ રાખવામાં આવ્યા છે. મહેસૂલી ખાતામાં પણ મેટા દરજ્જાની બધી જ નાકરીએમાંથી તેમને અતલ રાખવામાં આવ્યા છે. બિલકુલ થોડા અપવાદા સિવાય, દેશએને માત્ર અંગ્રેજોના નાકરા કે ગુમાસ્તાઓ તરીકે અથવા તે। તે ખાતાની છેક હલકી નેકરીઓમાં જ લેવામાં આવે છે. ૧૭ * સરકાર હાલ પણ દેશની મહેસૂલમાંથી દર પાંચ રૂપિયે એક રૂપિયા પરદેશ ધસડી જાય છે. (૧૯૩૩-૩૪) ૧. માસિક રૂ. ૧૦૦૦ થી વધારે પગારની નોકરીઓમાં હિંદીઓનું પ્રમાણ ઈ. સ. ૧૮૮૭માં ૨ ટકા, ૧૮૯૭માં ૫ ટકા, અને ૧૯૧૩માં ૭ ટકા હતું. તે જ વરસમાં માસિક ૬, ૨૦૦ ઉપરાંતના પગારની નોકરીમાં ફક્ત ત્રીજા ભાગના હિંદીઓ હતા. આ પ્રમાણમાં હજી પણ લાંબા ફેર પડઘો નથી Page #21 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! “દીવાની સત્તા મળ્યા બાદ નવાબ સાથે કરેલી સં પ્રમાણે ૬૩,૦૦,૦૦૦ રૂપિયા નવાબને તેના ખર્ચ માટે દ વર્ષે આપવામાં આવતા હતા. એ રકમ દેશમાંથી ૪ મહેસૂલ ઉઘરાવવામાં આવતી હતી તેના પ્રમાણમાં તે નજીવી જ હતી; છતાં તેમાંથી થોડાક પ્રમાણમાં દેશન કેટલાક શક્તિમાન તથા ઉચ્ચ વર્ગના નવાબના અમલદારો પગાર મળતો, એટલે એ રીતે તે વર્ગનું નામનિશાન નીકળ જતું અટકતું હતું. તે વર્ગના લેકે સામાન્ય રીતે વેપારધંધામ પડતા નહિ. તેમને મુખ્ય આધાર દેશના મુલકી કે લશ્કરી ખાતામાંની મોટી મોટી નોકરીઓ જ હતી. પરંતુ થોડા જ વર્ષ બાદ પોતે કરેલા કરારનો ભંગ કરીને તે રકમને અંગ્રેજોએ ઘટાડીને માત્ર ૪૮ લાખ રૂપિયા કરી નાખી અને પછી થોડા જ સમયમાં નવા નવાબની નાની ઉમ્મર તથા તેના દેવાની રકમનું બહાનું કાઢી, તેને ફરી ઘટાડીને ૨૪ લાખ રૂપિયા કરી નાખી. પરંતુ પછી જ્યારે તે મેટો થયો અને તેનું દેવું ચૂકવાઈ ગયું, ત્યારે પણ તે રકમ તો તેટલી ને તેટલી જ રહી. લશ્કરી ખાતામાં પણ, લશ્કરને ૧ ભાગ દેશી હોવા છતાં એક પણ દેશને ‘ જમાદાર ”થી ઊંચી પદવીએ લેવામાં આવતો નથી. ઉપરાંત લશ્કરની સામગ્રી અને સરંજામને બધા ઇજારા પણ અંગ્રેજોને જ આપવામાં આવે છે. એટલે કે, એકાદ સિપાઈને જીવતા રહેવા પૂરતી રકમ, નાનામાં નાના હોદ્દાને દેશી અમલદારના પગારની રકમ, કે અંગ્રેજો જે કાંઈ ખાયપીએ તેના ખર્ચની રકમ અંગ્રેજી રાજ્યના મૂળમાં બાદ કરતાં બાકીના બધા રૂપિયા એક યા બીજે રૂપે પરદેશમાં જ ઘસડી જવામાં આવે છે.” યુરોપની તમામ પ્રજાઓની અત્યારની સમૃદ્ધિનો મોટો ભાગ, તેમણે બીજા ખંડેની પ્રાચીન સંસ્કૃતિઓવાળી પ્રજાઓને લૂંટીને જ મેળવ્યા છે. સ્પેને દક્ષિણ અમેરિકા લૂંટયું; અને ઈંગ્લડે, શરૂઆતમાં, ત્યાંના ખજાનાથી ભરાઈને પેન આવતાં વહાણ લૂંટીને પૈસા ભેગા કર્યા. પરંતુ પછીનાં વર્ષોમાં અંગ્રેજોને બીજે કાઈ પરદેશી લૂંટવાનો મળ્યો નહિ, અને સ્પેન પાસેથી લૂંટી આણેલા પૈસા ભોગવિલાસની વસ્તુઓ પરદેશથી મંગાવવામાં ઝટ ખરચાઈ ગયા. પરિણામે દેશમાં નાણાંની મોટી ભીડ ઊભી થઈ પરંતુ તે અરસામાં સુભાગ્યે હિંદુસ્તાન તેમના હાથમાં આવ્યું. ત્યાં તેમણે કેવી લૂંટ ચલાવી તથા નાણાંની તંગીમાં આવી પડેલા પિતાના દેશમાં તેમણે થોડા જ સમયમાં કેવી રીતે સોનારૂપાની રેલછેલ કરી મૂકી, એના જેવી બીજી બીના આખી દુનિયાના ઈતિહાસમાં ક્યાંય જોવા મળે તેમ નથી. મૅકૅલેએ તેનો આખો ઇતિહાસ પોતાના લાઈવ અને હેટસ વિષેના નિબંધમાં છટાદાર રીતે વર્ણવી બતાવ્યો છે. તે પુસ્તક વાચકને સહેલાઈથી મળી શકે તેમ હોવાથી તેમાંથી ઉતારી આપવાનું કૂફ રાખી, બીજી જે વસ્તુઓ વાચકને સહેલાઈથી જાણવા મળે તેવી નથી, તે વાતો ઉપર જ હું વાચકનું ધ્યાન ખેંચવા માગું છું. • લાઈવ તેમજ તેના પછીના સમયને ઇતિહાસ આપતાં ગુજરાતીમાં પણ “ પ્લાસીનું યુદ્ધ ” અને “બેહાલ બંગાળા” નામનાં પુસ્તકે હવે પ્રસિદ્ધ થયેલાં છે. For Private & Personale Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! જે કારખાનાં વડે ઇંગ્લ`ડ અત્યારે પોતાની ઔદ્યોગિક ઉન્નતિ સાધીને દુનિયામાં અગ્રગણ્ય દેશ બની શક્યું છે, તથા જે કારખાનાંએ હિંદુસ્તાનના સર્વાં ઉદ્યોગહુન્નરાને ધૂળ મેળવ્યા છે, તે કારખાનાં બંગાળા અને કર્ણાટકમાંથી લૂટી આણેલા વિપુલ ધનભંડારને આભારી છે, પ્લાસીનું યુદ્ધ લડાયું તથા ત્યાર પછી હિંદુસ્તાનમાંથી ધનભંડાર લાગ્યા ત્યાર પહેલાં લૅકશાયરનાં રેઢિયા અને શાળા હિંદુસ્તાનના જેવાં જ સાદાં હતાં. અને ઇંગ્લેંડના અંધા ઉદ્યોગા પડતી હાલતમાં હતા. હિંદુસ્તાનથી લૂંટી આણેલી ધનસપત્તિ અને ઇંગ્લેંડના ઉદ્યોગોનો વિકાસ, એ બે વચ્ચે કા કારના સંબંધ છે. આવવા બ્રુક્સ ઍડમ્સ લખે છે: २० “ પ્લાસીના યુદ્ધ પછી તરત જ બંગાળની લૂટ લંડનમાં આવવા લાગી, અને તેની અસર એકદમ થઈ એમ દેખી શકાય છે. કારણું, અધા જ પ્રમાણભૂત લેખા કબૂલ કરે છે કે, ૧૯મી સદીને આગલા જમાનાથી જુદી પાડનાર યાંત્રિકયુગ ૧૭૬૦ની સાલથી શરૂ થયા. એઈન્સના કહેવા પ્રમાણે ઈ. સ. ૧૭૬૦ પહેલાં વૅકેશાયરમાં કાંતવા માટે વપરાતું `ત્ર લગભગ હિંદુસ્તાનના જેવું જ સાદું હતું. અને ૧૭૫૦ની સાલમાં ઈંગ્લેંડના લેાખડા ઉદ્યોગ, અળતણ માટે જંગલે! કપાઈ જવાથી પૂરેપૂરી પડતી દશામાં આવી ગયા હતા. તે વખતે ઇંગ્લેંડમાં વપરાતા લેાઢાના ૬ જેટલા ભાગ સ્વીડનથી આવતા હતા. “ પ્લાસીનું યુદ્ધુ ૧૭૫૭માં લડાયું, અને ત્યારબાદ જે ફેરફારા ઝપાટાબંધ થવા લાગ્યા, તેમની ગતિની તુલના અગ્રેજી રાજ્યના મૂળમાં ૧ ' કશાથી પણ થઈ શકે નહિ. ૧૭૬૦માં ટકાશાળે દેખા દીધી, અને લેહું ઓગાળવાની ભઠ્ઠીઓમાં લાકડાની જગાએ કાલસા આવ્યા. ૧૭૬૪માં હારશ્રીઝે ‘સ્પીની’ગ જેની’ શોધી કાઢી; ૧૭૭૬માં ક્રોમ્પ્ટને ‘સ્કૂલ' બનાવ્યું; તથા ૧૭૮૫માં કારાટે વરાળથી ચાલતી શાળના પેટટ લીધા. પણ આ બધામાં મુખ્ય એવી શોધ ૧૭૬૮માં વાટે વરાળથી ચાલતું એંજિન પૂરું કરીને કરી. પરંતુ ધ્યાનમાં રાખવાનું એ છે કે, આ બધાં યંત્રા જો કે તે વખતે શરૂ થયેલા ફેરફારોને પ્રગટ થવા માટે દ્વારરૂપ થયાં હતાં, પણ તે ફેરફારો કઈ તેમનાથી થયા ન હતા. “ આવી બધી શેાધા સ્વભાવે નિષ્ક્રિય હોય છે. કેટલીય અગત્યની શેાધા સૈકાઓથી થઈ ગયેલી હેાય છે; પણ તેમને ગતિ આપનાર શક્તિ એકત્રિત થવાની રાહ જોઈ ને તે અક્રિય પડી રહે છે. તે શક્તિ હંમેશાં નાણાંરૂપે એકઠી થવી જોઈએ અને તે નાણાં પણ એક જગાએ પડી રહેલાં નિહ, પરંતુ કરતાં હાવાં જોઈ એ. “ આ પ્રમાણે છાપવાની કળા યુરોપમાં આવી ત્યાર પહેલાં કેટલાય યુગેાથી ચીનમાં શેાધાયેલી હતી. સંભવિત છે કે રામના દારૂગાળાથી માહિતગાર હતા; તથા રિવોલ્વરે અને તેપા પણ ૧૫મા ૧૬મા સૈકામાં અસ્તિત્વમાં આવી ગઈ હતી. વૉટના જન્મ પહેલાં કેટલાય સમયથી વરાળ ઉપર અખતરા શરૂ થયા હતા. વૉટે કઈ વરાળયત્રની શોધ કરી ન હતી; તેણે તે તેને બજારમાં મૂકવા યેાગ્ય બનાવવામાં જ પેાતાની જિંદગી ખતમ કરી હતી. 'દુસ્તાનના ધનભંડાર ઇંગ્લંડમાં ઠલવાયે। અને તેને કારણે શાખના વ્યવહાર www.jain litary ag Page #23 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! વધ્યો, ત્યાર પહેલાં ત્યાં આ શેને જરૂરી એ નાણાંરૂપી શક્તિસંચય હતા જ નહિ. જે વેટ ૫૦ વર્ષ પહેલાં જ જન્મ્યા હતા, તે તે પોતે અને તેની શોધ બંને સાથે જ નાશ પામ્યાં હોત. તે જમાનાને મહાનમાં મહાન શક્તિશાળી કારખાનાદાર બટન નિષ્ફળ નીવડવાની અણી ઉપર આવી ગયો હતો. એ પણ નકકી જ છે, બરનીંગહામના બેલ્ટનના કારખાના વિના વંટનું એંજિન કદીય અસ્તિત્વમાં આવી શકયું નહોત, પરંતુ ૧૭૬૦ પહેલાં બેટનના જેવાં કારખાનાં પણ ઊભાં કરવાં કે ચાલુ રહેવાં અસંભવિત હતાં. કારણકે મજૂરના મેટા જથાને એકત્રિત કરી શકે તેટલા મેટા પ્રમાણમાં મૂડી ભેગી થઈ ન હોય, ત્યાં સુધી બધા ઉદ્યોગ, નાના પ્રમાણમાં, સ્ટી છૂટી વ્યક્તિઓ–કે જે ઉદ્યોગ સાથે ખેતી કરીને નભતી હોય – તેમના વડે જ ચાલી શકે. સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી આજ સુધી કોઈ મૂડીએ, હિંદુસ્તાનની લૂંટમાંથી જેટલે ન આપે તેટલે આ નહિ હોય. કારણકે, લગભગ ૫૦ વર્ષ સુધી તે લૂંટમાં ઈગ્લેંડને કઈ ભાગીદાર ન હતા. ૧૬૯૪ થી પ્લાસીના યુદ્ધ (૧૭૫૭) સુધી તે લૂંટની ગતિ પ્રમાણમાં ધીમી હતી. પરંતુ, ૧૭૬ ૦ અને ૧૮૧૫ ની વચમાં તે તે વધીને વેગી તથા પ્રચંડ બની ગઈ.” ઈંગ્લંડના લોકેએ તે સમય દરમ્યાન કેટલી લૂંટ ધસડી આણી હશે તેને થોડો ખ્યાલ તે દેશની લોનની રકમ ઉપરથી આવી શકે. કારણકે, લેનને અર્થ કે પાસે ભેગી થયેલી ફાજલ મૂડી જ છે, એ બધા સમજી શકશે. ૧૭૫૬માં અંગ્રેજી રાજ્યના મૂળમાં કલાઈવ ઈંગ્લેંડ ગયે ત્યારે ઈંગ્લડે પ્રજા પાસે ૭૪,૫૭૫,૦૦૦ પાઉંડની લેન લીધેલી હતી, અને તેના પર તે ૨,૭૫૩,૦૦૦ પાઉડનું વ્યાજ ભરતું હતું. પણ ૧૮૧૫ માં તે લોનની રકમ વધીને ૮૬૧,૦૦૦,૦૦૦ પાઉંડ થઈ ગઈ અને તેનું વ્યાજ જ ૩૨,૬૪૫,૦૦૦ પાઉંડ થતું હતું.” આ પ્રમાણે ઇંગ્લંડની અસીમ લતનું મૂળ તેને હિંદુસ્તાન સાથે સંબંધ છે. અને અત્યારે પણ વસ્તુસ્થિતિ તેને તે જ છે– ભલે તેને સુધરેલી રીતે કહી બતાવવામાં આવતી હોય. “ હિંદુસ્તાનની લૂંટમાંથી જે નફો મળે તેટલો નફે દુનિયા શરૂ થઈ ત્યારથી કઈ થાપણુ ઉપર નહિ મળ્યો હોય,” એવું આપણે ઉપર વાંચી આવ્યા. હિંદુસ્તાનમાંથી ઘસડી આણેલી એ સંપત્તિનું પ્રમાણ કેટલું છે ? અત્યાર સુધી કોઈ તેને આંકડો યથાસ્થિત રીતે નકકી કરી શક્યું નથી, તેમજ હવે પણ કઈ તેને હિસાબ કાઢી શકે તેમ નથી. અત્યાર સુધી ઘણય લેખકોએ તેને અંદાજ કાઢવા પ્રયત્ન કર્યો છે. તે ઉપરથી એમ કહી શકાય કે, પ્લાસી અને બૅટલુંના યુદ્ધ વચ્ચેના સમયમાં અંગ્રેજોએ હિંદુસ્તાનમાંથી ૧૫ અબજ રૂપિયા ઘસડી આપ્યો છે. અત્યારે તે લૂટ સુધરેલી રીતે “કાયદાપૂર્વક ” કરવામાં આવે છે અને “બ્રિટિશ મૂડી, ” “બ્રિટિશ માલનું વેચાણુ” બ્રિટિશ અમલદારોના પગારે ” વગેરે સારા સારા શબ્દો લકના માથામાં મારવામાં આવે છે. પરંતુ વાત એકની એક જ છે—કે હિંદુસ્તાનને લૂંટવામાં આવે છે. કારણકે તે કહેવાતી બ્રિટિશ મૂડી, કે માલ, કે અમલદારે, હિંદુસ્તાન in Education in For Private & Personal use only Page #24 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! માગે છે તેથી તેને આપવામાં આવે છે કે કેમ, તે સવાલને જવાબ આપવાની જરૂર કોઈ જોતું નથી. અંગ્રેજી રાજ્યના મૂળમાં ૨૫ આપણે તેમાંથી મેટા મેટા ફકરા ઉતારવાના છીએ; કારણ કે, તે ફકરાઓમાં તે સમયે જે સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો છે, તે સિદ્ધાંત જ, પછીથી પણ, પાર્લમેંટના ડાહ્યા ડાહ્યા ઠરાવો છતાં, કાયમને માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. અને હજુ પણ ઉપરના સુંદર ઢાંકપિછોડાઓ છતાં કાયમ ઈ. સ. ૧૭૮૩ થી ૧૮૩૩ ઇંગ્લંડની છત પૂરી થતાં, હિંદુસ્તાન તેના પગ આગળ આળોટતે પડ્યો હતો. હવે એક પગલું આગળ ભરવાનો વખત આવ્યું. આ નવા જિતાયેલા દેશ ઉપર કેવી રીતે રાજ્ય કરવાનું હતું ? તેની પ્રજાને અંગ્રેજી રાજ્યના નાગરિક ગણવાના હતા કે ગુલામો? હિંદુસ્તાનનું રાજ્ય ચલાવવામાં, દેશની પરિસ્થિતિથી વધુ માહિતગાર એવાં હિંદુસ્તાનનાં માણસને ઉપયોગમાં લેવાનાં હતાં કે નહિ ? આપણે તે વખતે વિચાર્યું કે, “જો તેમને આપણે આપણી સાથે રાજકારભારમાં ભાગ આપાએ અને એ રીતે તેમને આપણા જેવું જ્ઞાન અને અનુભવ મેળવવાની તક હાથે કરીને પૂરી પાડીએ, તે તેઓ તે જ્ઞાન અને અનુભવ આપણને હાંકી કાઢવામાં જ વાપરે.” એટલે તરત નકકી કરવામાં આવ્યું કે, તેમને આપણા સાથીઓ બનાવવાને બદલે નોકર બનાવવા. વિલિયમ બેન્ટીકના વખતમાં, મદ્રાસ ઇલાકામાં રૈયતવારી પદ્ધતિ દાખલ કરવી કે જમીનદારી પદ્ધતિ દાખલ કરવી, તે વિષેની ચર્ચા ઉપસ્થિત થઈ હતી. તે વખતે મિ. વિલિયમ ઠેકરેએ જે લખાણું કર્યું હતું, તેમાં અંગ્રેજોના માનસને સંપૂર્ણ પરિચય આપણને મળે છે, તે વખતના રિપોર્ટ અને ચર્ચાઓ એક સૈકા પહેલાંનાં છે; છતાં અત્યારે બેન્ટીકની સંપૂર્ણ સંમતિ સાથે ઘડવામાં આવેલા તે રિપેટમાં ઠેકરે જણાવે છે : હિંદુસ્તાન જેવડા દેશ ઉપર થડા મૂઠીભર પરદેશીએએ રાજ્ય કરવું હોય, તો તેની પ્રજામાંથી સ્વમાન, ઉચ્ચ આદર્શો અને સર્વ પ્રકારની મહત્ત્વાકાંક્ષાઓને ગૂંગળાવી મારવાં જોઈએ. ઇંગ્લંડમાં આપણે દેશની જમીન મેટા મેટા જમીનદારોના હાથમાં રાખીએ તે સમજાય તેવું છે. કારણ કે, તેવાં સમૃદ્ધ કુટુંબોમાંથી જ આપણને આપણા દેશના સારાસાર રાજનીતિજ્ઞ, રાજસભાના સભાસદો, તત્ત્વચિંતક અને રાજ્યની સેવા અને રક્ષણ માટે પ્રાણુ અર્પનાર વીર પુરુષો મળે છે.... મોટા મેટા જમીનદારને મોટી મહેસૂલને કારણે જે નવરાશ, જે સગવડ, જે વિપુલતા, જે સ્વતંત્રતા અને ઉચ્ચ આદર્શો મળે છે, તે બધાંને કારણે જ તેઓ ઇંગ્લંડને કીર્તિસંગની ટોચે ચડાવવાને શક્તિમાન થયા છે. એટલે, મોટી મોટી જાગીરની આવક તેવાં સમૃદ્ધ કુટુંબોને પોષવામાં વપરાય તે જરૂરનું છે. અને તે ધનસંપત્તિ તેઓને ચિરકાળ પ્રાપ્ત થાઓ ! પણ હિંદુસ્તાનના લોકોમાંથી તે તેવું વાભિમાન, સ્વતંત્રતા તથા ઊંડા વિચારો અને લાગણીઓ ઉમૂળ કરી For Private & Personal use only www Bielinary Page #25 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! નાખવાં જોઈએ. તે બધાં આપણા હિતના કટ્ટર દુશ્મને છે. આપણને હિંદુસ્તાનમાંથી સરદારે, રાજનીતિ અને ધારાશાસ્ત્રીઓ નથી જોઈતા, આપણે તે મજૂરી કરે તેવા ખેડૂતે જ જોઈ એ છે. આપણે જે ચંચળ, દુરાકાંક્ષી અમીર જોઈતા હોય તે એકલા મલબારમાં આખા હિંદુસ્તાનને પૂરા પડે તેટલા છે, તે લોકે આપણે માટે તે ભારરૂપ છે. તેઓ દેશની સંપત્તિ નાહકના ઓહિયાં કરી જાય છે. એટલે હિંદુસ્તાનમાં તે આપણે જમીનને છૂટા છૂટા ખેડૂતેમાં જ વહેંચી દેવી જોઈએ, જેથી તેઓ કદી આપણી સામે થવા ભેગા થઈ જ ન શકે. આપણે મોટા જમીનદારો ઊભા કરવાની રીત સ્વીકારીશું, તે સરકારી મહેસૂલ, પ્રતિષ્ઠા અને સત્તા વડે બળવાન બનેલા આપણા જ વિરોધીઓ આપણે હાથે કરીને ઊભા કરીશું. જમીનમહેસૂલ બારેબાર ખેડૂત પાસેથી ઉઘરાવવામાં એક મોટો ફાયદો એ થશે કે, આપણે પ્રજાના મોટા ભાગ સાથે સીધા સંબંધમાં રહી શકીશું, દેશની માહિતી મેળવવાનું સીધું સાધન આપણા હાથમાં રહેશે, અને તે રીતે દેશની ધનસંપત્તિ ક્યાંથી કેવી રીતે લઈ શકાય તેમ છે, તેનું ચક્કસ જ્ઞાન આપણને મળી શકશે. | ‘એક વસ્તુ હંમેશાં યાદ રાખવી કે આપણે મુખ્ય મુદ્દો હિંદુસ્તાન ઉપર રાજ્ય કરવાનું છે. સારી રીતે રાજ્ય કરવું એ મુદ્દો ગૌણ છે.” ખરે જ ! ઇંગ્લંડમાં મોટા જમીનદારે જોઈએ... જમીનનું મોટું મહેસૂલ તેવાં મેટાં કુટુંબના પિષણ માટે જવું જોઈએ – જેથી તે કુટુંબમાં મેટા મેટા રાજનીતિજ્ઞ, અંગ્રેજી રાજ્યના મૂળમાં તત્ત્વ અને રાજ્યની સેવા તથા રક્ષણ માટે પ્રાણ આપનાર વીર પુરુષે પેદા થાય, પણ હિંદુસ્તાનમાં તે, સ્વતંત્રતા, સ્વાભિમાન, ઊંડા વિચાર અને લાગણીઓ –કે જે બધું વિપુલ ધનસંપત્તિથી પેદા થાય છે, તે બધું કરી નાખવું જોઈ એ ! આપણે હિંદુસ્તાનમાંથી સરદારે, સેનાપતિઓ, રાજનીતિ કે ધારાશાસ્ત્રીઓ નથી જોઈતા; આપણે તે મજૂરી કરનારા ખેડૂતે જ જોઈએ છે. ' સાચે જ ! હિંદુસ્તાનમાં ભાણસે વસતાં હોય, તે પણ તે અંગ્રેજોથી ઘણી જ જુદી જાતનાં હોવાં જોઈએ ! આ જ સિદ્ધાંતે એક પછી એક એમ દરેક વાઈસરોય, દરેક ગવર્નર, દરેક હેકટનંટ ગવર્નર અને દરેક ચીફ કમિશ્નર ભાનતા આવ્યા છે અને અમલમાં મૂકતા આવ્યા છે. ૧૮૦૭માં લખાયેલા આ ફકરા આગળ પાર્લમેંટના મીઠા મીઠા કે ડાહ્યા ડાઘા ઠરાવો પણ કચરાપેટીના કાગળ જેટલી કિંમતના થઈ ગયા છે. પરંતુ તે જમાનામાં પણ કેટલાક ઉદાર હૃદયવાળા અંગ્રેજો મોજૂદ હતા, જેમણે ઉપરના સિદ્ધાંતની દુષ્ટતા અને અદૂરદર્શિતા સચેટ શબ્દોમાં દેખાડી આપી હતી. સર કૅમસ મનરોએ ભારપૂર્વક જણાવ્યું હતું : કેટલાય બુદ્ધિશાળી માણસને મોટેથી હું સાંભળું છું કે હદીઓને બધા મુખ્ય હોદ્દાઓમાંથી બાતલ રાખી, માત્ર અંગ્રેજ અમલદારે વડે જ બધું કામ ચલાવવું જોઈએ. પરંતુ ભારી ખાતરી છે કે, એ દિશામાં ભરાતું દરેક પગલું તે દેશને કોના ચારિત્ર્ય અને ગુણસંપત્તિ ઉપર ખરાબમાં Jain Education international For Private & Personal use only Page #26 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! ખરાબ અસર કરશે. ઉપરાંત અપરિચિત અંગ્રેજો મારફતે હિંદુસ્તાનનું રાજ્ય ચલાવવા જતાં તે બિલકુલ રેઢિયાળ થઈ જશે. “ હિંદુસ્તાનના લેાકા કુદરતી બુદ્ધિશક્તિમાં આપણાથી જરાય ઊતરતા નથી. ઉપરાંત, તેમની પસંદગી કરાડા માણસની આખી પ્રજામાંથી કરવાની હોવાથી ઉત્તમમાં ઉત્તમ માણસની પસંદગી કરવા માટેનું ક્ષેત્ર પણ અહુ વિસ્તૃત છે. જ્યારે, અંકેતેની બાબતમાં આપણને હિંદુસ્તાન આવવા પસંદગી તૈયાર થયેલા ખેાબા જેટલા માણસામાંથી જ કરવાની હાવાથી, યેાગ્યમાં યેાગ્ય માણસ પસંદ કરવાનું સહેલું હતું નથી. “ એકાદ હિંદી અમલદાર કાંઈ ભૂલ કરે તે ઉપરથી કાઈ પણ દેશાને નોકરીમાં ન રાખવા એવી દલીલ કરવી ચેોગ્ય નથી. કારણકે,ખરી રીતે આપણે તેમના કરતાં પણ વધારે ભૂલો કરતા હાઈ એ છીએ. પરંતુ આપણી ભૂલે આપણે દબાવી રાખીએ છીએ, જ્યારે કાઈ હિંદી ભૂલ કરે ત્યારે તરત તેને જાહેર કરી તે માણસને નાકરીમાંથી બરતરફ કરીએ છીએ. કારણકે, તેની જગાએ તેના કરતાં ખીન્ને વધુ સારા માણસ દેશમાંથી તરત જ મળી શકે તેમ હોય છે. પરંતુ જ્યારે કાઈ અંગ્રેજ ભૂલ કરે છે, ત્યારે તેને અરતરફ કરીને વધુ સારે। અંગ્રેજ મેળવવાનું શકય જ હાતું નથી, તેથી આપણે તેની ભૂલ દબાવી રાખીએ છીએ. કારણકે, અંતે તે તે અંગ્રેજને આ નહિ તે ખીજી કાઈ પણ ગાએ તાકરી આપવાની જ હોય છે. અંગ્રેજી રાજ્યના મૂળમાં ૨૯ “કેટલાક એવી દલીલ પણ કરે છે કે, દેશી અમલદારે લાંચિયા હેાય છે. પરંતુ હું પૂછું છું કે દુનિયામાં એક પણ એવી કઈ પ્રજા છે કે જ્યાં નાના નાના સરકારી અમલદારામાં કાઈ પણ પ્રકારના સડેા વ્યાપેક્ષા ન હેાય ? વળી, માત્ર આ જ કારણે, આપણે તેમને બદલે મેટામેટા પગારના યુરોપિયના રાખવા જઈશું, તે તે અખતરા વધુ ખરચાળ નીવડશે એટલું જ નિહ પણ તે સડે તે પાછે। કાયમ જ રહેશે; કારણકે સરકાર એટલે દૂર સુધી અંગ્રેજો ઉપર પણ પૂરતા કાબૂ રાખી શકવાની નથી. વળી, કાઈ દેશી અમલદારના જુલમ સામે તે। પ્રજા કાઈ વાર અમ ઉઠાવી વિરોધ પણ કરી શકે; પણ યુરેપિયન અમલદાર સામે તે કદી તેમ કરી શકવાની જ નહિ; એટલે તેએ ઊલટા વધુ નિર’કુશ બનશે. આમ છેવટે જો સડા રહેવાના જ હાય, તો પછી તે દેશી અમલદારે ને હાથે ચાલે તે જ વધુ સારું છે. કારણકે, એક વાર યુરોપિયન અમલદારાની પ્રમાણિકતા કેન્યાયવૃત્તિ ઉપરથી ાની શ્રદ્ધા ઊડી ગઈ, કે પછી આપણું ઉત્તમ ચારિત્ર્ય કે જે આપણી સત્તાના એક મેટામાં મેાટા આધાર છે, તે તૂટી પડશે, “ એટલે, દેશી અમલદારામાંથી તેવા સડા દૂર કરવા માટે, બીજી પ્રજાએ પેાતાને ત્યાં જે ઉપાયેા હંમેશાં લે છે, તે જ લેવા જોઈ એ. અને તે એ કે, તેમના પ્રત્યે માનની લાગણીથી વતા, તેમના ઉપર વિશ્વાસ મૂકેા. તેમના હાદ્દાઓની પ્રતિષ્ઠાને વધુમાં વધુ વધારી મૂકેા, તથા તેમને તેમના વધેલા મેભાને યેાગ્ય મેટામેટા પગારે આપી, ક્ષુદ્ર લાલચેાથી સુરક્ષિત બનાવે,' Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આબાદ હિંદુસ્તાન! એક બાજુ, આપણે ઉત્તમ શક્તિવાળા દેશીઓને રાજકારભારની એકેએક અગત્યની તેમજ પ્રતિષ્ઠા અને મોટા મેટા લાભવાળી નોકરીઓમાંથી બાતલ રાખીને, કરોડોની વસ્તીવાળા આ દેશમાં, એક સેટી મારવાની શિક્ષા કરવા જેટલી સત્તા પણ યુરોપિયન સિવાય બીજા કોઈ પાસે રહેવા દેતા નથી; અને બીજી બાજુ, જરા પણ અચકાયા વિના અંગ્રેજ સરકાર પ્રજાની માબાપ છે' એવી વાતો કરીએ છીએ. ખરી રીતે આપણે એક આખી પ્રજાને અધોગતિએ પહોંચાડવાની શિક્ષા કરીએ છીએ. તેને બદલે પછી તેને બીજા ગમે તેવા લાભ આપીને પણ વાળી નહિ શકાય, ઈતિહાસમાં કઈ પણ પ્રજાને આવી શરમભરેલી શિક્ષા કરવામાં આવી હોય એવો એક પણ દાખલો નહિ મળી અંગ્રેજી રાજ્યના મૂળમાં ૩૧ વડે ઉત્તમોત્તમ શક્તિઓ ખીલવીને પણ જો તેમને ઉપયોગ દેશસેવા, સમાજસેવા કે દેશના રાજકારભારમાં જુદી જુદી જગાએ થવાને ન હોય, તે પછી તેમને ખીલવવાની લોકોને શી જરૂર ? બીજા દેશમાં લેકેને જ્ઞાન પ્રાપ્ત કરવાનાં કે પિતાની વિવિધ શક્તિઓ ખીલવવાનાં જે પ્રોત્સાહન હોય છે, તે બધાં જે આપણે હિંદુસ્તાનના લોકો પાસેથી ખૂંચવી લઈ એ, તે પછી હિંદીઓ વિજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉત્સુકતાથી પ્રયત્ન કરે, એમ કદી બને ખરું? તેથી ઊલટું જે વસ્તુથી કાંઈ પણ તાત્કાલિક ફાયદો થતે તેમને દેખાશે, તે વસ્તુ માટે જ તેઓ સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવાના અને હિંદુસ્તાનમાં તેમને માટે સરકારી કારકુન કે ગુમા થવા સિવાય બીજું એક પણ દ્વાર આપણે ખુલ્લું ન રાખીએ તો સ્વાભાવિક રીતે તેઓ તે કામ કરવાને લાયક થવા માટે જ વધુ પ્રયત્ન કરવાના. આમ એક મહાન પ્રજામાંથી ઉચ્ચ જ્ઞાન કે સંસ્કારો પ્રાપ્ત કરવા માટેની બધી જ પ્રેરણાને નાશ કરી, તેને માટે કારકુન અને ગુમાસ્તાઓ બનવા જેટલો જ પુરુષાર્થ કે આદર્શ રહેવા દઈ, તેનું સર્વ નાશ કરવા જ આપણે તૈયાર નથી થયા ? “ઈંગ્લંડમાં જ આવતી કાલે એક પરદેશી રાજ્ય થવા દે, ત્યાંના લેકેને રાજકારભારમાં જરા પણ હિસે ન આપે, તેમને બધા પ્રકારની પ્રતિષ્ઠા, ગંભીર જવાબદારી અને મોટા પગારના સર્વ હોદ્દાઓમાંથી બાતલ કરી, તેમનામાંથી તેવી ઉચ્ચ શક્તિઓ, ગુણ અને આદર્શો ખીલવવાની પ્રેરણાને નાશ કરો અને કઈ પણ પ્રકારના શક. આપણે જ્યારે ત્યારે દેશીઓને સુધારવાની મોટી મોટી વાત કરીએ છીએ અને પગલાં તે બિલકુલ ઊંધાં જ લઈ એ છીએ. તમારે દેશીઓમાં વિશ્વાસ મૂકવો નથી, તેમને જરા પણ સત્તા આપવી નથી, તેમને જેમાં ઉત્તમ શક્તિઓની જરૂર પડે અથવા તેમની ખિલવણી થાય તેવી દરેક નોકરીમાંથી બાતલ રાખવા છે; અને પછી નિશાળા અને કોલેજ સ્થાપી, તેમને કેળવણી આપી સુધારવાની વાત કરવી છે. આખી દુનિયામાં કોઈ એ આપણુ જેવું આંધળાપણું બતાવ્યું નહિ હોય. હું એ પૂછું છું કે, કોઈ પણ દેશમાં લેકે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન શા ઈરાદાથી કરે છે ? – સિવાય કે તેને પરિણામે તેમને કીર્તિ, પ્રતિષ્ઠા, સત્તા અને સંપત્તિ મળવાનાં હોય ? કેળવણી For Private & Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! કામ માટે તેમનામાં થોડાક પણ વિશ્વાસ મૂકવા માટે તેમને અયેાગ્ય ઠરાવી દે। ~~~ તા પછી ઇંગ્લેંડને તેનું તમામ સાહિત્ય અને ભૌતિક કે પારમાર્થિક વિજ્ઞાન પણ ~ એક જ પેઢીમાં, નમાલી, નિર્વીય, લુચ્ચી અને અપ્રમાણિક પ્રજાના દેશ અની જતાં નહિં અટકાવી શકે.'' તેવા જ એક દૂરદર્શી અંગ્રેજ બિશપ હારે ૧૮૨૬માં લખી જણાવ્યું છે, “ જે દિવસથી માંડીને હું બંગાળમાંથી બહાર નીકળ્યા છું, ત્યારથી એક જ વસ્તુ મારા મન ઉપર વધારે ને વધારે અસર કરતી ગઈ છે. અને તે એ કે, અત્યારે જે હિસાબે આપણે ખેડૂતા પાસેથી મહેસૂલ પડાવી લઈ એ છીએ, તે હિસાબે કાઈ પણ ખેડૂત કાઈ દિવસ જરા પણ સમૃદ્ધ થઈ શકે નિહ. જમીનની પેદાશના અર્ધાં કરતાં પણ વધારે ભાગ સરકાર મહેસૂલ તરીકે લઈ લે છે. એને કારણે હિંદી ખેડૂત તદ્દન અકૃત્રિમ એવી સસ્તામાં સસ્તી રીતે ખેતી કરતા હાવા છતાં, તથા તેના જીવનવ્યવહારની ટેવે! પણ બહુ જ કરકસરવાળી હેાવા છતાં, તેની પાસે સરકારના વેરે। ભર્યાં બાદ પોતાના પેટ પૂરતું પણ બાકી રહેતું નથી. આનું પરિણામ એ આવે છે કે, ખેડૂત ખેતી કે બીજી કાઈ પણ બાબતમાં જરાય સુધારા કે પ્રગતિ કરી શકતા નથી. સારામાં સારાં વર્ષોમાં પણ તેને ભયંકર કંગાલિયત અને ભૂખમરામાં દિવસે। કાઢવા પડે છે. એટલે, પાક થાડા ઘણા પણ નિષ્ફળ જાય છે કે તરત ગામની શેરીએ અને રસ્તાએ સડતાં મુડદાંઓથી ઊભરાઈ જાય છે. “ એ રીતે જોતાં આપણા કરતાં દેશી રાજ્યેની પ્રજા વધુ સુખી છે. કાઈ પણ દેશી રાજા પેાતાની પ્રજા પાસેથી અગ્રેજી રાજ્યના મૂળમાં આપણા જેટલું આકરું મહેસૂલ ધરાવતા નથી. અંગ્રેજ અમલદારા પોતે જ ખાનગીમાં એ વાત કબૂલ કરે છે કે, લોકા ઉપર હદ ઉપરાંતને કરના મેજો છે, અને ધીમે ધીમે આખા દેશ ભૂખમરાના પંજામાં સપડાતા જાય છે. 33 “મારી ચે।ક્કસ ખાતરી થઈ ગઈ છે કે, સરકારે ખેડૂતો પાસેથી આટલું બધું મહેસૂલ ઉઘરાવવાનું બંધ કરવું જોઈ એ; જે કાંઈ મહેસુલ ઉધરાવવામાં આવે છે, તેને મેટા ભાગ દેશમાં જ વપરાય અને દેશમાં જ રહે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈ એ; તથા આપણું રાજ્ય શાશ્વત તેમજ સુખી કરવા માટે દેશી ક્ષેાકેાને રાજકારભારમાં વધુ હિસ્સા આપવા જોઈ એ અત્યારે જેમ ચાલે છે તેમ વધુ ચાલશે, તે મને નથી લાગતું કે આપણું સામ્રાજ્ય લાંખે। વખત ટકી રહે. “ કાઈ પણ દેશને આટલું બધું મેાટું મહેસૂલ પરદેશીઓને ભરવું પરવડે નહિ. દરેક દેશમાં દેશનું મહેસૂલ એક યા બીજે રસ્તે દેશના જ લેાકાના હાથમાં પાછું જવું જોઈ એ.’ ઉપરના લેખકામાંથી આટલા બધા ઉતારા મેં શા માટે આપ્યા છે. એક જ ઇરાદાથી કે રાજનીતિના જે સિદ્ધાંતા સામે ઉપરના લેખકાએ પાતાના વિરોધ ઉઠાવ્યા છે, તે સિદ્ધાંતે હજી પણ કાયમ જ છે. કાઈ પણ અંગ્રેજ અમલદારને તેમાં હજુ પણ સુધારા કરવાની જરૂર દેખાતી નથી. પાર્લમેટે ૧૮૩૩માં જે કાયદો પસાર કર્યાં, તેમાં તેા નીચેના મીઠા મીઠા શબ્દો વાપર્યાં છે : “ અમારા રાજ્યમાં કાઈ પણ દેશીને...તેના ધર્મને કારણે,......તેના કુળને કારણે, કે તેના રંગને કારણે,...ક’પની ३ Page #29 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! સરકારના કાઈ પણ હાદા, પદવી કે તોકરી માટે અયોગ્ય રાવવામાં નિહ આવે.” પરંતુ, તે મુજબ અનુસરે છે કાણુ ? ૩૪ જો ઉપરના શબ્દો અનુસાર જ કામ લેવામાં આવ્યું હાત, તે। જે મહાન દેશની જવાબદારી આપણા પર છે, (તેમજ જેને માટે આપણને કાઈક દિવસ પણ જવાબ આપવા પડશે એમ આપણે કદી માનતા નથી —— કારણકે તેવેશ જવાબ લેનાર અત્યારે કાઈ છે નિહ,) તે દેશ હાલના જેવી હીન દશાને પામ્યા ન હોત. મિ. રિકાર્ડ્સે પોતાની જુબાનીમાં જણાવ્યું છે “ હુન્નર અને કારીગરીની કેટલીય શાખાએમાં હિંદુવાસીએ)ની કુશળતાને હજુ કાઈ જ પહાંચી શક્યું નથી. મસલીન, શાલ, જરી ભરેલું રેશમી કાપડ, રૂમાલ, સોના ચાંદી અને હાથીદાંત ઉપરની તેમની કારીગરી — એ બધાની આપણા કારીગરે। કદી ખરેખરી કરી શકવાના નથી. તેમનું સ્થાપત્ય પણ આપણાથી ઊંચી કાઢીનું છે. કેટલાંક આંધકામેામાં તેમણે પધ્ધરનાં મેઢાં મેટાં ગચિયાં અને પાટડા ઊંચે ચડાવવાની અને ખસેડવાની જે શક્તિ બતાવી છે, તેવી શક્તિ કાઈ યુરોપિયન કારીગરે કદી બતાવી હાય તેવું જાણમાં નથી. ખેતીની કળા પણ પૂર્વમાં જ શોધાઈ હતી, અને ત્યાં જ પહેલવહેલી સ’પૂર્ણતાએ પહેાંચી હતી. યુરાપે તે બાબતમાં પોતાનું શિક્ષણુ ત્યાંથી જ મેળવ્યું છે, “ પરંતુ તે જૂના સમયની વાર્તા છે. તેમની અત્યારની ગરીબાઈ અને ગુલામીની દશામાં તે પોતાનાં કળાકૌશલ્યમાં જરા પણ સુધારા કરી શકે તેવી આશા રાખવી ફોગટ છે...તેમની ગરીબાઈ તેમને એવા પ્રકારની સતત અગ્રેજી રાજ્યના મૂળમાં ૩૫ અધાગિતમાં રાખે છે કે, જેમાં તેમના નૈતિક ગુણા કે તેમની ભૌતિક સ્થિતિમાં કાઈ પણ પ્રકારના સુધારા થાય એ વસ્તુ અસવિત છે, ખેતીની કુલ પેદાશમાંથી જ્યાં અર્ધીઅ ભાગ મહેલ તરીકે લઈ લેવામાં આવતા હાય, અને અમલદારાનું મેટું લશ્કર તે મહેસૂલ નિરકુશપણે પૂરેપૂરી કડકાઈથી ઉઘરાવતું હોય, ત્યાં કાઈ પણ પ્રજા કેવી રીતે જીવી શકે, પ્રગતિ સાધી શકે કે અન્ન દેશો સાથે વેપાર ખેડી સમૃદ્ધ બની શકે? આપણે જમીનમહેલ હુંમેશાં હ્રદ ઉપરાંતનું ઉધરાવીએ છીએ, એટલું જ નહિ પણ કેટલાક દાખલાએમાં તેા જમીનની કુલ પેદાશ કરતાં પણ મહેસૂલ વધારે લઈ એ છીએ. એવે સ્થળે જમીનની વેચાણુકિંમત જ બિલકુલ હેાતી નથી. “ આવું ન્યાયખાતું, આવું પોલીસખાતું અને આવું મહેસૂલખાતું ત્યાં પેાતાનું વિનાશક કામ કડક રીતે કર્યા જ કરતું હાય, ત્યાં દેશની પ્રજા ધનવાન, સંપત્તિમાન કે વેપારઉદ્યોગમાં પ્રગતિમાન ન જ થઈ શકે. આવાં અત્યાચારી નિયંત્રણા દૂર કરવામાં આવે, તા હજી પણ હિંદુસ્તાનના લેાકેા વેપારઉદ્યોગમાં દુનિયાની બીજી કાઈ પ્રજા જેટલી જ કુશળતા તથા ઊંડા અનુભવ અતાવી શકે તેમ છે, ' પરંતુ તે દરમ્યાન આખા જગતની સિકલ ફેરવી નાખનાર વરાળયંત્ર અને સંચા અસ્તિત્વમાં આવી ગયાં હતાં. ઇંગ્લેંડને હવે પેાતાના માલ માટે બહારના દેશમાં બજારા ઉઘાડવાની આવશ્યકતા પ્રાપ્ત થઈ હતી. હિંદુસ્તાન જે તે માલનું ઘરાક અને, તેા ઇંગ્લેંડને એક મેટું, ચોક્કસ અને સ્થાયી બજાર મળી જાય. એટલે વધુ વિચાર કરવાની Page #30 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! જરૂર રહી જ નહિ. હિંદુસ્તાનને માલ તૈયાર કરનાર દેશ ભટાડી, માલ ખરીદનાર બનાવો જ જોઈએ. અને એ પ્રમાણે, જેને આપણે હિંદુસ્તાનના રાજકારભારના ત્રીજ સિદ્ધાંત તરીકે ઓળખાવ્યા છે, તેના અમલનો સમય આવી પહોંચે. ઈ. સ. ૧૮૩૩ થી ૧૯૦૧ સીદી ગુલામને મુક્ત કરવાની લડતમાં ભાગ લેવાને કારણે દરેક અંગ્રેજના હૃદયમાં ઉદ્ભવેલી આત્મસંતોષની લાગણીને આનંદ હજુ મરી ગયો ન હતો તે વખતે, એટલે કે ૧૮૩૩ની સાલમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સનંદ ફરી ચાલુ કરી આપવાનો ઠરાવ પાર્લમેંટને કરવાને આવ્યું. એટલે ઉપર જણાવેલી લાગણીઓની છેડી છાપ તે વખતનાં પાર્લમેંટનાં ભાષણોમાં પડેલી દેખાય છે. તેની સૌથી છેલ્લી હદ મેંકેલેના શબ્દોમાં આવેલી છે. તે જણાવે છે : હિંદુસ્તાનની સરકાર પ્રજાના હિત માટે ચિંતાતુર હૃદયે સદૈવ તત્પર રહેલી છે. તે જે કાંઈ ભૂલો કરે છે, તેમાં પણ તે તેના હાથમાં સંપાયેલી તે મહાન પ્રજા પ્રત્યેના વાત્સલ્યની લાગણી જ જોઈ શકું છું.” આટલું બસુ ન હતું. તે સચોટ દાખલાઓ અને ભાષાના જવલંત પ્રયોગ સહિત, હિંદુસ્તાનને ઇગ્લેંડ પાસેથી શું શું મળવું જોઈએ તે પણ બતાવતે જાય છે : “ આપણે વસ્તુસ્થિતિનું ગમે તેટલી સ્વાર્થી દષ્ટિએ નિરૂપણ કરવા માગીએ, તે પણું એટલું તે નકકી જ છે કે, અંગ્રેજી રાજ્યના મૂળમાં હિંદુસ્તાનના લકે આપણું પરાધીન ગુલામો રહે તેના કરતાં આપણાથી સ્વતંત્ર થઈ સારી રાજ્યવ્યવસ્થા હેઠળ પિતાનું જીવન ગાળે, એ વધુ સારું છે. તેના ઉપર ભલે તેમના દેશી રાજાઓ રાજ્ય કરે, પણ તેઓ આપણા દેશનાં બનાવેલાં કપડાં વાપરે, તથા આપણાં છરીચપ્પથી પોતાનું કામ કરે, એ વધુ ઈચ્છવા જોગ છે, નહિ કે તેઓ અંગ્રેજ મૅજિસ્ટ્રેટને અને કલેકટરને નમીનમીને સલામ ભર્યા કરે અને આપણે માલ ખરીદ જ ન કરી શકે તેવા ગરીબ રહે. સુધરેલા માણસ સાથે વેપાર કરવો, એ જંગલીઓ ઉપર રાજ્ય કરવા કરતાં વધુ ફાયદાકારક છે. . . . જે લેકે હિંદુસ્તાનના કરોડો લોકે આપણું ગુલામો રહે એટલા માટે તેમને આપણા માલનાં ઘરાક થતાં અટકાવે છે, તેમની અક્કલને ધન્યવાદ જ ઘટે છે : બર્નિયર કહે છે કે, પહેલાંના સમયમાં હિંદુસ્તાનના કેટલાક પૂર રાજાઓ પોતાની પ્રજામાંના કોઈ શક્તિશાળી કે સ્વતંત્રમિજાજી માણસને તેમને ડર લાગે પણ તેને મારી નાખવાનું શક્ય ન હોય ત્યારે, તેને અફીણની એક પુસ્તા નામની બનાવટ રોજ પાતા. તેનાથી થોડા જ મહિનામાં તે કમભાગી માણસની બધી જ માનસિક તેમજ શારીરિક શકિતઓ નાશ પામી જતી. . . . પરંતુ ઈશ્વરે આપણું હાથમાં સોંપેલી એક આખી પ્રજાને તાબે રાખવા, આપણે એ પ્રમાણે, પુસ્તા આપવાનું કબૂલ નહિ જ કરીએ. . . . આપણી સત્તા જે પ્રજાના દુર્ગુણ, અજ્ઞાન અને દુ:ખ ઉપર જ ટકાવી રાખવા માગીએ, તથા એક સુધરેલી પ્રજા કહેવાતા હોઈને, જમાનામાંથી રાજાઓ અને બ્રાહ્મણના For Private & Personale Only www Bielinary Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આબાદ હિંદુસ્તાન! જુલમ હેઠળ કચરાતી પ્રજા પ્રત્યેના, રાજા તરીકેના આપણું બધા ધર્મ ઉપર પાણી ફેરવીને તેને આપણી ગુલામ રાખી મૂકીએ, તે પછી તે સત્તાની કિંમત જ શી છે ? તેમજ જે આપણે મનુષ્ય જાતિના કેઈ પણ ભાગના કેને આપણુ જેટલી સ્વતંત્રતા અને સુધારે આપવા ન માગીએ, તો પછી આપણી પિતાની સ્વતંત્રતા અને સુધારાની પણ શી કિંમત છે ? “હિંદુસ્તાનના લેકે આપણુ તાબેદાર રહે માટે તેમને આપણે અજ્ઞાનમાં ડૂબેલા રાખવી છે ? અથવા તે તેમનામાં જ્ઞાનને પ્રચાર કરીએ પરંતુ તેમનામાં કશી જ મહત્ત્વાકાંક્ષા ઊભી ન થાય એમ આપણે ઈચ્છીએ છીએ? અથવા તેમનામાં મહત્ત્વાકાંક્ષા ઊભી થવા દેવી પરંતુ તેને સિદ્ધ થવાનો એક પણું માર્ગ ઉધાડા ન રહેવા દે, એવો આપણા ઇરાદે છે? આ પ્રશ્નોમાંથી એકને પણ જવાબ હકારમાં આપવાની કોઈ હિંમત નહિ કરે. છતાં આપણે દેશીઓને બધી જ ઊંચા દરજજાની નેકરીઓમાંથી બાતલ રાખવા માગીએ, તે ઉપરના પ્રશ્નોમાંથી એકાદને પણ જવાબ હકારમાં આપ જ જોઈએ. હું પોતે જરા પણ બીતે નથી; આપણી સામે આપણી ફરજને માર્ગ ખુલ્લો છે, અને તે જ માર્ગ ડહાપણને, આપણી સમૃદ્ધિને તથા વમાનને પણ છે. . . . એમ પણ બને કે આપણું રાજ્ય હેઠળ હિંદુસ્તાનના લોકોનાં મન એટલાં તે વિકાસ પામે કે પછી તે આપણા રાજ્ય હેઠળ રહેવા જ ન માગે. આપણું ઉત્તમ રાજ્ય વડે ત્યાંના લોકોમાં તેનાથી પણ વધારે સારું અંગ્રેજી રાજ્યના મૂળમાં ૩૯ રાજ્ય જાતે કરવાની શક્તિ ઉત્પન્ન થાય, અથવા તે યુરોપનું જ્ઞાન મેળવીને ભવિષ્યમાં ત્યાંના જેવું રાજ્યબંધારણ અને સંસ્થાએ પણ તેઓ ભાગે. એ દિવસ કદી આવશે કે નહિ તે હું જાણતો નથી. પરંતુ તે દિવસ કદી આવતા હશે, તે હું તેને રોકવાને કે ઉલટાવવાને પ્રયત્ન જરાય નહિ કરું. તે દિવસ ગમે ત્યારે આવે, પણ તે દિવસ જરૂર ઈગ્લેંડને ઇતિહાસને વધારેમાં વધારે મગરૂર થવા લાયક દિવસ હશે.” આવા આવા ડહાપણું અને હિંમત ભરેલા મેટા મેટા શબ્દમાં આ રસ્તે સ્પષ્ટ લીટીઓમાં આંકી લીધા બાદ, ૭૦ વર્ષ પછી પણ તે દિશામાં આપણે એક પણ ડગલું ભર્યું નથી, અને પરિણામે હિંદુસ્તાનના લોકેા હતા તેથી પણ હવે વધારે ગરીબ બન્યા છે. આ ૧૯૦૦ની સાલમાં જ એક જિલ્લાના મહેસૂલના ૮૫ ટકા ભાગ, ખેડૂતો પિતે ભરી શકે તેમ ન હોવાથી, તેમને પૈસા ધીરનાર શાહુકારોએ જ બારોબાર સરકારી તિજોરીમાં ભર્યો છે. તથા ઈગ્લેંડના અગ્રગણ્ય વૈદકીય પત્ર ‘સેન્સેટ' મુંબઈના એક ખબરપત્રી મારફતે અંદાજ કાઢવો છે કે, ૧૯મા સૈકાના છેલ્લા દશકામાં બ્રિટિશ હિંદુસ્તાનની પ્રજાનાં ૨ કરોડ માણસે ભૂખથી, અને ૧૦ લાખ માણસે પ્લેગથી નાશ પામ્યાં છે. પરંતુ મેંન્નેના ઉપલા ભાષણ પછીનાં ૭૦ વર્ષો દરમ્યાન આપણે એટલા તે નીચે પડી ગયા છીએ કે, આવી કમકમાટી ઉપજાવે તેવી વિગતે પણ આપણને જરાય અસર કરી શકતી નથી. લાગલગટ ૧૦ વર્ષ સુધી દર વર્ષે ૨૦ લાખ ભાણસે ભૂખે ટળવળતાં મરી જાય, તોપણ, જ્યારે તે વાત મો માંથી જ રહેવા દેવા જિદ એને જવાની કે Jain Education international For Private & Personal use only Page #32 -------------------------------------------------------------------------- ________________ * આબાદ હિંદુસ્તાન ! એક વૈદ્યકીય છાપામાં પ્રગટ થાય છે ત્યારે તેના તંત્રીને આશ્ચર્ય કે દિલગીરીના એક શબ્દ પણ એ ભીષણ અને રામાંચક વસ્તુસ્થિતિ ઉપર લખવા જરૂરી લાગતા નથી. જોકે, ઉપર જણાવેલી સંખ્યાના ૨૦મા ભાગ પણ તેના પોતાના દેશમાં તે કારણે મરી જાય, તે મેટા બળવા જ જાગી ઊઠે. આખી દુનિયામાં કયાંય જોવા ન મળે તેવાં દુ:ખ અને ક્લેશ દેશમાં ચારે બાજુ વ્યાપી રહ્યાં છે છતાં હેમિલ્ટન જેવા હિંદી વજીર અને લેાર્ડ કર્ઝન જેવા વાઇસરૉયને તે! મૈકાલેના જ શબ્દો કાનમાં ગૂંજ્યા કરતા હાય છે કે, “ તે હિંદુસ્તાનની પ્રજાના હિતને માટે ચિંતાતુર હૃદયે સદૈવ તત્પર રહેલા છે, અને... તે પ્રત્યે તેમનામાં વાત્સલ્યની લાગણી ઊભરાઈ જાય છે. આ બધું કેમ બને છે? આવી ભયંકર અને દારુણ્ વસ્તુસ્થિતિ જોવા અને જાણવા છતાં પણ આપણા હૃદયમાં કેમ જરાય લાગણી થતી નથી ? મઁકાલેએ જે ઉદાર લાગણીઓ કહી બતાવી હતી, તેવી ઉત્તમ લાગણીઓ વડે હવે પહેલાંની પેઠે અંગ્રેજોનાં હ્રદયે ક્રમ ઊછળતાં પ્રશ્ન નથી ? તેનું કારણ એક જ છે, અને તેને અર્નિયરના શબ્દોમાં કહીએ તે! — એક વિલાયતી પુસ્તાએ આપણી અધી નૈતિક તેમજ માનસિક લાગણીઓ અને ભાવનાઓને બહેરી કરી નાખી છે. બીજી બધી રીતે આપણે સચેત છીએ. માત્ર આપણી સ્વમાન અને સદાચારની લાગણીઓ જડ થઈ ગઈ છે. ખદલામાં આપણી બધી હીન વૃત્તિએ વધુ વેગવંત બની છે. તે પુસ્તા કર્યું છે? ~ આપણા માલ અંગ્રેજી રાજ્યના મૂળમાં ખપાવવા પરદેશમાં બજારાની જરૂર, તથા હિંદીઓને એક વાર ઊંચા ઊંચા હેાદ્દાઓ આપવાના શરૂ કરીશું તે થોડા જ વખતમાં તેમને વધારે ને વધારે પ્રમાણમાં સ્વરાજ્ય આપ્યા વિના નહિ ચાલે એવી આપણા હ્રદયમાં ઊંડે ઊંડે સદૈવ કાયમ રહેતી બીક, આ વસ્તુએએ આપણને આટલા લાગણીહીન અને અધમ અનાવ્યા છે. તેની આગળ આપણી કાઈ પણ ઉચ્ચ ભાવના મારુષિક લાગણી ટકી શકતી નથી. હિંદુસ્તાન આપણે તાબે રહેવું જેઈ એ ! હિંદુસ્તાન આપણું ગ્રાહક રહેવું જોઈએ ! એ બે વસ્તુની આડે આવે તેવું એક પણ પગલું આપણે ભરવા માગતા નથી — પછી ભલે તેને લીધે કરાડાની વસ્તીવાળા આખા દેશમાં ભૂખમરા, કગાલિયત અને વિનાશનું સામ્રાજ્ય ફેલાઈ રહે. આપણે હિંદુસ્તાનને આપણા સામ્રાજ્યના એક ભાગ ગણવાને બદલે ઇંગ્લેંડની દૂઝણી ગાય ગણવાને એટલા ટેવાઈ ગયા છીએ, કે અત્યારની ચાલુ વસ્તુસ્થિતિમાં સહેજ પણ ફેરફાર કરાવનારી કે વિદ્મ લાવનારી કાઈ પણ વસ્તુ આપણું મન હવે સ્વીકારી શકે તેમ નથી. ૪૧ અને તે કારણે જ હિંદુસ્તાન વિષે કશી જ સાચી હકીકત પણ આપણે જાણવા માગતા નથી. જો કાઈ તેવી કડવી વાતો આપણી આંખ આગળ લાવવાની હિંમત કરે છે, તે આપણે તેને જૂઠે। અને દેશદ્રોહી ગણી કાઢીએ છીએ. અને તેમ છતાં જે કાઈ વસ્તુએ આપણા ધ્યાન આગળ આવી જ પડે, તો પણ એમ જ માનીએ છીએ કે કાં તે (૧) તે વાતેા જ હુઠ્ઠી છે, (૨) Page #33 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી રાજ્યના મૂળમાં ટલે માગે છે, ત્યારે આપણે પથરા આપીએ છીએ.” ઉપર ટાંકેલું વાક્ય, ૧૮ સૈકા પહેલાં ઈસુ ખ્રિસ્ત પહેલી વાર ઉચ્ચાર્યું હતું. અત્યાર સુધી બધા તેમાં જણાવેલી વાતને અસંભવિત માનતા હતા. પણ અંગ્રેજોના રાજ્યમાં તે સંભવિત બન્યું છે. લોકોને સાચે જ ખાવા માટે પથરા મળે છે. એક બ્રિટિશ કર્નલ કે જે હિંદુસ્તાનમાં દુકાળસંકટનિવારણના કામમાં રોકાયા હતા, તેણે જાતે જોયેલી વસ્તુ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં નીચે પ્રમાણે લખી જણાવી છે. તે ઉપરથી વાચકને તે વિષેની ખાતરી થશે. તે કહે છે કે : “લોકોને જે કાંઈ થોડે ઘણે લોટ કે અનાજ મળે છે, તેમાં તેઓ અમુક જાતના પથ્થરને આટો મેળવે છે; જેથી લોટનું પ્રમાણ વધે – અને પેટ જરા વધુ ભરાય. આ પથર પિટમાં જવાથી અંદરના અવયવોને ભયંકર નુકસાન થાય છે, અને કઈ કઈ વાર તો તેથી મત પણ નીપજે છે.” રોટલી માગે ત્યારે પથરા મળે છે ! મિ . તેના કરે આબાદ હિંદુસ્તાન! અથવા તે તે વાત આપણને ગમે તેવી ભયંકર લાગતી હોય તે પણ હિંદુસ્તાન વગેરે પૂર્વના દેશોમાં તે તે સ્વાભાવિક જેવી જ છે, એટલે તે માટે કાંઈ ખાસ ફિકર કરવાની જરૂર નથી, (૩) અથવા તે ઈશ્વરને માનીતા અંગ્રેજ લોકોને હાથે જે થાય તે કદી અગ્ય થાય જ નહિ. એટલે, ગમે તેવી વાત કહેવામાં આવે તે પણ અંગ્રેજોના રાજયમાં દિવસે દિવસે હિંદુસ્તાન સુખી જ થતું જાય છે. | ગમે તેમ પણ, એક વાત તે નક્કી જ છે કે, હિંદુસ્તાન અત્યારે છે તેમ આપણી દૂઝણી ગાય જ રહેવું જોઈએ. તેના સિવાય આપણને કઈ રીતે ચાલે તેમ નથી. એ કારણે જ આપણે જરૂર પડયે મેટાં મેટાં વચને. આપીને બીજે જ દિવસે તેમને બેશરમ થઈને તેડી નાખીએ છીએ. તેને કારણે જ જ્યારે હિંદી પ્રજા આપણી પાસે - ૧, લડ લીટને હિંદી વજીરને મોકલેલા “ડિપેચ'માં લખ્યું છે: “૧૮૩૩માં દેશીઓને સર્વ પ્રકારની નોકરીઓમાં કાંઈ પણ ભેદ રાખ્યા વિના દાખલ કરવાનો પાર્લમેંટને કાયદો પસાર થયે, કે તરત જ અહીંની તેમજ ત્યાંની સરકારે તેને અમલમાં મુકો ન પડે તે માટે ઉપાયો યોજવા માંડયા. . . . આપણે કાં તો દેશીઓને કરીમાં દાખલ થવાની જ મના કરવી જોઈ એ, કે કાયદે કર્યા છતાં તેમને છેતરીને નોકરી ન આપવી જોઈ એ. આપણે છેલ્લે અપ્રમાણિક રસ્તે જ લી. મને એમ કહેતાં જરાય આંચકે નથી લાગતું કે- ઇંગ્લંડની તેમજ હિંદુસ્તાનની એમ બંને સરકારોએ, જે વચન માંહેથી ઉચ્ચાર્યા હતાં, તેમને હૃદયથી ભાગવા માટે તેમણે બની શકે તેટલા ઉપાયે લીધા છે એવું આળ તેમના ઉપર મૂકવામાં આવે, તો તેઓ તેને જરાય સંતોષકારક જવાબ આપી શકે તેમ નથી.' માટે શરમ પરિશિષ્ટ ૧૮૩૧માં લેવાયેલી જુબાનીમાંથી કેટલાક ઉતારા જૉન સલીવાન –કેઈબતુરના કલેકટરની જુબાની : ૪૭૭૨. જેટલો વિશ્વાસ તમે તમારા દેશભાઈ અંગ્રેજોમાં મૂકે, તેટલો જ વિશ્વાસ તમે હિંદુસ્તાનના દેશાઓમાં પણ મૂકવા તૈયાર થશે ? –હા. જે તેમના પ્રત્યે તેટલી જ ઉત્તમ રીતે વર્તવામાં આવતું હોય તે. For Private & Personal use only Page #34 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી રાજ્યના મૂળમાં –જે તેઓ ખરે જ તેવા હોય, તે પણ તેનું કારણ આપણી તેમની પ્રત્યેની વર્તણૂક જ છે. તેમને આપણા હિત સાથે જરાય સંબંધ આપણે રહેવા દીધું નથી, એટલે જ્યારે જ્યારે શક્ય હોય છે ત્યારે તેઓ આપણા હિતની વિરુદ્ધ જ વર્તે છે. ૫૦૯૫. એટલે કે તમે એમ માને છે કે, તેમને યુરોપિયનના જેવા જ મેટા પગાર તથા ભવિષ્યમાં સારી સારી પદવીઓની આશા આપવામાં આવે, તે તેમનામાંથી એ સડે બિલકુલ ઓછો થઈ જાય ? –તેમ કરવામાં આવે તે હું ખાતરીથી માનું છું કે, તેઓ લગભગ યુરોપિયને જેટલા જ પ્રમાણિક બને. આબાદ હિંદુસ્તાન! ૪૭૭૬. જે જે દાખલાઓમાં તમે દેશીઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે, તે તે દાખલામાં તમને એમ નથી માલૂમ પડયું કે દેશીઓએ પિતાની ફરજ પ્રમાણિકતાથી બજાવીને તેમના ઉપર મૂકેલા વિશ્વાસને પૂરને બદલે આવે છે ? -હા, ઘણી વાર તેમ બન્યું છે. ૪૭૭૭, તમે એમ નથી માનતા કે જેમ જેમ દેશીએને વધુ ને વધુ ઉત્તેજન આપવામાં આવે, તથા તેમને દેશના રાજકારભારમાં વધુ ને વધુ ભાગ આપવામાં આવે, તેમ તેમ તેઓ ઘણું જ સુધરતા જશે? –હું ખાતરીથી તેમ માનું છું. ૫૦૮૦. તમે એમ કહ્યું કે, જે સરકારી ખાતાંમાં જુદે જુદે ઠેકાણે દેશીઓને વધુ શેકવામાં આવે તે રાજકારભારનું ખર્ચ ઘણું જ ઓછું થઈ જાય, તે તમે એમ કહેવા માગે છે કે અત્યારની હિંદુસ્તાનની સરકાર ઘણી જ ખર્ચાળ છે ! –હા. વધુમાં વધુ ખર્ચાળ છે. ૫૦૮૯, તમે દેશીઓને વધારે પ્રમાણમાં નોકરીઓ આપવાનું કહે છે, તેની સાથે યુરોપિયનોની સંખ્યામાં કંઈ ઘટાડો કરવાને ઈરાદે રાખે છે ખરા ? –ઘણો જ મેટ ઘટાડે. ૫૦૯૦. દાખલા તરીકે કઈબતુરના પાંચ યુરોપિયનેમાંથી તમે કેટલાને કાઢી નાખી શકાય એમ માને છે ? –ચારને. ૫૦૯૪. પરંતુ દેશીએ સામાન્ય રીતે લાંચિયા હોય છે તે વાત ખરી નથી ? મેજર જનરલ, સર એલ. મિથની જુબાની : ૫૬ ૦૦. હિંદુસ્તાનના દેશીઓના નતિક ચારિત્ર્ય વિષે તમારો શો અભિપ્રાય છે? તેઓ ઘણું ઉત્તમ લોકે છે. મારો ચોક્કસ અભિપ્રાય છે કે, તેમને વિષે લખનાર લેખકોએ તેમને ઘણો અન્યાય કર્યો છે. ૫૬ ૦૧. તેઓ ફર અને ઘાતકી છે, એ વાત ખરી છે? –જરાય નહિ. મારા જ કેન્ટોનમેંટમાં ૩૦,૦૦૦ થી વધારે માણસે સામાન્ય રીતે રહે છે. પણ ચાર વર્ષ સુધી તેઓમાં માત્ર ચાર શારીરિક હુમલા થયા હતા. હું એમ નથી માનતા કે, યુરોપમાં પણ પિતાને ત્યાં આટલા ચેડા પ્રમાણમાં ગુના બતાવી અભિમાન લઈ શકે તેવા બહુ દેશે હાય. For Private & Personal use only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪૭. અંગ્રેજી રાજ્યના મૂળમાં –મેં ચોખ્ખા શબ્દમાં જ કહ્યું છે કે, કેળવણીને પ્રચાર થતાં તેઓ આપણને તેમના દેશમાંથી હાંકી કાઢશે. ૫૬૪૧. જો એમ બને તે પછી હિંદુસ્તાન અત્યારે છે તેવું આપણે માટે ઉપયોગનું ન જ રહે, એમ તમે માનો છો? –હરગીજ નહિ. અમેરિકા સ્વતંત્ર થયા બાદ ઊલટું આપણે માટે વધુ ઉપયોગનું બન્યું છે... આપણા અમીર ઉમરાવના છોકરાઓને પછી ત્યાં મોટી મોટી નોકરીઓ ન મળે, પણ આપણું માલના વધેલા વેપારથી અંતે તે આપણને મોટો ફાયદો થાય જ. આબાદ હિંદુસ્તાન! પ૬૨૬. દેશી લોકોને ઊંચા હોદ્દાઓ ઉપર લેવામાં નથી આવતા તેથી તેમાં આપણું સામે અસંતોષની લાગણી ઊભી થાય છે ખરી ? -જરૂર ઊભી થતી હોવી જોઈએ. ૫૬૨૭. જેમ જેમ આપણે તેમનામાં કેળવણીને પ્રચાર વધારતા જઈશું, તેમ તેમ તે લાગણી વધતી નહિ જાય? –લોકોને ઘણો મોટો ભાગ સુશિક્ષિત બનશે એટલે તેઓ એકદમ સમજી જશે, કે તેઓ પરતંત્ર અને હીન દશામાં છે. એટલે તમને હાંકી કાઢવાને કાઈ પણું ઉપાય તેમના હાથમાં આવશે, કે તરત તેઓ તમને ત્યાંથી હાંકી કાઢશે એમાં સંશય નથી. ૫૬૨૮. તે તેમને તેમના સાચા બળનું ભાન થતું અટકાવવા શું કરવું જોઈએ? –તેમને પણ રાજકારભારમાં સારો ભાગ આપે. દુનિયાના ઇતિહાસમાં એ એક પણ દાખલ નહિ મળે, જ્યાં થોડાક મૂઠીભર પરદેશીઓ છ કરોડ લોકના ઉપર રાજ્ય ચલાવતા હોય. તેમનામાં કેળવણીને પ્રચાર થશે એટલે આપણે ઊભા કરેલા ધર્મધર્માતરના ઝઘડાઓ મટી જવાના; અને તે ઝઘડા દૂર થઈ તેમનામાં સંપ પેદા થયો કે તરત જ તેમને પિતામાં રહેલી મહાન શક્તિનું ભાન જરૂર થવાનું. પછી તેમના હાથમાં યોગ્ય સાધને આવતાં જ તેઓ આપણને ત્યાંથી હાંકી કાઢશે. ૫૬૪૦. એટલે કે સુધારો ફેલાતાં જ ત્યાં આપણું રાજ્ય ટકી ના શકે એમ તમે માનો છો? દક્ષિણના કમિશ્નર મી. ચેપ્લીનની જુબાની : પર૯૬. તમે એમ કહ્યું કે, જમીન મહેસૂલમાં મોટો ઘટાડો કરવો એ જ ખેડૂતવર્ગની સ્થિતિ અને ચારિત્ર્ય સુધારવાનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. તે ઉપરના વર્ગોની સ્થિતિ અને ચારિત્ર્ય સુધારવાને ઉપાય બતાવવાની મહેરબાની કરશે ? –તેમના દેશના રાજકારભારમાં તેમને મોટા મોટા પગારવાળી જગાઓમાં દાખલ કરો. ૫૩૦૧. આપણું રાજ્યથી હિંદુસ્તાનના લોકોની સ્થિતિમાં કાંઈ પણ સુધારો થયો છે, એમ તમે માને છે ? –મને એવી બીક છે કે, આપણી રાજ્યપદ્ધતિનું સ્વરૂપ જ એવું છે કે, તે લોકોની સ્થિતિમાં સહેજ પણ સુધારો ન કરી શકે. ઊલટું તેને લીધે જ સુધારે થતું. અટકે છે, એમ કહેવું જોઈએ. For Private & Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીની શરૂઆતમાં દેશની સંપત્તિ અંગ્રેજો પહેલાં બીજા પણ કેટલાય તાતંર, મેગલ, મુસલમાન વગેરે પરદેશી લોકોનાં ધાડાં હિંદુસ્તાન ઉપર ચડી આવ્યાં હતાં. પણ થોડાક અપવાદ બાદ કરતાં તે બધા પછીથી હિંદુસ્તાનમાં જ ઘર કરીને રહેલા હોવાથી પ્રજા પાસેથી લૂંટેલી બધી દોલત છેવટે તો દેશમાં જ રહેતી; તથા અમલદારોના પગાર, તથા રાજા અને અમીરના વિલાસ વગેરે ભારફતે દેશના લોકોને જ પાછી મળતી. પરંતુ અંગ્રેજોના આવ્યા બાદ તે બધી ધનસંપત્તિ દેશમાંથી સદાને માટે ઈંગ્લંડ ઘસડાઈ જવા લાગી. પરિણામે સે વર્ષની અંદર તે તે એક વારને સમૃદ્ધ દેશ ચુસાઈને એવો તે નિર્ધન બની ગયો છે કે, તેની ગરીબાઈ દુનિયાના બીજા કેઈ સુધરેલા દેશ સાથે સરખાવાય તેવી રહી નથી. ૧૯૦૦ના દુકાળ વખતે તે કેટલાંય સૈકા પહેલાંના જૂના સિક્કાઓ બજારમાં વીસમી સદીની શરૂઆતમાં સંખ્યાબંધ આવવા લાગ્યા અને તેમાંના ઘણાખરા લંડનન સંગ્રહસ્થાન માટે લઈ જવામાં આવ્યા. તે ઉપરથી લોકેશન ધનસંચયને છેવટનો છેડો આવી ગયો છે તે વસ્તુ સ્પષ્ટ સિદ્ધ થઈ શકશે. અંગ્રેજોએ હિંદુસ્તાનમાંથી ઘસડી જવા માંડેલી ધનસંપત્તિનો ધેધ કેટલો મોટો હતો, તેને અંદાજ કાઢનારાઓમ મેન્ટગોમરી માર્ટિન મુખ્ય સ્થાન ભોગવે છે. તે કહે છે દર વર્ષે ૪૫૦,૦૦,૦૦૦ રૂપિયાને હિસાબે, તથા ૧૨ ટકાન વ્યાજ દરે છેલ્લાં ત્રીસ વર્ષમાં અંગ્રેજો હિંદુસ્તાનમાંથી ૧૦,૮૫,૮૫,૦૦,૦૦૦ એટલે કે ૧૦ અબજ, ૮૫ કરેડ રૂપિય જેટલી રકમ ઘસડી ગયા છે. અને તે દિવસથી હજુ એક મિનિટ પણ તે ધોધ વહેતો અટક્યો નથી. ઊલટો દર વર્ષે તે વધુ ને વધતે જ ચાલ્યો છે. ૧૯ મી સદીના છેલ્લા દશકામાં તો તે ધોધ કાબૂમાં પણ ન રહે તેવો મટે થઈ ગયો છે. પરિણામે આખા હિંદુસ્તાનના અર્ધ ઉપરાંતના ખેડૂતો કદી છૂટી ન શકાય તેવા દેવામાં સપડાઈ ગયા છે.' છેલ્લાં ત્રીસ વર્ષ દરમ્યાન તે ધોધ દર વર્ષે ઓછામાં ઓછો ૪૫ કરોડને તે હતો જ. એટલે કે, તે ત્રીસ વર્ષમાં જ વ્યાજ બાદ કરતાં પણ ૧૩૫,૦૦,૦૦૦,૦૦૦ એટલે કે ૧૩ અબજ રૂપિયા ઈગ્લેંડમાં ઘસડી જવામાં આવ્યા છે. પરિણામે વારંવાર પડથા કરતા ભયંકર દુકાળ ૧. મુંબઈ ઇલાકામાં તે, મૅકડેનેલ કમિશનના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ખેડૂતોને ૪ ભાગ દેવામાં સપડાયા છે. For Private & Personale Only Page #37 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! એક જ વસ્તુ સૂચવ્યા કરે છે કે, હિંદુસ્તાન હવે ભારે પડવાની અણી ઉપર આવી ગયું છે. ૧૯૦૦ ને ૧૯૦૧ જેવાં ખરાબમાં ખરાબ દુકાળનાં વર્ષમાં પણ અનાજ તે દેશના લોકોને જોઈએ તેટલું પૂરતું પાડ્યું હતું; પરં; કે પાસે તે અનાજ ખરીદી પિતાની જાતને જીવતી રાખવા માટે, કે પિતાનાં કુટુંબ, ઘર અને માલમિલકત ના પામતાં અટકાવવાને માટે એક પાઈ પણ હતી નહિ. દેશના મોટા ભાગને પેટ પૂરતું ખાવાનું નથી મળતું છતાં દેશમાંથી દર વર્ષે લાખ ટને અનાજ પ્રદેશ ઘસડી જવામાં આવે છે. એથી કેટલાક લોકોના મનમાં એવે બ્રમ ઉત્પન્ન થાય છે કે, હિંદુસ્તાનમાં લોકોને જોઈ એ તે કરતાં વધારે અનાજ પાકે છે એટલે તે અનાજનો વેપાર કરી તે દર વર્ષે વધુ તવંગર થાય છે. પરંતુ ખરી વાત તે નથી. સામાન્ય નીરોગી માણસને, સ્ત્રીને અને બાળકને જેટલું અનાજ રોજ ખાવા જોઈએ, તે હિસાબે દેશનાં કુલ સ્ત્રીપુરુષ અને બાળકોને દર વર્ષે કેટલા ટન અનાજ જોઈ એ તેની ગણતરી કરતાં માલૂમ પડે છે કે – “હિંદુસ્તાનમાં પાકતા અનાજમાંથી હિંદુસ્તાનના દરેક માણસને પેટપૂરતું ખાવાનું આપવામાં આવે, તે દેશનો પણ ભાગ વર્ષમાં ત્રણ મહિના અર્ધી ભૂખ્યા રહે; અને કેટલાય લાખને તે જરા પણ ખાવાનું ન મળે. અને છતાં દર વર્ષે હિંદુસ્તાનમાંથી ઢગલાબંધ અનાજ પરદેશ ચડાવવામાં આવે છે. એને અર્થ એ થયો કે, ઉપર જણાવેલી સંખ્યા કરતાં પણ વધારે મેટી સંખ્યા વધારે પ્રમાણમાં હંમેશાં વીસમી સદીની શરૂઆતમાં ભૂખી રહે છે.” * દેશમાંથી અનાજ પરદેશ ચડે છે તેનું કારણ, દેશમાં જોઈએ તે કરતાં વધારે અનાજ છે તે નથી. પરંતુ પરદેશીએ તે અનાજના જે ભાવો આપે છે, તે ભાવે, દેશના ગરીબ લોકો પાસે પેટ પૂરતું અનાજ ખરીદવા પૈસા જ નથી. એટલે કે હિંદુસ્તાન બમણો માર ખાય છે. પરદેશીઓ હિંદુસ્તાનને લૂંટી લૂંટીને વધુ પૈસાદાર થાય છે એટલે અનાજ મોંઘામાં મેઘા ભાવે પણ ખરીદી શકે છે. જ્યારે, હિંદુસ્તાન એટલું ગરીબ બનતું જાય છે કે, દેશમાં પેદા થયેલું અનાજ ખરીદવા જેટલા પણ પૈસા લોકે પાસે રહ્યા નથી. અનાજને છેલ્લે દાણ વેચીને પણ જે પૈસા ખેડૂતને હાથમાં આવે છે, તે સરકારના ભારે મહેસૂલમાં, અને પરદેશી વસ્તુઓ ખરીદવામાં ઘસડાઈ જાય છે. લોકોની ગરીબાઈ ઉપરની હકીકત ખરી હોય તો એનો અર્થ એટલો જ થયો કે, અંગ્રેજી રાજ્યનાં છેલ્લાં સો વર્ષને અંતે લોકે * દેશમાં સામાન્ય રીતે દર વરસે સરેરાશ ૮ કરોડ ટન અનાજ પાકે છે. તેમાંથી પરદેશ જ માલ, બી, બગાડ વગેરેને ભાગ બાદ કરતાં ૫ કરોડ ટન દેશમાં ખાવા માટે બાકી રહે છે. સરકારની જેલમાં જે ધરણે ખેરાક અપાય છે, તે ધોરણે ગણતાં પણ દેશની વસ્તીને ખાવા માટે ઓછામાં ઓછું ૮ કરોડ ટન અનાજ જોઈ એ. એટલે અત્યંત આવશયક પ્રમાણમાં પણ ૪૦ ટકા અનાજની દેશમાં તૂટ રહે છે. સુખી લેકે અને પૈસાદાર જેલને ધોરણે આહારાદિ નથી જ કરતા, એને ખ્યાલ રાખીએ તો આ સ્થિતિમાં અનાજ પરદેશ ચડવા દેવું એ વાજબી છે કે નહિ તે સમજી શકાશે. For Private & Personal use only Page #38 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! પાસે જિંદગીની જરૂરિયાતે ખરીદવા જેટલી પણું સંપત્તિ રહી નથી. આપણને તેના પુરાવા પણ પૂરતા પ્રમાણમાં મળે છે. ૧૮૮૦ની સાલમાં સર. વી. હન્ટરે લખ્યું હતું કે : * ચાર કરોડ ભાણસને દેશમાં પિટભરીને ખાવા મળતું નથી.” ૧૮૯૩માં ગયા જિલ્લાની, મિગિયરસને ભેગી કરેલી હકીકતેને સાર આપતાં “ પાયોનિયર ” પત્ર લખે છે : ટૂંકામાં, મજૂરી કરનારા વર્ગના તે બધા જ લેકે, અને ખેડૂતે તથા કારીગરોની વસ્તીને ૧૦ ટકા જેટલો ભાગ – એટલે કે કુલ વસ્તીને ૪૫ ટકા જેટલો ભાગ પૂરતાં કપડાં કે પેટ ભરીને અન્ન વિનાને રહે છે. આ પ્રમાણે માત્ર ગયા જિલ્લામાં જ ૧૦ લાખ ભાણસે જીવનનિર્વાહ કરવા જોઈતાં સાધને વિનાના છે. હવે ગયા જિલ્લે તે હિંદુસ્તાનના બીજા જિલ્લામાં જેટલું અથવા તેમનાથી પણુ વધારે ફળદ્રુપ અને સમૃદ્ધ માનવાને ઘણાં કારણે છે. એટલે તેને દાખલો અપવાદરૂપ તે ન જ ગણુ જોઈએ. તે પછી તેના જ હિસાબે આખા દેશની કલ્પના કરીએ, તે એમ સિદ્ધ થાય કે અંગ્રેજોના તાબાના હિંદુસ્તાનમાં જ ૧૦ કરોડ જેટલા માણસે ભયંકર ગરીબાઈમાં રહે છે.” એટલે કે, વીસમી સદીની શરૂઆત સાથે જ, હિંદુસ્તાનના અંગ્રેજી રાજ્યના કટ્ટર પક્ષકાર અંગ્રેજી પત્ર “ પાયોનિયર’ના જ શબ્દોમાં – “૧૦ કરોડ લેકે ગરીબાઈની છેવટની હદે પોતાનું આયુષ્યને બાકીના દિવસે વિતાવી રહ્યા છે.” વીસમી સદીની શરૂઆતમાં ૫૩ છેલ્લાં પંદર વર્ષથી ચડી ગયેલા ભાવને કારણે દેશમાં ચાલુ દુકાળ જ રહ્યા કર્યો છે. એટલે, આજે ૧૯૦૧ની સાલમાં લોકોની ખરી ગરીબાઈ અને દુઃખનું વર્ણન જ થઈ શકે તેમ રહ્યું નથી. દેશના ઉદ્યોગે દેશના તમામ ઉદ્યોગને નિર્દય રીતે કચરી નાખવામાં આવ્યા છે. ૧૯મી સદીની શરૂઆતનાં વર્ષોમાં તે ‘ઇલંડના ઉદ્યોગના વિકાસ માટે હિંદુસ્તાનના ઉદ્યોગને જાણી જોઈને કચરી નાખવા જોઈએ’ એ વસ્તુસ્થિતિને છુપાવવાને પણ પ્રયત્ન કરવામાં આવતું ન હતું. એક જ ઉદ્યોગને ઇતિહાસ અહીં બસ થશે. ૧૦૦ વર્ષ પહેલાં હિંદુસ્તાનમાં સાગનાં એવાં સરસ વહાણ બનતાં, કે ઈસ્ટ ઈન્ડિયા કંપની પણ પિતાનાં વહાણો હિંદુસ્તાનમાંથી જ ખરીદતી. ૧૮૦૦માં તે વખતના ગવર્નર જનરલે જ લખ્યું હતું કે : “ઈંગ્લેંડ માલ લઈ જવા માટે એકલા કલકત્તાના બંદરમાં જ પડેલાં ૧૦,૦૦૦ ટન વજનનાં વહાણે હિંદુસ્તાનમાં જ બનેલાં છે.” લેફટનંટ કર્નલ વેકરે ૧૮૧૧માં જણાવ્યું છે કે, “હિંદુસ્તાનનાં સાગનાં બનેલાં વહાણ ૫૦ વર્ષ કરતાં વધુ પહોંચે છે, જ્યારે ઈંગ્લેંડનાં એકનાં બનેલાં વહાણ બાર બાર વર્ષે બદલવાં પડે છે. યુરોપમાં બનેલુ વહાણ હિંદુસ્તાન સુધીની છ મુસાફરી કર્યા બાદ નકામું થઈ જાય છે; જ્યારે “સર એડવર્ડ હ્યુ” નામનું હિંદુસ્તાનમાં બનેલું વહાણ ૮ વખત મુસાફરી કરી આવ્યા બાદ પણ એવી સારી સ્થિતિમાં For Private & Personale Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આબાદ હિંદુસ્તાન ! હતું, કે તેને નૌકાસૈન્ય માટે ખરીદ કરવામાં આવ્યું. આ વસ્તુ નીચેના આંકડા ઉપરથી વધુ સ્પષ્ટ થશે. ધારા કે ઇંગ્લંડમાં બનેલા વહાણુની ૧૦૦ પાઉંડ કિંમત પડે છે. ૫૦ વર્ષ સુધીમાં તેને બાર વર્ષે એક વાર એમ ચાર વાર બદલવું પડે; એટલે કુલ ખર્ચ ૪૦૦ પાઉંડ થાય. જ્યારે એ જ કદનું ૫૦ વર્ષ સુધી ટકનારું હિંદુસ્તાનમાં બનેલું વહાણુ માત્ર ૭૫ પાઉંડની કિંમતે જ મળે છે. એટલે કે, તે વહાણ વાપરીએ તે ૫૦ વર્ષે ૩૨૫ પાઉંડ કાયદા થાય.” આમ હોવા છતાં ટેલરે પોતાના ઇતિહાસમાં લખ્યું છે તેમ, “ ક’પનીએ હિંદુસ્તાનમાં બનેલાં વહાણા વાપરવા માંડ્યાં એટલે લંડનના વહાણો બનાવનારા લેાકેાએ સખત ખૂબ ઉઠાવી. તેઓએ ચાખ્ખોખ્ખું જણાવી દીધું કે તેમના ધંધા હવે લગભગ પડી ભાગવા આવ્યા છે, અને તેમનાં બધાં કુટુંબે ભૂખમરાની અણી ઉપર આવ્યાં છે.” એટલે તરત અંગ્રેજોએ સારાં અને સરતાં હોવા છતાં હિંદુસ્તાનનાં વહાણેા ખરીદવાનું બંધ કર્યું પરિણામે હિંદુસ્તાનનાં બંદરામાં હિંદી વહાણાની સંખ્યા ઘટતી ચાલી, અને અંગ્રેજી વહાણોની સંખ્યા નીચે પ્રમાણે વધતી ચાલી : ઈ. સ. ૧૮૫૭ વહાણા ટન હેંદી ( દાખલ થયાં અને સાફ કર્યાં’) ૩૪,૨૮૬ ૧,૨૧૯,૯૫૮ અંગ્રેજી (,,) ૫૯,૪૪૧ ૨,૪૭૫,૪૭૨ ઈ. સ. ૧૮૯૮-૯૯ હેંદી અંગ્રેજી (,,) (,,) ૨,૩૦૨ ૭,૩૮૪ ૧૩૩,૦૩૩ ૮,૯૮૨,૬૧૩ વીસમી સદીની શરૂઆતમાં એટલે કે, ૧૮૫૭માં હિંદી વહાણાનું જે કુલ વજન પરદેશી વહાણાથી લગભગ અધÜઅર્ધું હતું, તે ૧૮૯૮માં ઘટીને ૭૦મા ભાગ જેટલું થઈ ગયું બીજા હિંદી ઉદ્યોગ માટે પણ એક જ વાત કહેવાની છે અને તે એ કે, ઇંગ્લેંડના ઉદ્યોગોને માટે અને ઇંગ્લેંડના કારીગરાના લાભને માટે હિંદુસ્તાનના ઉદ્યોગા જાણીબૂજીને કચરી નાખવામાં આવ્યા હતા. હવે પછી જે હકીકતે! હું રજૂ કરવાનો છું, તે બધી નજર આગળ હાવા છતાં, મેટા મેટા જવાબદાર અગ્રેજો જરા પણ શરમાયા વિના એવું ખેલવાની હિંમત કરી શકે છે કે, “ અંગ્રેજો હિંદુસ્તાનમાં હિંદીઓના ભલાને માટે જ છે.” સ્ટિડિયા કંપનીના ડિરેક્ટર મિ. ટકર કહે છેઃ “ પેાતાની પ્રજાના હિત માટે આટલી બધી ઉત્સુકતા બીજી કાઈ સરકારે બતાવી નહિ હોય, એ બાબતની સંપૂર્ણ સાક્ષી હું સતષ અને અભિમાન સાથે પૂરવા તૈયાર છું.” આટલું મેલ્યા બાદ તરત જ તે જે વસ્તુ કહે છે, તે જાણ્યા બાદ તે માણસ ઉપરની વાત ઊંઘમાં મેહ્યા હતા કે પોતાના શ્રોતાઓને ઊંધેલા જાણીને ખાવ્યેા હતા, તે જ સમજાતું નથી : “ હિંદુસ્તાનનું રેશમી તેમજ મિશ્ર કાપડ લાંબા વખતથી આપણે આપણાં બજારામાંથી કાયદો કરીને આવતું ૫ ગત મહાયુદ્ધ પહેલાંનાં દશ વરસમાં દુનિયામાં ૧૭૦૦૦ નવાં વહાણા બધાયાં. તેમાં હિંદના ફાળા ૨૨ જેટલૈા હતા. નાનાં વહાણા પરદેરાથી લાવવાં માંધાં પડે છે, તે જ ફક્ત હિં'માં બંધાય છે, અને તેમના જ ઉપરના ૨૨માં સમાવેશ થાય છે. # Page #40 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીની શરૂઆતમાં પ૭ જરા પણ જકાત ભર્યા વિના દાખલ કરીએ છીએ. હિંદીએ પણ ઈંગ્લંડ, ર્કોટલેંડ, કે આયલેંડના લોકોની પેઠે જ અંગ્રેજી રાજ્યની પ્રજા છે, તે પછી પિતાની જ પ્રજાને એક ભાગને બિલકુલ કચરી નાખો અને બીજા ભાગ પ્રત્યે આવડો મોટો પક્ષપાત બતાવવો એમાં ન્યાય કક્યાં રહ્યો છે, એ જ હું સમજી શકતો નથી. આબાદ હિંદુસ્તાન! અટકાવ્યું છે. છેવટનાં વર્ષોમાં તે હિંદુસ્તાનના સુતરાઉ માલ ઉપર નાખેલી ૬૭ ટકા જેટલી જકાતને પરિણામે.. આપણા દેશમાંથી તેનું નામનિશાન પણ નીકળી ગયું છે. એટલું જ નહિ પણ આપણાં વરાળમંત્ર અને સંચાને કારણે તે દેશમાં વપરાતા કાપડને માટે ભાગ ઊલટા આપણે પૂરા પાડીએ છીએ.” મિ. રિકાર્ડઝ જણાવે છે: “હિંદુસ્તાનથી આવતા કેટલાક ભાલ ઉપરની જકાતે. અત્યંત ભારે છે, અને તે નાખવામાં બજારભાવ તરફ પણ જરાય નજર રાખવામાં આવી નથી. જકાત સેના માલ ઉપર અગર ૭૦ થી ૨૮૦ ટકા પોપર ૨૬૬ થી ૪૦૦ ટકા હીંગ ૨૩૬ થી ૬૨૨ ટકા ખાંડ ૯૪ થી ૩૯૩ ટકા ઇલાયચી ૧૫૦ થી ૨૬ ૬ ટકા ચા ૬ થી ૧૦૦ ટકા કોફી ૧૦૫ થી ૩૭૩ ટકા “આમ, હિંદુસ્તાનથી આવતા માલ ઉપર આપણે આટલી ભારે જકાતે નાખીએ છીએ; જ્યારે આપણે માલ હિંદુસ્તાનમાં ૧૮૧૩માં હિંદુસ્તાનના સુતરાઉ માલ ઉપર ઈગ્લેંડમાં નાખેલી જકાત જોવા જેવી છે : સે પાઉંડના માલ ઉપર જકાત પા. શિ. પે. ભરેલા કે ગૂંથેલા સફેદ (કેલિકો ઉપર)કાપડ ૩૨ ૯ ૨) ઉપરાંત વધારાની જકાત ૧૧ ૧૭ ૬ સાદા કે વણેલી ભાતવાળા સફેદ કાપડ ઉપર ૮૧ ૨ ૧૧) ઉપરાંત વધારાની જકાત ૩ ૧૯ ૨) રૂ (કાચા માલ ઉપર) (૧૦૦ રતલ વજન ઉપર) ૦ ૧૬ ૧૧ (પણ) રૂના પાકા માલ ઉપર ૮૧ ૨ ૧૧ રોગાનવાળો માલ ૮૧ ૨ ૧૧. સાદડી અને શેતરંજીએ વરિયાળીનું તેલ નાળિયેરનું તેલ ચા (કુલ જકાત) ૮૪ ૬ ૩ ૧. હિંદમાં દર વર્ષે વધતી ગયેલી વિદેશી કાપડની આયાત: ૮િ૦૧ - ૨૧ હજાર પાઉડ ૧૮૭૪–૧૭૭૮૪ હજાર પાઉંડ ૪૮૧૨–૧૦૮ , , ૧૮૮૪ - ૨૫૧૦ ઇ છે :૮૨૭ - ૨૯૬ , ૧૮૯૪ – ૩૨૩૬૦ , , ૧૮૪૯ – ૧૯૦+ , એટલે કે, એક સદીમાં દોઢ લાખ ટકાને વધારો! ૧. “ લકે” નામ યાલિકટ બંદર ઉપરથી પડયું છે. For Private & Personal use only Page #41 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! જ્યારે આ બધા માલને હિંદુસ્તાનને વેપાર બિલકુલ પડી ભાગે, ત્યારે જ તેને ઉપરને જકાતને આ ભારે બે દૂર કરવામાં આવ્યા. પરિણામે આખી દુનિયા જ્યારે જોરથી ચાલતા ઉદ્યોગધંધા અને કારખાનાંથી ગાજી રહી છે, ત્યારે એક વાર આખી દુનિયાને પિતાના ઉદ્યોગહુન્નરથી ભાત કરનાર હિંદુસ્તાન માત્ર પોતાનાં ભૂખે મરતાં સંતાનોની કરુણુ ચીસથી જ છવાઈ રહ્યો છે. અને હિંદુસ્તાન એટલે દુનિયાની કુલ વસ્તીના ૨ ભાગની વસ્તીવાળા દેશ. સરકારી નોકરીઓ સો વર્ષ પહેલાં હિંદુસ્તાનના દેશી રાજાઓના સેંકડો દરબારમાં દેશના કેટલાય શક્તિશાળી લોકોને પ્રતિષ્ઠા, મે, લાગવગ અને સમૃદ્ધિ આપનારી નોકરી મળતી, તથા એ રીતે દેશના હજારો લોકોની વિવિધ શક્તિઓને યોગ્ય ક્ષેત્ર મળી રહેતું. મેરેડીથ ટાઉનસેન્ડ લખે છે : “ અત્યારના સાધારણ અંગ્રેજને તો એ વાત સમજાવવી જ મુશ્કેલ છે કે, તેઓએ હિંદુસ્તાનમાં પગ મૂક્યો તે પહેલાં તે દેશના લોકોનું જીવન કેવું આનંદપૂર્ણ હતું. વીસમી સદીની શરૂઆતમાં કોઈ પણ સાહસિક કે મહત્ત્વાકાંક્ષી માણસને પોતાની શક્તિઓ વડે કોઈ પણ પ્રકારની ઉન્નતિ પ્રાપ્ત કરવાનું તે વખતે શક્ય હતું. તેવા માણસને પિતાનું સામર્થ્ય વાપરી બતાવવા માટે આખો દેશ ખુલ્લો હતો. . . શિવાજી જેવો બહારવટિયો મેટ સમ્રાટ થઈ શકત; ગાયકવાડ જે ભરવાડ વડોદરાની રાજગાદી લઈ શકત; રાજાને સામાન્ય હજૂરિય સિંધિયાને રાજવંશ સ્થાપી શકત; એક નાની પલટણને સૂબેદાર મૈસુર જેવા મોટા રાજ્યને સ્વતંત્ર રાજા બની શકત; પહેલે નિઝામ બાદશાહને એક અમલદાર જ હતા. ટૂંકામાં હજારો લોકો સ્વતંત્ર રાજા બની શકતા કે તેમના પ્રતિસ્પર્ધી થઈ શકતા. ઘણુ માણસે નવા ઊભા થતા રાજાને મદદ કરી, મેટા મેટા જાગીરદાર બની શકતા. એમાંને દરેક, યુરોપમાં હવે કોઈને ન મળી શકે તેવી – ભારવાની કે જિવાડવાની, અમીર બનાવવાની કે ભિખારી બનાવવાની, સારામાં સારું કામ કરવાની કે ખરાબમાં ખરાબ કામ કરવાની – ટૂંકામાં કોઈ પણ જાતના કાયદાથી પર થઈને મરજીમાં આવે તે કામ કરવાની અદ્ભુત સત્તા માણવાને શક્તિમાન થતું. . . . લોકોનું જીવન અભુત પરાક્રમ અને વિવિધ પરિવર્તનથી રસયુક્ત હતું. કેઈ પણ સાહસિક માણસ એક નાનકડી ટોળો ઊભી કરી. કાંઈક બહાદુરીભર્યું કામ કરી બતાવી, રાજ્યને વડે જાગીરદાર બનવાની તક મેળવી શકતે. કઈ પણ મહત્ત્વાકાંક્ષી માણસ પોતાની શક્તિ, કળા કે હુન્નર વડે કાઈ મહાન માણસને પ્રસન્ન કરી, એક જ કૂદકે માન, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકત. . . . રાજ્ય માટે ૧. આથી સ્થિતિ કેવી થઈ ગઈ? અંગ્રેજી રાજ્ય પહેલાં હિંદુસ્તાન પાકો માલ પરદેશ મોકલતું, તેને બદલે કાચો માલ પરદેશ મોકલતું થયું અને પરદેશથી પાકા માલની આયાત વધી. હવે નિકાસ વેપારમાં ૭૪ ટકા કાચો માલ પરદેશ ચડે છે, ત્યારે આયાત વેપારમાં ૭૫ ટકા પાક માલ પરદેશથી આવે છે. (૧૯૩૪-૩૫). For Private & Personal use only Page #42 -------------------------------------------------------------------------- ________________ ધી જઇ શકતી ચાલુ સ્થિ પણ પોતાની સેક્સ કરાવવાને બધું જ આપણે આબાદ હિંદુસ્તાન ! કાંઈ પણ કરનાર, ભલે પછી તેણે માત્ર એક તળાવ દાવ્યું હોય, કે મંદિર બંધાવ્યું હોય, કે અણીને વખતે લશ્કરને સાધનસામગ્રી પૂરી પાડી હોય, કે રાજાને નાણાં ધીયાં હોય – તે એકે સપાટે રાજ્યને પ્રતિષ્ઠિતમાં પ્રતિષ્ઠિત માણસ થઈ શકતે, તે કાયદાની બેડીમાંથી લગભગ મુક્ત જ બની, જતા; તેમજ ચાલુ સ્થિતિમાં પણ પોતાની મરજી પ્રમાણે કોઈ પણ ફેરફાર કરાવવાને શક્તિમાન બનતે. પણ આપણે હિંદુસ્તાનમાં દાખલ થતાં વેંત જ આ બધું હંમેશને માટે નામશેષ કરી નાખ્યું છે. અને તેના બદલામાં તેમને આપણે શું આપ્યું છે ? આપણા રાજ્યમાં ધારો કે કોઈને માટી પદવી મળે, તે પણ તેથી શું? તેને પિતાની મરજી મુજબ કરવાની જરા પણ સત્તા હોય છે ? કોઈ શત્રુને કચડી નાખવાને કે કઈ મિત્રને મદદ કરવાને જરા પણ હક છે? અરે, આપણે મોટામાં મેટો અમલદાર વાઈસરેય તે પોતે જ અદાલતે આપેલા ચુકાદાને જરા પણ બદલી શકે અથવા તે કેઈ અન્યાયને પિતાની સત્તાથી સુધારી લઈ શકે ? હિંદીઓની નજરે તો એના જેવા નમાલા માણસને આખા દેશ ઉપર રાજ્ય કરવાને જ હક ન હોવો જોઈએ. તેમની કલ્પનાને રાજા તે ઈશ્વર જેવો સર્વ સક્તિમાન હોય, તેવા રાજાને જ ભક્તિભીને હૃદયે તેના સુખદુઃખમાં, તેને ન્યાય અન્યાયમાં, ગમે તે ભેગે પિતાની વફાદારી અને સેવા આપવામાં તેઓ પિતાને કૃતાર્થ થયેલા માને. “. . . તે વખતે જાનમાલ બધું જ અનિશ્ચિત હતું, ચારે બાજુએ સતત લડાઈ એ ચાલ્યા કરતી, ધાડ વીસમી સદીની શરૂઆતમાં અને હુમલાઓને ભય સદાય નજર આગળ ઊભે જ રહેતા. પણ તેથી શું થઈ ગયું ? ટેકસન લેકે ટેક્સસની જંગલી જિંદગીથી કદી કંટાળે છે ? કે અમેરિકાના સ્પેનિશ ભાષા બેલતા અમેરિકન લેકે જિંદગીની સલામતી અને શાંતિ મેળવવા કદી અંગ્રેજી બોલતા અમેરિકાના રાજ્યમાં પરતંત્ર બનવાનું કબૂલ રાખે છે ? જીવનમાંથી તમામ પ્રકારનો રસ, તમામ પ્રકારની સ્વતંત્રતા, તમામ પ્રકારને અદ્ભુત પરાક્રમે અને મરજી મુજબ રોજ નવાં નવાં પરિવર્તન કરવાનો આનંદ ગુમાવી, કઈ કબ્રસ્તાનની ભરેલી શાંતિ મેળવવાનું કબૂલ કરશે ? હું ચેકસ માનું છું કે તે જૂને લડાઈ એને સમય પણ દેશના બધા જ બળવાન લોકોને સંપૂર્ણ રીતે સુખમયે લાગતું હશે. અને અત્યારે પણ બધા જ શક્તિશાળી મનુષ્ય પહેલાંના આનંદ, પરાક્રમ, ઉત્સાહ, અબ્રુતતા, સામર્થ્ય અને પરિવર્તનના દિવસે ગમે તે ભેગે પણુ પાછા મેળવવા જરૂર ઈચ્છતા હશે. ચારેબાજુથી જીવનને લેખંડી બેડીએથી જકડાયેલું કરી મૂકનાર આપણે પરદેશી રાજ્ય તેમને જરાય ગમતું નથી.” આ પ્રમાણે પહેલાંના સમયમાં કેને તેમની સર્વ શક્તિએ કાર્યમાં મૂકવાની પૂરેપૂરી તકે ચારેબાજુ પથરાયેલી હતી અને તેથી લોકોને જીવનમાં આનંદ હતું, ઉત્સાહ હતા. ઉપરાંત, શક્તિ, કારીગરી કે હુન્નરવાળા કોઈ પણ માણસને તેને અનુરૂપ બદલે તરત જ મળતું હોવાથી, લોકેમાં તે વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ અને ખંત હતાં. આ રીતે દેશમાં ચારેબાજુ કાર્યદક્ષતા, શક્તિ, ઉત્સાહ અને પરિણામે સમૃદ્ધિનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. શક્તિમાન ના ન્યાયામાં તમે કે Jain Education international For Private & Personal use only Page #43 -------------------------------------------------------------------------- ________________ १२ આબાદ હિંદુસ્તાન! દેશની બધી મહેસૂલ દેશમાં જ ખરચાતી હોવાથી પ્રજાને જ બીજે દિવસે પાછી મળતી. જો કે વારેઘડીએ લડાઈ એ, લૂંટફાટ અને ધાડ ચાલ્યા કરતી; પરંતુ તેમને કારણે પાડાયેલાં ૧૦ માણસ દીઠ બીજાં દશહજાર માણસે કશી ડખલ વગર જ પોતાનું જીવન સમૃદ્ધિ, શાંતિ અને આનંદમાં ગાળતાં. તેમને માટે ચારેબાજુ સમૃદ્ધ કે પ્રતિદિત થવાની અસંખ્ય તકે મોજૂદ હતી; એટલે થોડા ઘણા અન્યાય કે દુઃખને બદલે મૂળ કરતાં કેટલાય ગણો વળી રહે. પરંતુ અંગ્રેજોનું રાજ્ય થતાં જ તેમણે પ્રજા પાસેથી મહેસૂલ તરીકે વધારેમાં વધારે પૈસા પડાવવાના શરૂ કર્યો અને છતાં તેમાંથી એક પાઈ પણ દેશના લોકોને કોઈ પણ રૂપે પાછી મળવાને બદલે તે બધા હંમેશને માટે પરદેશ તણાઈ જવા લાગ્યા. મિ. લોરેન્સ કે જે પછી વાઈસરેય બન્યો હતો, તેણે સંયુક્ત પ્રાંતને આપેલે દાખલે અહીં ટાંકવા જેવો છે. તે ઉપરથી અંગ્રેજોએ ખેડૂતો પાસેથી કેવું ચૂસી ચૂસીને મહેસૂલ ઉઘરાવવા માંડયું હતું, તેનો સ્પષ્ટ ખ્યાલ વાચકને આવી શકશે : “ગુરગાંવ જિલ્લામાં ૧૮૭૭માં ૭ લાખની વસ્તી હતી. છેક ૧૮૩૭થી માંડીને દર વર્ષે ત્યાંથી લોકોનું લેહી ચુસાઈ જાય તેવી રીતે મહેસૂલ ઉઘરાવવામાં આવ્યું છે. છતાં, ૧૮૭૭માં ત્યાંની મહેસૂલે વળી વધારવામાં આવી. તે વર્ષે બિલકુલ વરસાદ ન આવ્ય, પાક પાયે નહિ, છતાં સરકારે તે મહેસૂલે પૂરેપૂરું ઉઘરાવ્યું છે. પરિણામે પાંચ વર્ષને અંતે માલૂમ પડયું કે, ૮૦,૦૦૦ માણસે અને દોઢ વીસમી સદીની શરૂઆતમાં લાખ ઢોર ભૂખમરે અને તંગીને કારણે નાશ પામ્યાં હતાં. ઉપરાંત સરકારનું મહેસૂલ ભરવા જતાં આખા જિલ્લાને ૨૦ લાખ રૂપિયાનું દેવું કરવું પડયું હતું.” આટલું ચૂસી ચૂસીને ઉઘરાવેલું મહેસૂલ પણ જે દેશમાં જ રહેતું હોત, અથવા તે તેના વડે દેશના જ લોકોને તથા દેશના જ વેપારઉદ્યોગોને ઉત્તેજન મળતું હોત, તે કશે જ વાંધો ન હતો. પરંતુ એ આખા સૈકા દરમ્યાન એક પણ હિંદીને સુપ્રીમ, પ્રેસિડસી, પ્રાંતિક, કારોબારી કે હિંદી વજીરની કાઉન્સિલમાં એક પણ બેઠક આપવામાં આવી ન હતી. અંગ્રેજોના તાબાના ૧૫ કરોડ માણસમાંથી તે જગાઓને યોગ્ય એક પણ હિંદી તેટલાં વર્ષોમાં ઉત્પન્ન ન હતે, એ વાત ન માની શકાય તેવી છે. અને નવાઈની વાત તો એ છે કે, તેમના જ રાજ્યની અડોઅડ આવેલાં દેશી રાજ્યમાં રેસિડંટની અસહ્ય બાધાઓ હેવા છતાં, યુરોપ અમેરિકાના મોટા મોટા રાજનીતિની સાથે સરખામણી કરી શકે તેવા કેટલાય ઉત્તમોત્તમ રાજપુરુષો ઉત્પન્ન થયા હતા. તેમાં પણ ધ્યાનમાં રાખવાનું એ છે કે, સર સલારજંગ, સર માધવરાવ, સર દિનકરરાવ, સર કે. શેષાદ્રિ આયર જેવા બીજા કેટલાય હિંદી રાજપુરુષો અંગ્રેજોના રાજ્યમાં તે તાબાના હોદ્દાઓ ઉપર જ હતા અને છેક સુધી જે તેઓ અંગ્રેજોના રાજ્યમાં જ રહ્યા હોત, તે આખી જિંદગી સુધી પણ નાના ડેપ્યુટી કલેકટર કરતાં જરાય ઊંચી પદવીએ પહોંચી શક્યા ન હોત, તે જ લોકોને દેશી રાજ્યોમાં તક મળતાં, તેઓ વડા પ્રધાન સુધીની મોટી મેટી પદવી પ્રાપ્ત કરી શક્યા, એટલું જ નહિ પણ For Private & Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ આબાદ હિંદુસ્તાન! તેમને રાજકારભાર એટલે સફળ નીવડ, કે વિલાયતના ગોરા સાહેબે પણ પિતાની સર્વોપરી સત્તા વડે તેમના જેવાં સારાં પરિણામે બતાવી શક્યા ન હતા. સર સલારજગને જ દાખલો લે. નિઝામની સરકારની મહેસૂલ ૧૮૫૩માં ૬૪ લાખ રૂપિયા હતી; તે ૧૮૮૧માં તેના રાજકારભાર નીચે વધીને ૧ કરોડ ૮૬ લાખ થઈ એટલે કે તેમાં સેંકડે ૨૬ ૦ ટકાનો વધારો થયો. જ્યારે તે જ વર્ષો દરમ્યાન અંગ્રેજે, ઉપર જણાવેલ ભીષણુ જુલમ કર્યા છતાં, પિતાની મહેસૂલમાં માત્ર ૨૫ ટકા જ વધારો કરી શક્યા. ઉપરાંત, દેશી રાજ્યમાં આવો ઉત્તમ રાજકારભાર છતાં, તેનું ખર્ચ કેટલું બધું ઓછું આવે છે, તે પણ જોવા જેવું છે: મહેસૂલ ઉઘરાવવાનું ખર્ચ નિઝામને રાજ્યમાં અંગ્રેજોના રાજ્યમાં દેશી અમલદારો નીચે અંગ્રેજી અમલદારો નીચે સેંકડેઃ રૂ. ૬-૬-૩ સેંકડે: રૂ. ૪૫–૧૪–૫% મેં જાણી જોઈને અંગ્રેજોના દાખલામાં વરાડ પ્રાંતની જ ગણતરી આપી છે. એ વરાડ પ્રાંત ખરી રીતે નિઝામના રાજ્યને જ એક ભાગ છે; પણ અંગ્રેજો તેને એક વાર પચાવી પડ્યા છે તે હવે પાછો આપતા નથી. એ વાત બધા જાણે છે. છતાં એક જ રાજ્યના બે ભાગમાં દેશી અમલદારે નીચેના રાજકારભારનું અને અંગ્રેજી અમલદારો વીસમી સદીની શરૂઆતમાં ૫ નીચેના રાજકારભારનું ઉપરનું પરિણામ વાચકને ખાતરી કરાવી આપવા બસ છે. દેશને પગારના પિસા ઉપરાંત જુદી જુદી ઉત્તમ શક્તિઓની ખિલવણીમાં પણ પરદેશીઓના આ અન્યાયને કારણે કેટલું બધું નુકસાન થાય છે તે, ખુદ ઇંગ્લંડમાં અને યુરોપમાં, યોગ્ય તક મળતાં પરાંજપે, બાળકરામ, ચેટરજી, કાનાબંધુઓ અને બેઝ વગેરેએ કરી બતાવેલા કામ ઉપરથી સમજી શકાશે. કહેવાની જરૂર નથી કે હિંદીઓને જાણી જોઈને જ દબાવી રાખવામાં આવ્યા ન હોત, તે અત્યાર આગમચ હિંદુસ્તાને ક્યારનાય બિસ્માર્ક, કેવર, ગ્લેસ્ટન અને ડિઝરાઈલીની કક્ષામાં આવે તેવા ઉત્તમ રાજનીતિ અને મહાપુરુષો દુનિયાને ભેટ આપ્યા હોત. સૈતિક, બૌદ્ધિક, અને આધ્યાત્મિક દશા માનવસેવાનાં નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં યુરોપ અને અમેરિકાનાં જગપ્રસિદ્ધ નામની તેલે આવે એવી પ્રખર શક્તિવાળે એક પણ માણસ હિંદુસ્તાને નથી આપ્યું. પરંતુ તેનું ખરું કારણ એ છે કે, હિંદુસ્તાનના લોકોને તેમના દેશમાં તેવી જાતના વિકાસની એક પણ તક આપવામાં નથી આવતી. મિ. હેકરેના શબ્દો પ્રમાણે તે ઊલટું તત્ત્વજ્ઞ, રાજનીતિ અને મહાપુરુષો ઉત્પન્ન થાય એવું જે કાંઈ પ્રજામાં હોય, તેને જાણીબૂજીને કચરી નાખવામાં આવ્યું છે. માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં હિંદુસ્તાન દુનિયા આગળ કાંઈકે રજૂ કરી શકે તેમ છે. અત્યારે ચારે દિશામાં સુવિખ્યાત અને મનુષ્ય જાતિના ઉત્તમોત્તમ આધ્યાત્મિક * આખા દેશની ગણતરીએ આ ખર્ચ સેંકડે રૂ. ૧૨-૮-૦ ખાવે છે. ઇંગ્લંડમાં માત્ર રૂ. ૨-૮-૦ આવે છે.' (૧૯૨૪). Jain Education Internation For Private & Personal use only www Bielinary Page #45 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! ગુરુ તરીકે પ્રતિષ્ઠા પામેલા રામમોહનરાય, કેશવચંદ્રસેન કે રામકૃષ્ણ પરમહંસ જેવાનાં ગણ્યાંગાથા નામ આપણે આપી શકીએ તેમ છીએ. એક બાજુ આખી દુનિયાની આધ્યાત્મિકતા ભેગી મૂકીએ, તો તેના કરતાં પણ સાચી આધ્યાત્મિકતામાં વધી જાય તેવા તેમને પણ કડો માણસની વસ્તીવાળા એક આખા દેશમાં શો હિસાબ? હિંદુસ્તાનને આ તેમજ તેવી બીજી કોઈ પણ બાબતમાં પિતાની શ્રેષ્ઠતા દેખાડી આપવાની તક આપવામાં જ આવી નથી. યુરોપમાં માર્ટિન લ્યુથર જન્મે તે જ વખતે હિંદુસ્તાને અવિનાશીના અવતારરૂપ ધર્મવીર ગૌરાંગપ્રભુને જન્મ આપ્યો હતો. છેલ્લા સૈકામાં ઈગ્લડે ઉત્તમ બુદ્ધિશક્તિવાળા બ્રાઉનિંગ અને રસ્કીન એ બે પુરુષ જગતને આપ્યા એમ કહેવાય. પણ તે બધાને અભણ અને અસંસ્કારી રામકૃષ્ણ આગળ અંધારામાં ફાંફાં મારનારા જ ગણવા જોઈએ. તે પછી હિંદુસ્તાનની આવી પ્રખર આધ્યાત્મિક ઉત્કૃષ્ટતા પણ દુનિયામાં શા કારણથી પ્રસિદ્ધિ નથી પામતી? અને તે રીતે દુનિયાને તેને જે લાભ મળવો જોઈએ તે કેમ મળતો નથી? તેનું કારણું હિંદુસ્તાનના લોકોને ખ્રિસ્તી બનાવવા જતા મિશનરીઓ છે. તે લોકેએ જ હિંદુસ્તાનના આ મહાન આત્માઓની યોગ્ય પ્રસિદ્ધિ થતી અટકાવીને હિંદુસ્તાનને અને સમગ્ર જગતને અક્ષમ્ય નુકસાન હિંદુસ્તાનની સંપત્તિના ખરા માલિક કોણ? મને ઘણી વાર પૂછવામાં આવે છે કે, તમે કહો છો તે પ્રમાણે જો હિંદુસ્તાનના લકે ગરીબ જ થતા જતા હોય તે તેના દરેક શહેર કે બંદરમાં દેખાતે આટલો મોટો વેપાર અને તે બધામાં રોકાયેલી માલૂમ પડતી આટલી મોટી મૂડ કેની છે? આનો જવાબ નીચેની વિગતવાર તપાસમાંથી મળી રહેશે. તે જોયા બાદ વાચકને માલૂમ પડશે કે ગરીબ અને કંગાળ હિંદુસ્તાનમાં પણ સમૃદ્ધિનું જે કિરણ દેખાય છે, તે પરદેશીઓની લૂંટનો જ એક ભાગ છે. તેમ હિંદુસ્તાનને કશી લેવાદેવા નથી. ૧. ખેતરે. દેશની તમામ જમીન ઉપરના સરકારને ખાસ કે ધ્યાનમાં રાખ્યા બાદ સામાન્ય રીતે એમ કહી શકાય કે બધે જ એકની એક વાત. હિંદુસ્તાન ગરીબ કેમ છે ? પરદેશી રાજ્યની લૂંટને કારણે હિંદુસ્તાન પછાત કેમ છે? પરદેશી રાજ્યની મૂંસરીને કારણે. For Vive & Personale Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉ આબાદ હિંદુસ્તાન ! બધાં ખેતરા તે હિંદુસ્તાનના લોકાનાં જ છે, પણ તેમ નીચેના અગત્યના અપવાદો ધ્યાનમાં રાખવા જોઈ એ, (૧) ચાની મેડી મેાટી જાગીરો, (૨) કાપીના મેટા ભેટા બગીચાઓ. (૩) શણ અને ગળાનાં ખેતરા. આ બધાં મુખ્યત્વે પરદેશીએના હાથમાં છે અને તેમાંથી થતા તમામના પરદેશીએનાં ખિસ્સાંમાં જ જાય છે. ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે, દેશનાં તમામ ખેતરો અને તેમની તમામ પેદાશ પરદેશી સરકારે પરદેશીઓને “પ્રજાકીય ’કહેવાતા દેવા પેટે ગીરવી મૂકેલાં છે. તે દેવાની રકમ જાહેર કામેાને માટે લીધેલી રકમ બાદ કરતાં, લગભગ એક અબજ જેટલી એટલે કે હિંદુસ્તાનની ૩ના વર્ષની કુલ જમીનમહેસૂલની આવક જેટલી થાય છે. * કાયદા પ્રમાણે ગીરા રાખનાર મરજીમાં આવે ત્યારે તે વસ્તુ ઉપર પેાતાના કબજો મેળવી શકે છે; એટલે આખા દેશના ખેડૂતા, તેમનાં તમામ ખેતરા મુખ્યત્વે કરીને અંગ્રેજ લેણદારાની દયા ઉપર જ પાતાને કબજે રાખી રહ્યા છે. * એકદર સરકારી દેવાના માનું પ્રમાણ નીચે મુજબ છે ૧૯૩૦) : સરકારી દેવું = ૩૦ વર્ષોંનું આખા દેરાનું જમીનમહેસૂલ, .. =૪ વર્ષની આખા દેશની સરકારી મહેસૂલ =૭ માસની આખા દેશની કુલ આવક. હિંદુસ્તાનની સપત્તિના ખરા માલિક કાણું ? F દેશના શાહુકારાને ખેડૂતાએ પોતાની જમીન ગીરા આપેલી હાય છે, તે તે ખરી રીતે બીજી વારનું ગીરે। હાય છે, અને તે લેણદારો પણ જમીન ઉપર કેટલે) કાનૂ છે તે — (૧) પંજાબમાં તેમને જમીનના કુલ માલિકા થઈ પડતા અટકાવવા જે ખાસ કાયદા પસાર કરવા પડ્યા, (૨) દક્ષિણનાં હુલ્લડની તપાસસમિતિ આગળ જે જુબાનીએ આવી, (૩) તથા ૧૯૦૦ ની સાલમાં સુરત જિલ્લામાં કુલ મહેસૂલના ૮૫ ટકા મહેસૂલ લેણુદારાએ બારાબાર સરકારને ભર્યું હતું — તે વિગતે ઉપરથી માલૂમ પડશે. ૨. હાર ઢાર તે સામાન્ય રીતે હિંદીઓના જ હાથમાં છે. અહીં પરદેશીને ડખલ કરવાની ખાસ મતલબ જણાતી નથી. એટલે તેણે તેમાં હાથ ધાલ્યા નથી. છતાં હિંદુસ્તાનમાં વસ્તીના પ્રમાણમાં ઢાર કેટલાં ઓછાં છે, તે તેના જેવા જ ખેતીપ્રધાન ગણાતા આસ્ટ્રેલિયા દેશના આંકડા પરથી સમજાશે. ૧૮૯૦ ની સાલમાં વસ્તી દેશ અગાળા અને દેશી રાજ્યો સિવાયનું તમામ હિંદુસ્તાન ૧૪૦,૦૦૦,૦૦૦ ૯૧,૦૦૦,૦૦૦ ઑસ્ટ્રેલિયા ૪,૦૦,૦૦૦ ૧૧૩,૦૦૦,૦૦૦ ટાર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આબાદ હિંદુસ્તાન! ઑસ્ટ્રેલિયાના હિસાબે હિંદુસ્તાનમાં ઢેર હૈય, તે ૨,૬૨૮,૦૦૦,૦૦૦ જેઈએ. પણ તેટલાં ઢોર માટે તે દેશમાં પૂરતી ગોચર જમીન પણ ન મળે. એ ગોચર જમીનના સંબંધમાં પણ એક વાત કહેવાની રહે છે. પ્રાચીન કાળથી હિંદુસ્તાનમાં, ખેડાણ જમીનને છે ભાગ ગોચર જમીન રાખવી જોઈએ એવો નિયમ ચાલતો આવ્યું છે. પણ અંગ્રેજોએ હિંદુસ્તાનમાં આવ્યા બાદ, ઢોર કે મનુષ્ય કોઈની દરકાર રાખ્યા વિના તે જમીન મહેસૂલ વધારવાની દાનતથી તેડી નાખી છે, મુક્તિફેજના પાદરીઓને ૫૬ ૦ એકર જમીન ગુજરાતમાં જોઈતી હતી. તેમણે પિતાને અનુકૂળ આવે તેવી જમીન પસંદ કરી. પણ તે બધી અમુક ગામની ગોચર જમીન હતી. સરકારે તે તરત તે જમીન પાદરીઓને આપી. પરંતુ, તે ગામના તમામ ખેડૂતોએ તેની સામે વાંધો ઉઠાવ્યો. હિંદુસ્તાનની સંપત્તિના ખરા માલિક કેણુ? ૭૧ તે જમીનમાંથી તેમને ઘરને માટે બળતણું અને ઢોરને માટે ચાર પેઢીઓથી મળ્યા કરતાં હતાં. પરંતુ, ગામડિયામાં અકકલ કેટલી ? મુક્તિફેજવાળા તેમને આ દુનિયાની ક્ષણભંગુર વસ્તુઓમાંથી છૂટી કરી, પરલકના શાશ્વતજીવનના સત્વર ભાગી કરવા માટે આવ્યા હતા, એ વાત તેઓ ક્યાંથી સમજી શકે ? ૩. જંગલો આવકના લેજે, મેટા ખર્ચે પણ સરકારે પ્રજા પાસેથી આ જંગલો વાપરવાનો જમાનાઓથી ચાલત આવેલો હક ખૂંચવી લીધેલો છે. પરિણામે લોકોને બળતણ તથા ઢોરોને ઘાસ મળતું બંધ થયું છે. એટલે કે સેના જેવું ખાતર બળતણ તરીકે નાછૂટકે વાપરવા લાગ્યા છે. - ઈ. સ. ૧૮૯૮માં આ ખાતામાંથી સરકારને ૧ કરોડ, રૂપિયાની આવક થઈ હતી. પણ એટલા માટે સાચવણી અને રખવાળી પેટે સરકારે આવકના એક રૂપિયા દીઠ આઠ આના ખર્ચ કર્યું હતું. પરંતુ, ગરીબ લોકોને તેટલા માટે ખાતર, ઢોર, ઘાસ, બળતણ અને કંદમૂળ પેટે કેટલું નુકસાન થયું છે, તેને ખ્યાલ કરવાની પરદેશી સરકારને શી જરૂર ? ૪. ધાતુઓ અને ખનિજ પદાર્થો (અ) કેલ: દર વર્ષે ૪,૦૦૦,૦૦૦ ટન જેટલો ખાદી કાઢવામાં આવે છે. તેમાંને લગભગ બધા જ ભાગ અંગ્રેજ કંપનીઓ વડે જ. (આ) લોઢું: યુરોપિયને સામાન્ય રીતે આના વિષે દુર્લક્ષ કરે છે. કારણકે તે ખાણો મોટે ભાગે દરિયા ૧. ૧૯૩૧ના આંકડા પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્તીના પ્રમાણમાં હેરની સંખ્યા નીચે મુજબ છે: હિંદુસ્તાન દર સે માણસે ઠેર ડેન્માર્ક , , ૭૪ અમેરિકા , ઇ » ૭૯ કેનેડા , » ‘° ઐર ટ્રેલિયા , , ૨૫૯ ૨. હિંદમાં ૧૯૩૧ માં ગોચર જમીનનું પ્રમાણુ ખેડાણ જમીનના માત્ર ૧૬ ટકા છે, ત્યારે બીજા ખેતીપ્રધાન દેશોમાં ૧૫ ટકા કરતાં ઓછું નથી. For Private & Personal use only www Bielinary Page #48 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! કિનારાથી દૂર માલૂમ પડે છે. હિંદીએ બિચારા મૂડીને અભાવે, મેટા વેપારી સંબધાને અભાવે, અને ઘણી વાર સરકારે એવાં સાહસેા ઉપર મૂકેલા ખરાબ અંકુરોને કારણે તેમના પૂરતા લાભ લઈ શકતા નથી. ७२ (૪) સેાનું : બધી ખાણા યુરેશિયનાના જ હાથમાં છે. (ઈ પેટ્રોલિયમ : ( આસામ અને બ્રહ્મદેશ ) યુરાપિયનાના હાથમાં. ૫. માછલાં લગભગ આખા જ ધંધાહિંદીએના હાથમાં છે. થોડાં વર્ષ અગાઉ હુગલી પાસેના ભાગમાં માછલાં પકડવાના ધંધા કરવા ઇંગ્લેંડમાં એક લિમિટેડ કંપની ઊભી થઈ હતી, પણ પછીથી તે અટકી ગઈ. ૬. કારખાનાં કુલ (અ) સુતરાઉ કાપડની મિલેા : ૧૮૯૮-૯૯માં ૧૭૬ મિલે હતી. તે બધી લગભગ હિંદીના હાથમાં છે. હિંદીઓ દોલત મેળવે તે તેમાંથી દેશને કેટલા બધા ફાયદા મળે છે, તેના દાખલે પારસીએ કરેલી અસંખ્ય સખાવતે છે. કાઈ પ્રજાકીય સરકારે ડહાપણ વાપરીને દેશના બધા ઉદ્યોગહુન્નર પરદેશીઓના હાથમાં જતા અટકાવી, દેશીઓના હાથમાં જ રહેવા દીધા હેાત, તે દેશને જુદી જુદી રીતે કેટલા ફાયદા થાત, તે આ ઉપરથી સમજાશે. (આ) ાણુની મિલે : બધી જ યુરેપિયનોના હાથમાં, હિંદુસ્તાનની સપત્તિના ખરા માલિક કાણું ? (૪) ના તેમજ ઊન, કાગળ, દારૂ, કૉફી, ચાખા, તેલ, ગળી, ઇમારતી લાકડ, ખાંડ, રેશમ વગેરેનાં બીજા પરચૂરણ કારખાનાંમાંથી ભાગ જેટલાં યુરેપિયનના હાથમાં છે. 193 ૭. લિમિટેડ કંપનીઓ દેશમાં કુલ ૧૪૧૭ કંપનીએ છે. અને તેમની મૂડી કુલ ૧૩ કરોડ રૂપિયા છે. દેશીઓના હસ્તકની મિલેા પણ તેમાં ગણી લઈ એતા પણ માત્ર ૧૫ કરોડ રૂપિયાની મૂડી જ દેશીઓના હાથમાં છે. ભાકી બધી પરદેશીઓની છે. સાથે એટલું પણ યાદ રાખવાનું છે કે આટલા મેટા ખંડ જેટલા દેશમાં તમામ પ્રકારનાં કારખાનાં, બેંકો, વીમા કંપનીઓ વગેરે બધું મળીને ગણતાં પણ કુલ ૫૩ કરોડ રૂપિયાની જ મૂડી ઉદ્યોગધંધામાં રાકાયેલી છે. જ્યારે ઇંગ્લેંડના એકલા માંચેસ્ટર શહેરની જ વેપારઉદ્યોગમાં રોકાયેલી કુલ મૂડી ૧૮૮૧માં ૪૪૭ કરોડ રૂપિયા જેટલી છે. ૮. રેલવે ૨૨૦૦૦ માઈલથી લાંબી આ રેલવેએ, જમીન સરકારે મેળવી આપ્યા છતા, દર વર્ષે વ્યાજની ખાધ * હિં‘દમાં ૧૯૨૯-૩૦માં દેશી કપનીએાની સંખ્યા ૬૯૨૫ છે, અને તેમાં ૨૮,૬૯૦ લાખ રૂપિયા શકાયેલા છે. જ્યારે, પરદેશી કંપનીએ ૮૮૩ છે; અને તેમાં ૯૮,૦૦૦ લાખ રૂપિયા રોકાયેલા છે. દેશી કંપનીઓમાં પણ પરદેશી મૂડી ૭૫૦૦ લાખ રૂપિયાની છે. એટલે દેશમાં વિદેશી મૂડી આશરે ૧૦ અબજ રૂપિયા છે, જ્યારે દેશી મૂડી આશરે બે અબજ રૂપિયા છે. ૧. ૧૯૩૩-૪માં આખા દેશમાં ૪૨,૯૫૩ માઈલ રેલવે છે, Page #49 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની સંપત્તિના ખરા માલિક કોણ? 9 ઉપરાંત તેમને પાંચ ટકા વ્યાજ તે આપે જ; પછી જ્યારે ન આવત શરૂ થાય, ત્યારે પણ આગલાં વર્ષોમાં ગયેલી બેટ ગણ્યા વિના જ નફામાંથી અર્ધઅર્ધ ભાગ અંગ્રેજોને મળે. અને તે નફે પણ સરકાર ૨૨ પેન્સના રૂપિયાને દરે ઈગ્લેંડ ભરી આપે. અને તે નફો વગેરે છ છ મહિને ગણવામાં આવે, જેથી એક વર્ષમાં પણ આગલા ઇ મહિનામાં જે બોટ ગઈ હોય, તે સરકાર ભરી લે, પણ પછીના છ મહિનામાં જે ન આવે, તે એ જ અંગ્રેજોને મળે ! આબાદ હિંદુસ્તાન! સરકારે ભરી આપ્યા પછી, અને બીજાં પણ કેટલાંય ખર્ચ સરકારે ક્યાં હોવા છતાં, યુરોપિયન કંપનીઓએ ૪૫,૦૦,૦૦૦,૦૦૦ રૂપિયા ખર્ચે બાંધી છે. હિસાબો ઉપરથી જણાય છે કે, સરકારે તે કંપનીઓને તેમની મૂડી ઉપર ગયેલી વ્યાજની ખોટ ભરપાઈ કરી આપવા ૬૦,૦,૦૦૦,૦૦૦ રૂપિયા ગરીબ હિંદીઓની તિજોરીમાંથી આપ્યા છે. તે રકમ સદાને માટે દેશની બહાર ગઈ છે. એ બધી રેલવે લાઈનો સરકાર પોતે જ પરદેશ પાસેથી નાણાં ઉછીનાં લઈને બાંધી શકતપણ તેણે તે અંગ્રેજ કંપનીઓને જ બધી રેલવેઓ બાંધવા દીધી અને તેમને પહેલેથી બાંયધરી આપી કે, તેમને ખોટ જાય તો પણ દર વર્ષે દર સેંકડે પાંચ ટકા વ્યાજ હિંદની તિજોરીમાંથી અચૂક ભરી આપવામાં આવશે. તેમજ થોડાં વર્ષ પછી પાંચ ટકા ઉપરાંત જે નફે તેમને થશે, તેમાં અર્ધો ભાગ આગલાં વર્ષોએ ગયેલી બેટ ગણ્યા વિના જ તેમને આપવામાં આવશે. વળી નફાની જે રકમ લંડ મોકલવામાં આવશે, તે રૂપિયાના ૨૨ પેન્સને હિસાબે સરકાર મોકલી આપશે. નફાનુકસાનનો હિસાબ દર છ મહિને ગણવામાં આવશે. આ કરાર કરી બેઠા પછી વ્યાજના ભાવ ઘણા જ ઊતરી ગયા અને ૨ કે રાા ટકાને દરે જ જોઈ એ તેટલી રકમ મળી શકે તેમ થયું. તે પણ સરકારે તે રેલવે કંપનીઓને સો સે વર્ષના પટા કરી આપ્યા હોવાથી તેમને તો પાંચ પાંચ ટકા વ્યાજ ભરી આપવું જ પડયું. તેમજ બજારમાં હૂંડિયામણને દર ૧૬ પેન્સ થઈ ગયો તો પણ પહેલેથી કરેલા વિચિત્ર કરારને કારણે સરકાર તો ઈંગ્લંડન અંગ્રેજોને ૨૨ પેન્સના રૂપિયાને હિસાબે જ તેમને ન ભર્યા કરતી ! એટલે કે, રેલવે લાઈન બંધાવાની પણ શરૂ થાય ત્યાર પહેલાં અંગ્રેજોને તેમની મૂડી ઉપર સરકાર પાંચ ટકા નફો આપે; ત્યાર બાદ રેલવે શરૂ થયા પછી પણ શરૂઆતનાં વર્ષોમાં જે ખેટ આવે, તે પણ સરકાર જ ભરે અને જી. આઈ. પી.; બી. બી. સી. તથા મદ્રાસ લાઈન ઉપર, અંગ્રેજોને શરૂઆતથી છેવટ સુધીને હિસાબ ગણત દર વર્ષે દર સેંકડે ૯૯૭૦ ટકા જેટલો નફે ઈંગ્લેંડ ભરી આપવામાં આવ્યો હતો; પણ સરકારે તે શરૂઆતની બધી ખોટ ખિસ્સામાંથી ભરેલી હોવાથી પહેલેથી છેવટ સુધીને For Private & Personale Only www Bielinary Page #50 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠ આબાદ હિંદુસ્તાન ! હિસાબ ગણતાં દર વર્ષે સરેરાશ ૧૩,૦૦૦,૦૦૦ રૂપિયાની ખાટ જ ભર્યાં કરી હતી ! સરકાર કાઈ કાઈ વાર રેલવે લાઈને કંપનીએ પાસેથી ખરીદી પણ લે છે. તેમાં પણ અગ્રેજોને બને તેટલે લાભ જ આપવામાં આવે છે. જેમકે, એ, એન્ડ. આર, રેલવે શરૂ થઈ ત્યારથી માંડીને સરકારને દર વર્ષે ૨,૩૨૩,૨૮૩ રૂપિયા ખેાટ ભર્યાં કરવી પડી હોવા છતાં, જ્યારે તે કંપનીની મૂડી સરકારે વેચાતી લીધી, ત્યારે તેના ઉપર સેકડે ૨૬ ટકા પ્રિમિયમ તે કપનીને આપ્યું. ખરી રીતે આવી ખેટમાં ચાલતી કંપનીના શૅર ઉપર આટલું પ્રિમિયમ હોય જ શી રીતે ? તે જ પ્રમાણે એસ. આઈ. આર. કંપની સરકારે ખરીદી, ત્યારે તેના ઉપર સરકરે કુલ ૭૦૦,૦૦,૦૦૦ રૂપિયા જેટલી ખેાટ ભરી હાવા છતાં, તેની ૩૨,૦૦,૦૦૦ પાઉંડની મૂડી ઉપર ૯,૮૦,૦૦૦ પાઉડ પ્રિમિયમ આપ્યું.? સરકારે, ખેાટ જાય તે પણ વ્યાજ ભરી આપવાની બાંયધરી આપી હોવાથી, તે કપનીઓએ ખરચ કરવામાં ૧. અગાઉ જોડેલી કરાડા રૂપિયાની ખેાટની ઈ. સ. ૧૯૨૦ આખરે વ્યાજ સાથે કુલ ૨કમ ગણીએ, તેા ખાટના આંકડા લગભગ ૨૭૫ કરાડ જેટલા થાય. ૪ ટકા લેખે દર વરસે તેનું ૧૧ કરોડ રૂપિયા તા વ્યાજ જ થાય. ર, આ પ્રમાણે કંપનીઓની રેલવે ભાવ ઉપર વધારા (પ્રિમિયમ) તરીકે સરકારે રૂપિયા આપ્યા છે. ખરીદતી વખતે રૉરના એક દર ૫૦ કરાડ હિંદુસ્તાનની સપત્તિના ખરા માલિક કાણું ? જરાયે કરકસર કરવાની દાનત રાખી ન હતી. અંગ્રેજ સરકારના જ નાણાંખાતાના પ્રધાન રા, એ. એન. યેસી કહે છે કેઃ “ સરકારે પાંચ ટકા વ્યાજ આપવાની આંયધરી આપી હોવાથી, તે પૈસા હુગલી નદીમાં ફેંકી દેવામાં આવે છે કે તેના ઈંટો ખરીદવામાં આવે છે તે જોવાની કંપનીવાળાઓને જરાય દરકાર ન હતી. પરિણામે ઇસ્ટ ઇંડિયા રેલવે ઉપર એક માઇલ દીઠ ૪૫,૦૦૦૦ રૂપિયા જેટલું ભારે ખર્ચ કરવામાં આવ્યું હતું. દુનિયામાં કાઈ પણ રેલવે લાઈન ઉપર આટલું મેટું ખર્ચ નહિ થયું હોય, '' ७७ ૯. નહેર નહેરા પાછળ પર૫,૦૦૦,૦૦૦ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું છે. તે આખી રકમ ઇંગ્લેંડથી વ્યાજે આણુવામાં આવી છે. આવા ખેતીપ્રધાન દેશમાં આટલી નજીવી રકમ નહેરા પાછળ ખરચેલી હાવા છતાં, સરકારી અમલદારો, અંગ્રેજ સરકારે દુકાળ હટાવવા નહેરે વગેરેમાં કેટલું મેરું ખર્ચ કર્યું છે તેનાં મેટાં મેટાં બણગાં ફૂંકયા કરે છે. તેના જવાબમાં મિ. જૉન બ્રાઈટે જણાવ્યું છે : “ ઇંગ્લેંડમાં માત્ર પાંચ લાખની વસ્તીવાળા એક માંચેસ્ટર શહેરને ચોખ્ખું પાણી મળે તે માટે જ ૩૦,૦૦૦,૦૦૦ રૂપિયા અત્યાર સુધી ખરચવામાં આવ્યા છે. અને હજી બીજા ૬૦,૦૦૦,૦૦૦ ખરચવાની પામેટ પાસે માગણી કરી છે. એટલે કે કુલ ૯૦,૦૦,૦૦૦ રૂપિયા ખર્ચ થશે. જ્યારે, ૨૦ કરોડની વસ્તીવાળા તથા મોટી મેટી નદીએવાળા દેશમાં નહેરકામ માટે પરપ,૦૦૦,૦૦૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! રૂપિયા ખરચવામાં આવ્યા છે તેટલામાં તા અમલદારા ફુલાઈ ફુલાઈને ફાટી જાય છે.” ૧૦. વહાણા નાનામાં નાના હિસ્સા બાદ કરતાં બાકીનાં વહાણ પરદેશમાં પરદેશી મૂડીથી બનેલાં છે, અને તેમનેા બધા ના પરદેશ જાય છે. ૧૧. સુલકી નોકરીએ ઈ. સ. ૧૮૮૬-૮૭માં આ ખાતાના પગાર ૧૧૭ લાખ હતા. ત્રણ વર્ષમાં તે વધીને હવે ૧૫૭ લાખના થયા છે. આ મેટી રકમમાંથી માત્ર ૮,૦૦૦ યુરેપિયનના ખિસ્સામાં જ ૮૦ લાખ રૂપિયા જાય છે. ત્યારે ૧૩૦,૦૦૦ હુદીઓના હાથમાં ૭૦ લાખ રૂપિયા જાય છે, અને ૬,૦૦૦ યુરેઝિયનેને છ લાખ રૂપિયા મળે છે. એટલે કે દર વર્ષે, ૯૦૦૦ રૂપિયા પગાર મળે છે. ૧૨૦૦ 23 ૪૫૦ ૧ યુરેપિયનને ૧ યુરેઝિયનને જ્યારે ૧ હિંદીને ૩૮ ૧૨. લશ્કરી હિંદી કે યુરોપિયન — બધી અમલદારા માત્ર યુરેપિયને જ છે. ૧ યુરેશિયનને દર વર્ષે ૧૧૬૦ ૧ હિંદીને દર વર્ષે ૩૧૦ ૧૯૧૩ ૧૯૨૨ ૧૦૩૬ ૨૫૨૬ ૯૬૫ ૨૫૦૩ 33 33 33 કરીએ જ પલટણાના મેટા સામાન્ય સાલ્જરામાંથી રૂપિયા પગાર મળે છે. * ૩૧૩ ૬૯ 33 સરકારના 22 * * વાર્ષિક પગાર રૂ. બ્રિટિશ ધોડેસવાર બ્રિટિશ પાયદળ હિંદી ઘેાડેસવાર હિંદી પાયદૃળ 27 27 ૨૮૩ ૬૩૧ ,, હિંદુસ્તાનની સંપત્તિના ખરા માલિક કોણ ? ૧૩. બીજા ધધા કેટલાય શક્તિમાન હિંદીએએ મેટાં મોટાં ખ અને તંગી વેડી, કરીએ। માટે લાયકાત મેળવવા પ્રયત્ન કર્યાં છે. પણ છેવટે તો તેમને એક જ અનુભવ મળ્યા છે કે, બધી સારી સારી નાકરીએ તો યુરેપિયનને માટે જ અલગ રાખવામાં આવી છે. ૭૯ મને પ્રકરણની શરૂઆતમાં પૂછેલા પ્રશ્નને મેં વિગતવાર જવાબ આપ્યા. ટૂંકામાં કહીએ તે હિંદુસ્તાનમાં જ્યાં જ્યાં કાંઈ લેાહી જેવું દેખાય છે, ત્યાં ત્યાં અંગ્રેજોની નળા ચોંટેલી જ છે. લૉડ સૅલિસબરીએ કહ્યું હતું તેમ, “ હિંદુસ્તાનનું લેહી આપણે ચૂસી લેવું છે. એટલે જ્યાં જ્યાં લેહી ભેગુ થયેલું જણાય, ત્યાં આપણી નળી આપણે ખેસવી જોઈ એ,’ આમ, જ્યાં જ્યાં કાંઈ પણ સંપત્તિ — ક્ષેાહી મળી શકે તેવું છે, ત્યાં સર્વત્ર અંગ્રેજો પોતાનું કામ કરી રહ્યા છે. દેશમાં જે કાંઈ સારા સારા ઉદ્યોગધંધા છે. કે જે કાંઈ સારી સારી કરીએ છે, તે બધું અંગ્રેજોના હાથમાં છે. અને પરિણામ શું આવ્યું છે ? ઇંગ્લંડ હદુસ્તાનને ચૂસીને પેટ ફાટી જાય તેટલું પુષ્ટ બન્યું છે, અને હિંદુસ્તાન ચુસાઈ ને પૂણી જેવું બની ગયું છે. તેના એક પુરાવેા હું નીચે આપું છું. વાચક તેના ઉપર થેાભીને વિચાર કરે, ઇંગ્લેંડનાં માત્ર વચલા અને નીચલા વર્ગનાં ૬૦ લાખ કુટુંબોએ પોતાનું તમામ ખર્ચ વગેરે સારી રીતે કરી લીધા બાદ માત્ર બચત રકમ તરીકે જ ૪,૫૦,૦૦૦,૦૦૦ એટલે કે Page #52 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! Vા અબજ રૂપિયા કે વગેરેમાં મુકેલા છે. જ્યારે આખા હિંદુસ્તાન દેશમાં દુકાળ, તીડ કે મેઘરાજાને બિલકુલ ઉપદ્રવ ન હોય ત્યારે જમીનની તમામ પેદાશ ભેગી કરીએ, તો તેની કિંમત ૨,૨૫૦,૦૦૦,૦૦૦ એટલે કે માત્ર ૨ અબજ રૂપિયા જ થાય છે. પણ ધ્યાનમાં રાખજો કે, ઈંગ્લંડના માત્ર નીચલા વર્ગના ૨ કરોડ લોકોની બચત ૪ અબજ રૂપિયા છે; જ્યારે હિંદુસ્તાનના લોકોની જમીનની સારામાં સારાં વર્ષ દરમ્યાન ૨૩ કરોડ લોકોની પેદાશ જ ૨ અબજ રૂપિયા છે. અને છતાં હિંદુસ્તાનના ગરીબ લોકોના પૈસામાંથી બાદશાહી પગાર ખાનારો હિંદી વજીદ પાર્લમેંટમાં કહેવાની હમત કરી શકે છે કે: એમ કહેવાની કોની મગદૂર છે કે હિંદુસ્તાન આપણું રાજ્ય હેઠળ ગરીબ બનતું જાય છે ?” દુકાળો: તેમની વધતી જતી સંખ્યા અને તેનાં કારણો - ઈ. સ. ૧૭૯૭ થી ૧૯૦૦ સુધીનાં ૧૦૭ વર્ષમાં આખી દુનિયામાં લડાઈથી થયેલાં મરણની સંખ્યા ૫૦ લાખ છે. જ્યારે, ઈ. સ. ૧૮૮૯ થી ૧૯૦૦ સુધીનાં ૧૦ વર્ષમાં એકલા હિંદુસ્તાનમાં દુકાળથી થયેલાં મરણ ૧૯૦ લાખ છે. અચે પહેલાં હિંદુસ્તાનમાં અંગ્રેજો આવ્યા ત્યાર પહેલાંના દુકાળાને ઇતિહાસ ચક્કસ કે પૂરત છે એમ ન જ કહી શકાય. પરંતુ એક વાત ચોકકસ કહી શકાય તેમ છે કે, તે દુકાળે માત્ર સ્થાનિક જ હતા. એક અંગ્રેજ ઈતિહાસશકે કરેલી શોધખોળને પરિણામે માલૂમ પડે છે કે, અંગ્રેજોના આવતા પહેલાં હિંદુસ્તાનમાં જુદે જુદે સમયે નીચે પ્રમાણે દુકાળ પડ્યા હતા. For Private & Personal use only Page #53 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! ૨ દુકાળ માત્ર અમુક ભાગમાં જ. માત્ર દિલીની આસપાસ. અમુક ભાગમાં જ. ૧૫ , ૨ ) ૧૭ ,, પ્રદેશચક્કસ બતાવ્યો નથી. ૧૮ ,, અમુક ભાગમાં જ. (૧૭૪૫ સુધીનાં) ૭૪૫ વર્ષમાં ૧૮ દુકાળ અંગ્રેજો આવ્યા પછી ૧૭૬૯ થી ૧૭૯૨ સુધીનાં ૨૪ વર્ષમાં ૫ દુકાળ. ૧૮૦૦ થી ૧૮૨૫ ,, ૨૫ વર્ષમાં ૫ , ૧૮૨૬ થી ૧૮૫૦ ,, ૨૫ વર્ષમાં ૨ , ૧. આ દુકાળે વિષે લખતાં બંગાળાના લેફ. ગવર્નર સર જોજ કૅપબેલ જણાવે છે, “ ઈ. સ. ૧૭૭૦ના દુકાળમાં પૂર્વ હિંદુસ્તાનમાં લકને ઘણું દુઃખ વેઠવું પડયું હતું, અને ઘણાં માણસે ભૂખમરાથી નાશ પામ્યાં હતાં. જોકે, તે પછી તે જ વર્ષે કોઈ પણ સારા વર્ષમાં ઉઘરાવેલી મહેસૂલ કરતાં સરકારે પાંચ લાખ રૂપિયા મહેસૂલ તે ભાગમાં જ વધારે ઉઘરાવ્યું હતું. . . . અંગ્રેજ અમલદારોને લોકોનું દુઃખ જોઈ અતિશય લાગણી થઈ આવી હતી, પરંતુ તેમની મહેસૂલ માટેની લાગણી તેનાથી વધારે હતી. ઈ. સ. ૧૭૮૪માં પંજાબ વગેરે ભાગોમાં જે દુકાળ પડ્યો, તેમાં પણ લોકોને ઘણું જ ભયંકર દુઃખ વેઠવું પડયું. મુસલમાનોના સમયમાં જે અનાજ ૧ રૂપિયે ૧૩૬ વોર મળતું, તેને ભાવ ૧ રૂપિયે ૩૨ શેર થઈ ગયે હતો.” ઈ. સ. ૧૮૯૭માં રેલવેએ વધ્યા છતાં તે વર્ષના દુકાળમાં ત્યાં રૂપિયાનું ૨૬ શેર જ અનાજ મળતું હતું, દુકાળે: તેમની વધતી જતી સંખ્યા ૮૩ અંગ્રેજોનું રાજ્ય પૂરેપૂરુ' જાણ્યા પછી ઈ. સ. ૧૮૫૧ થી ૧૮૭૫ સુધીનાં ૨૫ વર્ષમાં ૬ દુકાળ. . (જેમાં ૫૦ લાખ માણસ નાશ પામ્યાં.) ઈ. સ. ૧૮૭૬ થી ૧૯૦૦ સુધીનાં ૨૫ વર્ષમાં ૧૮ દુકાળ. (જેમાં ૨૫૩ લાખ માણસ નાશ પામ્યાં.) તેમાં પણ, છેલ્લા દશ વર્ષના ગાળામાં પડેલા બે દુકાળમાં થઈને જ ૧૯૦ લાખ માણસ નાશ પામ્યાં હતાં. એટલે કે, છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન દર વર્ષે ૧૦ લાખ માણસો ભૂખમરાથી નાશ પામ્યા કર્યા છે. એટલે કે અંગ્રેજોનું રાજ્ય સ્થપાયાને ૧૦૦ વર્ષ થયા બાદ દેશની એ વલે આવી છે કે : દર મિનિટે ૨ માણસ, દર કલાકે ૧૨૦ માણસ, અને દર રોજ ૨૮૮૦ માણસ, લાગલગાટ છેલ્લાં ૨૫ વર્ષથી હિંદુસ્તાનમાં ભૂખે ટળવળતાં મરણ પામ્યા કર્યા છે. અને— છેલ્લાં દશ વર્ષથી ૧ મિનિટ પણ થોભ્યા વિના, દર મિનિટે જ માણસ, દર કલાકે ૨૪૦ માણસ, અને દર રોજ પ૭૬ ૦ માણસ, ભૂખે ટળવળતાં – સતત – મર્યા કર્યા છે. ઉપરને આખે હિસાબ બીજી રીતે મૂકીએ : For Private & Personale Only Page #54 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! અંગ્રેજો આવ્યા પહેલાં ૭૫ વર્ષમાં ૧૮ દુકાળ. અંગ્રેજો આવ્યા બાદ ૧૩૨ વર્ષમાં ૩૬ ભયંકર દુકાળ, * આમ કેમ બન્યું છે? જેમ જેમ આપણું રાજ્ય હિંદુસ્તાનમાં લંબાતું જાય છે, તેમ તેમ આપણું રાજ્યને પરિણામે દેશમાં દુકાળ અને ભૂખમરો વધતાં જ ચાલવાનાં છે કે શું? સાથે સાથે આ દુકાળનાં વર્ષો દરમ્યાન જ ઈગ્લેંડની સંપત્તિ કેટલા વેગથી વધતી ચાલી છે, તેની સરખામણી કરો અને છેવટે એક સિદ્ધાંત તમારા મનમાં ઠસ્યા વિના રહેવાને જ નથી કે, એક બાજુ ઈંગ્લેંડ હિંદુસ્તાનમાંથી પૈસા ઘસડી ઘસડીને પૈસાદાર થતું જાય છે; જ્યારે બીજી બાજુ દુકાળેઃ તેમની વધતી જતી સંખ્યા ૮૫ હિંદુસ્તાન નિવાઈ નિવાઈને દુકાળના ભીષણ પંજાઓમાં હંમેશને માટે સપડાતું જાય છે. જ ઉપરાંત, અત્યારના દુકાળે એ પહેલાંના જેવા દુકાળ નથી; એ વાત પણ ધ્યાનમાં રાખે. પહેલાં: બે ત્રણ વર્ષ લાગલગઢ વરસાદ પડતો નહ તે જ દુકાળ માલૂમ પડત. હવે : એક જ વર્ષ પૂરતું તે શું પણ યોગ્ય વખતે જ વરસાદ ન પડે, તે પણ એકદમ ભયંકર દુકાળ શરૂ થઈ જાય છે. પહેલાં : ગામડે ગામડે અનાજના ભંડાર દુકાળ સામે રક્ષણ માટે સંઘરાયેલા રહેતા. હવે : આપણી રેલવેઓને ધન્ય છે કે, દેશમાં પાકતા દાણાને એક પણ વધારાને દાણ સંઘરાઈ રહેવાને બદલે પવનને વેગે પરદેશ ઘસડાઈ જાય છે. ઉપરાંત રેલવેએથી એક બીજું મોટું દુઃખ એ ઊભું થયું છે કે, દેશના કોઈ પણ એક ભાગમાં દુકાળ પડે છે કે તરત દેશના બીજા સુકાળવાળા ભાગોમાંથી, વધારે ભાવ ઊપજતા હોવાથી અનાજ ઘસડાઈને તે ભાગમાં આવવા માંડે છે; એટલે આખા દેશમાં અનાજના ભાવ ચડી જાય છે, અને સુકાળવાળા ભાગોમાં પણ ગરીબ લોકે પેટ પૂરતું અનાજ (પહેલાંના જેટલી જ આવકમાંથી) ખરીદી શકતા નથી. જ્યારે, પહેલાં કોઈ એકાદ ભાગમાં દુકાળ પડતે, તે તેની આવી ભારે અસર આખા દેશને ખૂણે બેચરે વેઠવી પડતી નહિ. પરિણામે, મિ. વાઘન નેશ જણાવે છે તેમ, આખી દુનિયામાં ૩૦ વર્ષ દરમ્યાન જેટલા કે તાવના રોગથી • ઉપરાંત સરકારે નોંધેલા આ દુકાળોની સંખ્યા વિષે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કેટલાંય સતત દુકાળનાં ભયંકર વને સરકાર દુકાળનાં વર્ષ તરીકે ગણતી જ નથી. મિ. નેલ્સ જણાવે છે: મેં ૩૦૦ માણસોના એક ગામડાની તપાસ કરી હતી. તે ગામમાં કેની રોજની સરેરાશ આવક માથા દીઠ એક પૈસા કરતાં પણ ઓછી માલુમ પડી હતી. આટલી આવક ઉપર કોઈ માણસ જીવી જ શી રીતે શકે ? તેઓ માત્ર જીવવાનો પ્રયત્ન કરતાં હતાં એમ કહી શકાય. મેં કેટલાંય ઝુંપડાં એવાં જેવાં કે, જેમાં લોકે મડદાં ખાઈને જ જીવતા હતા. મેં કેટલાય ભૂખે મરતા લેકેના એવા ફેટા લીધા છે કે જેમને સામાન્ય માણસે તે જોઈ પણ ન શકે - છતાં આ બધા દાખલાઓમાં સરકારે દુકાળ ગો ન હતા, Jain Education Internation For Private & Personal use only www Bielinary Page #55 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! મરી ગયા છે, તેના કરતાં વધારે માણસે એકલા હિંદુસ્તાનમાં માત્ર ત્રણ વર્ષમાં જ મરી ગયા છે.” કેટલાક એમ કહે છે કે, હિંદુસ્તાનમાં પૂરતે વરસાદ પડતો નથી એટલે આખી દુનિયામાં સૌથી વધારે દુકાળ ત્યાં પડે છે. પણ એ ખાલી “સરકારી ” જૂઠાણું છે. કઈ પણ ખરાબમાં ખરાબ વર્ષે પણ હિંદુસ્તાનમાં વરસાદ તે આકાશમાંથી હર સાલ જેટલો જ પડેલો હોય છે. પરંતુ આકાશમાંથી પડેલું પાણી સંઘરી રાખી પ્રજાના ઉપયોગમાં લાવવા માટે સરકારે કાંઈ પણ વ્યવસ્થા કરી નથી હોતી. ઈ. સ. ૧૮૮૦ના દુકાળકમિશનના સભ્યોએ જ જણાવ્યું છે કે : હિંદુસ્તાન દેશના દુકાળ તેમજ તેમની ભયંકરતા ઓછી કરવાને સૌથી ઉત્તમ માર્ગ નહેર ખોદાવવાનો છે. સરકાર સામાન્ય રીતે જ્યારે કશું ખર્ચ ઉપાડવાનું આવે છે, ત્યારે તેમાંથી પિતાને કેટલો નફો થશે, તેનો જ ખ્યાલ કરે છે; પરંતુ આવી નહેરે છેદાવવાથી પ્રજાના કેટલા લોકોને સંરક્ષણ મળશે, પ્રજાની કેટલીય મોટી મનુષ્યસંખ્યા નાહક નાશ પામતી અટકશે, દુકાળના વર્ષમાં મહેસૂલમાં આવતી કેટલી મોટી ખાધ એછી થશે, તેમજ દુકાળસંકટનિવારણ માટે જે ખર્ચ કરવું પડે છે તે પણ બંધ થશે – એને વિચાર જ કરતી નથી. ઉપરાંત જે વર્ષોએ સારો વરસાદ પડ્યો હોય છે, તે વર્ષોમાં પણ નહેરે ખેડૂતને પોતાનાં ખેતરમાંથી વધારે પાક મેળવવામાં તેમજ પાકની વધારે સારી જાતે ઉછેરવામાં દુકાળેઃ તેમની વધતી જતી સંખ્યા ૮૭ કેટલી મદદગાર થાય છે, તે તે જે અનુભવી હોય તે જ જાણી શકે.” * ખેડૂતોને તે ઉપયોગી થાય તે ઉપરાંત મોટી મોટી નહેરથી દેશના સામાન્ય વેપારઉદ્યોગને કેટલું મોટું ઉત્તેજન મળે, તે પણ સમજવા જેવી વાત છે. દેશમાં માંથી મોંઘી અને લાંબી લાંબી રેલવેઓ પાછળ લખલૂટ ખર્ચ કરવા કરતાં સરકારે જે લાંબા લાંબા જળમાર્ગો જ કર્યા હોત, તો લાખો ખેડૂતોને કલ્પનાતીત ફાયદો તે થે જ હોત, પરંતુ તે ઉપરાંત જવઅવર અને માલની લાવજા-લઈજામાં કેટલી સસ્તી સગવડ થઈ હોત, કે કેટલા વહાણવટીઓને મોટી કમાણી થઈ હોત, તે કોઈને ખ્યાલમાં આવતું હોય તેમ લાગતું જ નથી. દેશમાં આવા કેટલાક મુખ્ય જળમાર્ગે થઈ ગયા હોય, તે પછી થોડી ઘણી નવી રેલવેથી જ દેશને વહેવાર પૂરત ચાલી શકે. આમ એક જ સાધનથી જમીનની પેદાશ વધે, ખેડૂતો સમૃદ્ધ થાય, વેપારઉદ્યોગ વધે, પ્રમાણમાં માલની અને માણસની જવઅવર વધે, સેંકડો ખલાસીઓ અને વહાણવટીઓને રોજી મળે, વહાણ બાંધનારા કારીગરોને રોજ મળે, લોકોને જવઅવરનું અને માલની લાવજા-લઈજાનું અત્યારે જે વધારે પડતું ખર્ચ વેઠવું પડે છે, તે ઓછું થઈ જાય; તેમજ રેલવેઓ માટે મોટાં મોટાં વ્યાજ ભરી જે મોટી મૂડી પરદેશથી લાવવી પડી, તથા તેના ઉપર વ્યાજના * ૧૯૩૪ની ગણતરી પ્રમાણે ખેડાણ જમીનના ફક્ત ૧૮ ટકા જમીનમાં પતિથી ખેતી કરવાની સગવડ છે. For Private & Personal use only Page #56 -------------------------------------------------------------------------- ________________ - આબાદ હિંદુસ્તાન ! તેમજ નાના, તથા દર વરસે કાલસા, તું વગેરે બન્ને સરસામાન ખરીદવાના જે લાખા રૂપિયા પરદેશ હુંમેશને માટે મેાકલવા પડે છે, તે કાંઈ જ કરવું ન પડે. વળી, ઉપર જણાવેલા જળમાર્ગોં દેશમાંથી ઊભી કરેલી મૂડી વડે જ સહેલાઈથી થઈ શકયા હોત, તેમાં ખરચાયેલા બધા રૂપિયા દેશમાં જ રહેત, અને પ્રજાને જ એક યા બીજે રૂપે પાછા મળત, તથા પરિણામે હંમેશને માટે ટલાંકાને દુકાળ અને ભૂખમરામાંથી ચેાક્કસ સુરક્ષિતતા મળત, ખેતીની પેદાશમાં વધારે થવાથી ખેડૂતે તેમજ તેમના ઉપર જીવતા બીજા કારીગરે પણ સમૃદ્ધ થાત, અને એક પાઈ પરદેશ માકલ્યા વિના જવરઅવરનું ઘણું સસ્તું સાધન મળત. પરંતુ સરકારને કરેાડાની પ્રજાને સમૃદ્ધિ, સગવડ કે ભૂખમરામાંથી રક્ષણ આપે તેવું સાધન હંમેશને માટે મળે તે કરતાં મૂડીભર અંગ્રેજોને લાખાની કમાણી થાય એ જ વધુ જ હતું; એટલે ઉપર જણાવેલા દુકાળકમિશનની ચાક્કસ અને ખાસ ભલામણેા પછી પણ તેણે તે દેશની મહેસૂલમાંથી નહેરા કરતાં ૭ ગણું વધારે ખર્ચ રેલવે પાછળ જ કર્યું. આમ, દેશને ઉપયાગી, લાભદાયક અને સહેલાઈથી થઈ શકે તેવાં સાધને પૂરાં ન પાડવાં હોય, અને નુકસાનકારક, મેાંધાં તથા દેશને હ ંમેશને માટે દેવામાં અને દુઃખમાં નાખનારાં પગલાં બીજાએએ ચેતવ્યા છતાં પણ ઉધાડી આંખે લેવાં હાય; દેશના તમામ ધંધા અને વેપાર ભાગી પડે પણ પરદેશીએના સેકા ધંધા દર વર્ષે વધુ ને વધુ ફૂલતા ફાલતા જાય એવી દાનત રાખવી હેાય; તથા મેટા દુકાળા: તેમની વધતી જતી સંખ્યા ૮૯ મેાટા પગારાવાળી જગાએ પરદેશીઓને જ આપીને મહેસૂલના મોટા ભાગ પરદેશ જ ઘસડી જવા હાય; તો પછી, હિંદુસ્તાન,સતત દુકાળનું, મિનિટે મિનિટે અને કલાકે કલાક ભૂખે ટળવળીને મરણ પામતા સેકડા અને હજારા લાખા લેાકેાનું “ મંગળધામ ’' બની રહે, તેમાં નવાઈ શી ? આપણા હાથમાં સપડાયેલા આ દેશને કટલે બધા સમૃદ્ધિમાન અને સુખી બનાવી શકાય તેમ હતું, છતાં, જાણીબૂજીને, ઉઘાડી આંખે, આપણે તેની શી સ્થિતિ આણી છે, તેને વિચાર કરીએ છીએ ત્યારે મનમાં એવા પ્રશ્ન ઊભા થયા વિના નથી જ રહેતો કે, જગતમાં કાઈ દિવસ એ માટે આપણે કાઈ ને પણ જવાબ આપવા નહિ પડે? પરિશિષ્ટ ૧ હિંદી વજીર સર હેત્રિ ફાઉલરને લખેલા પત્રમાંથી ઉતારા “ દેશના ૩૫ વર્ષના અનુભવવાળા કર્નલ બ્લૂમિક્સ્ડ મારા પત્રના જવાબમાં કહે છે કે, એરિસામાં વરસાદ ઓછો પડે છે માટે દુકાળ પડત્યાં કરે છે. પરંતુ ઈ. સ. ૧૮૬૫-૬૬ના દુકાળ વખતે એરિસામાં વરસાદ તે બીજા વર્ષાના જેટલા, પૂરેપૂરા ૬૦ ઇંચ જ પડયો હતા. પણ તે અયેાગ્ય વખતે પડો અને એક સામટા ઘણા વધારે પડયો. સર આર્કૅપ્ટન કહે છે કે, જો તે વખતે આખા પ્રાંતમાં સરાવરા ખેાદાવેલાં હેાત, તથા તેમાંથી ખેતરાને પાણી પૂરું પાડવા કાંસ Page #57 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! દાવેલા હોત, તે આ દુકાળ કદી ન પડત. ઈશ્વરે તે પૂરતે વરસાદ આપ્યા હતા, પરંતુ તેને યોગ્ય સંઘ ન કરી; તેને પ્રજાના કામમાં ન આણનાર સરકારને જ દોષ હતો. મારી પાસે જિલ્લાવાર આખાં પ્રાંતના નકશા તૈયાર છે; અને તેના વડે હું સાબિત કરી શકું તેમ છું કે, આપણે જેટલી રકમ રેલવે પાછળ અને નકામાં તથા વધારે પડતા લશ્કર પાછળ ખરચી છે, તે જ રકમમાંથી એવી રીતનાં સરોવર અને કાંસ બનાવી શકાયા હોત, કે આ પ્રાંતને હંમેશને માટે દુકાળ અને તંગીથી મુક્ત કરી શકાયો હોત. “ વળી બીજી વાત, ૧૩૦ વર્ષથી માંડીને હિંદુસ્તાનમાંથી જે ભયંકર ઝડપે આપણે ધનસંપત્તિ ઘસડી જવા માંડી છે, તેને પરિણામે દેશમાં ધનસંપત્તિનો કે મૂડીને એટલો બધે અભાવ થઈ ગયું છે કે, તથા લોકે એટલી હદ સુધીની ગરીબાઈમાં સપડાઈ ગયા છે કે, ખેતીમાં સુધારા કરવાની વાત તે દૂર રહી, પણ કુદરતી નિયમ પ્રમાણે દર વર્ષે ખેતરમાં જે ખાતર નાખવું જોઈએ, તથા વચ્ચે વચ્ચે અમુક વર્ષે વારાફરતી ખેતર પડતર રહેવા દેવા જોઈએ તેમાંનું કશું જ તેઓ કરી શકતા નથી; અને બજારમાં જે પાકનો ભાવ સારો ઊપજતે હોય, તે એકને એક પાક દર વર્ષ, ખેતરને નુકસાન થતું હોવા છતાં, લીધા કરે છે. આને કારણે જમીનને કસ ૩૦ ટકા જેટલું ઘટી ગયો છે. તેનું એક પ્રમાણ નીચે આપું છું. “ઈ. સ. ૧૮૮રથી માંડીને અત્યાર સુધીમાં ૧૬,૦૦૦,૦૦૦ એકર નવી જમીનને, ખેડાણ-જમીનમાં વધારો થયે છે; ૧૪,૫૦,૦૦,૦૦૦ રૂપિયા નહેરો બાંધવા પાછળ ખરચાયા દુકાળે તેમની વધતી જતી સંખ્યા ૯૧ હતા (નહેરોવાળી જમીન પહેલાં કરતાં છ ગણું વધારે પકવી શકે છે;) તથા ૬૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા રેલવેના વધારા પાછળ ખરચાયા હતા છતાં : ઈ. સ. ૧૮૮૨માં ખેતીની આવક ૩૫૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા હતી. જ્યારે ઈ. સ. ૧૮૯૮-૯૯માં તે આવક માત્ર ૨૮૬,૦૦,૦૦,૦૦૦ રૂપિયા હતી. એટલે કે ખેડાણ જમીનના એકર વધવા છતાં તથા જમીનની પેદાશ અને તે પેદાશના ભાવ વધારનાર નહેરો તથા રેલવેએ પાછળ આટલા વધુ રૂપિયા ખરચાયા છતાં ખેતીની પેદાશમાં વધારો થવાને બદલે ૬૪,૦૦,૦૦,૦૦૦ રૂપિયાને ઘટાડે થયો. એને અર્થ એ જ છે કે જમીનને કસ અને ફળદ્રુપતા ઘટતાં જાય છે. -એ ઘટાડે ખાતરને અભાવે, જમીન પડતર રહેવાને અભાવે અને લેવાતા પાકની જાતમાં વરસો વરસ કરવાના ફેરફારને અભાવે થયો છે. –એ અભાવ મૂડીને અભાવે થયો છે. –મૂડીને અભાવે દેશમાંથી દોલત સતત ખેંચી જતા આપણું પરદેશી રાજ્યને કારણે થયો છે. * “એને અર્થ એ કે, જે પૈસા હિંદુસ્તાનને ફળદ્રુપ અને સમૃદ્ધ બનાવવામાં વપરાવા જોઈતા હતા, તે આપણે ઈંગ્લંડમાં ખેંચી ગયા છીએ. “વળી ત્રીજી વાત. ૨૧ વર્ષ પહેલાં સર વિલિયમ હંટરે ‘ ઈંગ્લડે હિંદુસ્તાનમાં કરેલું કાર્ય ' એ વિષય ઉપર ભાષણ આપતાં જણાવ્યું હતું કે, “હિંદુસ્તાનમાં કરોડ માણસને પેટપૂરતું ખાવાનું નથી મળતું.' For Private & Personal use only Page #58 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! “ આ વચન તેમણે ઉચ્ચાર્યાં હતાં ત્યારબાદ દેશની વસ્તીમાં ૬ કરોડ માણસને વધારા થયા છે. પણ લૉર્ડ કર્ઝનના જ કથા પ્રમાણે દેશની આવકમાં તે દરમ્યાન જરાય વધારા થયા નથી. એટલે જે દેશ પહેલાં જ ચાર કરાડને ખાવાનું આપી શકતા ન હતા, તે હવે આ નવાં વધેલાંને પણ નથી જ આપતા એ સિદ્ધ થયું. ટ્રકામાં અત્યારે દેશમાં ૯ કરાડથી વધારે માણસાને પેટપૂરતું ખાવાનું નથી જ મળતું એમ જરૂર કહી શકાય, ૯૨ “ આ ત્રાસજનક હકીકત ઉપરાંત બીજી એક ભયંકર વસ્તુ એ છે કે, દશકા પહેલાંના કરતાં હવે દર વર્ષે દેશમાં ૧૫ લાખ વધારે માણસા તાવથી મરી જાય છે. સરકારી મેડિકલ રિપેટ માં જ જણાવવામાં આવ્યું છે કે, “ આ તાવ એ ભૂખમરા અને પૂરતાં કપડાંના અભાવનું જ બીજું નામ” છે, પરં'તુ આપ સાહેબ પણ તરત સમજી શકશો કે, તાવથી એક માણસ મરે ત્યારે બીજા ૨૦ તેનાથી પથારીવશ થયાં હાય. એટલે સીધી ભાષામાં કહીએ, તે ભૂખમરાથી અને પૂરતાં કપડાંના અભાવથી મરવાની અણી ઉપર આવેલા રાગી લેાકાની સંખ્યા ૧૦ કરાડની છે. ખીન્ન શબ્દોમાં, દેશની કુલ વસ્તીને ત્રીજે ભાગ ભૂખમરાથી મરવાની અણી ઉપર આવી રહેàા—સરકારી ભાષામાં તાવે પડેલેા—દર વર્ષે હાય છે. “ હવે ચેાથી વાત, ખેડૂતા પાસેથી સરકાર કેટલું નિચેાવી નિચેાવીને મહેસૂલ લે છે, અને પરિણામે આખા વર્ષની મહેનત પછી પણ ખેડૂત પાસે પેટપૂરતું ખાવા ૯૩ દુકાળા, તેમની વધતી જતી સંખ્યા જેટલુંય કેવી રીતે રહેતું નથી, તેના એક દાખલે હું નીચે આપું છું. • “ એટાના કલેકટર મી, ક્રુ ખેડૂતોમાંથી અનુભવીમાં અનુભવી માણસાના ખેાલાવ્યા અને તેમને એક સારી સ્થિતિના એટલે કે એ બળદ, હળ અને કૂવાવાળા તથા પા એકર જેટલા ખેતરના માલિક એવા ખેડૂતની આવક તથા ખર્ચના હિસાબ નક્કી કરવાનું કહ્યું. તેનું પિરણામ નીચે મુજબ આવ્યું : આવક ખ ખરીફ પાક રબી પાક કુલ ૩. આ, પા. ૧૨૯-૮-૦ ૮૪-૮-૦ મહેસૂલ : બીજું ખર્ચ : ૨૧૪-૦-૦ બીજું ખેતી ખર્ચી : ૭૯-૧૦-૦ બચત ૪૫-૧૪-૦ કુલ ૨૧૪-૦-૦ “ એટલે કે માત્ર રૂ. ૪૫–૧૪ આનામાં એક સારી સ્થિતિના ખેડૂતને સારા વર્ષ દરમ્યાન પેાતાના કુટુંબ સાથે આખું વર્ષ ગાળવાનું હેાય છે. તે વરસે અનાજના ભાવ ૧ રૂપિયે ૩૪ શેરના હતા. હવે આ ભાગમાં ખેડૂતના કુટુંબમાં સરેરાશ પાંચ ભાણુસ હાય છે. તા તે કુટુંબને માત્ર અનાજ માટે જ ૫૪) રૂપિયા જોઈ એ. અને કપડાં તે જુદાં જ, જો તેના કુટુંબમાં પાંચને બદલે ચાર માણુસ ગણીએ, તે પણ અનાજ તથા ( માણસ દીઠ એછામાં એછાં ૨ રૂપિયાનાં કપડાં ગણીએ તે ) કપડાં મળીને દરવર્ષે ૧૬ રૂપિયા ખાધ 3.241. 41. 99-૦-૦ ૧૩-૮-૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આખા હિંદુસ્તાન! આવે. અને પાંચ માણસ ગણીએ, તે ૩૨ રૂપિયા ખાદ આવે. હવે, હિંદુસ્તાનમાં કર બહુ ઓછા છે, એ વાત વારંવાર કહ્યા કરવાની તમે સાહેબને બહુ ટેવ છે. તે હું તમને આ વસ્તુ ઉપર વિચાર કરવાની વિનંતિ કરું છું કેએક આખા કુટુંબને વર્ષને ત્રીજા કરતાં વધારે ભાગ દરમ્યાન ભૂખમરે અને કપડાંની તંગી વેઠવી પડે તેમ હોવા છતાં, તે કુટુંબની આખા વર્ષની મહેનતના ૨૧૪ રૂપિયામાંથી ૭૫ રૂપિયા મહેસૂલ પેટે પડાવી લેવા, એને શું તમે “હલકે અને ઓછામાં ઓછા કર' કહેવા માગે છે? મહેરબાની કરીને એટલું ધ્યાનમાં રાખજો કે, આ દાખલો પાણીવાળી – એટલે કે કુવાવાળી જમીનને છે. નીચે બીજી જાતના દાખલા આપું . તે દાખલા સરકારી કલેકટરે ભેગા કરેલા છે અને સરકારી તપાસના રિપોર્ટમાં પ્રસિદ્ધ થયેલા છે, એ પણ આપ ધ્યાનમાં રાખશે. ખેડૂતનું નામ આવક ખર્ચ મહેસૂલ રૂ. આ. ૫. રૂ. આ. પા. 3. આ. પા. રૂપરામ (૧૭ એકર) ૩૪૧-૯-૦ ૩૫૦-૦-૦ ૩૦૬-૦-૦ બક્ષ (૭ એકર ) ૧૦૨-૦-૦ ૧૨૪-૦-૦ ૪૦-૦-૦ હીરા (૨૪ એકર) ૧૬૨-૦-૦ ૨૩૪-૦-૦ ૭૨-૮-૦ નીચે સંયુક્ત પ્રાંતના મથુરા જિલ્લાના બે દાખલા છે. નામ આવક ખર્ચ | મહેસૂલ રૂ. આ. ૫. 3. આ. પા. . આ. પા. કમલે (૧૦ એકર) ૯૧-૦-૦ ૧૦૪-૧૨-૦ ૩-૦-૦ અભેરામ (૯ એકર) ૧૦૩-૪-૦ ૧૨૯-૧૫-૦ ૬૮-૧૫-૦ દુકાળે તેમની વધતી જતી સંખ્યા ૯૫ છેલ્લા માણસની ખેતરના પાકની કિંમત તો ૭૦ રૂ. ૪ આના હતી. અને તેમાંથી તેણે રૂ. ૬૮-૧૫–૦ મહેસૂલ ભર્યું. બીજી આવક તે તેણે મજૂરી કરીને મેળવી છે. એટાવા જિલ્લાના કલેકટર મિ. ઍલેકઝાન્ડર પિતાના રિપોર્ટમાં જણાવે છે કે, મહાપુરના ૫૫ ખેડૂતેમાંથી બધા જ, વર્ષને અંતે ૮૦૦ રૂપિયાથી માંડીને ૧૦ રૂપિયા સુધીની રકમના દેવા તળે આવી ગયા હતા. ખેડૂતેમાંના ઘણા મેટા ભાગને ઢોર તેમ જ ઘરેણાં વેચી દેવાં પડ્યાં હતાં. શાહુકાર અને સરકાર મળીને ખેડૂતને દાણેદાણો તાણી જાય છે અને પરિણામે ખેડૂતની જિંદગી જિલ્લાની જેલના કેદી કરતાં પણ ખરાબ બને છે. કારણ કે જેલના કેદીને પેટ પૂરતું અન્ન અને ટાઢથી રક્ષણ મળે તેટલાં કપડાં આપવાની ફરજ સરકાર સાથે રાખે છે. જ્યારે આ ખેડૂત પિતાની બધી પેદાશ સરકાર અને શાહુકારને ઘેર વિદાય કરી, પછી કેમ કરીને જીવે છે, તે જાણવાની ફરજ કેઈને માથે હોતી નથી. પરિણામે તે રિપેર્ટીમાં સંખ્યાબંધ દાખલાઓમાં જણાવવામાં આવ્યું છે તેમ, લોકે તબિયતને બગાડનાર જંગલી ઘાસ, મૂળિયાં, કે બિયાં વગેરે ખાઈને બીજે વર્ષે પાછો તે જ ક્રમ શરૂ કરવા અથવા તેથી વધારે ખરાબ સ્થિતિમાં સપડાવા જીવતા રહે છે. Jain Education international For Private & Personal use only Page #60 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! પરિશિષ્ટ ૨ એક દુકાળથી દેશને કેટલું નુકસાન : થાય છે, તેને ૧૮૭૭–૭૮ ના દુકાળ હિસાબ. ૧. સરકારે કરેલું મદદ વગેરેનું ખ ૨. મહેસૂલની ખાધ ૩. પાકની ખાધ [ સરકાર કુલ પેદાશના ભાગ મહેસૂલ તરીકે લે છે, તે હિંસાખે, ] ૪. દાણવેરાની ખાધ ૫. જકાતની ખાધ ૬. મીઠાની આવકમાં ખાધ ૭. સેાનાચાંદીનાં ધરેણાંની ખા રૂપિયા ૮૦,૦૦૦,૦૦૦ ૨૫,૨૦૦,૦૦૦ ૩૧૮,૦૦૦,૦૦૦ ૧. “સરકારે ટંકશાળ બધ કરીને રૂપિયાના ભાવ કૃત્રિમ રીતે ચડાવી દીધા હોય, ત્યારે ચાંદીતાં ઘરેણાંના માત્ર ૫૦ ટકાની કિંમતના જ ચલણી રૂપિયા મળે.” મિ, ખરખર. મુંબઈની ટંકશાળના આંકડા પ્રમાણે લોકોનાં ધરણાંની ચાંદી નીચે પ્રમાણે આવી હતી. ૨,૮૧૦,૦૦૦ ૪,૭૯૦,૦૦૦ ૨,૭૩૦,૦૦૦ ૯૮,૮૦૦,૦૦૦ ૧૮૭૭-૭૮ ૧,૨૪,૦૦,૦૦૦ રૂપિયાની ૧૮૭૮-૭૯ ૧,૮૩,૦૦,૦૦૦ ૧૮૭૯-૮૦ ૧,૩૭,૦૦,૦૦૦ કુલ. ૪,૪૪,૦૦,૦૦૦ હવે, મિ. બાલેએ કહ્યું છે કે, “ જેટલી ચાંદી ટ‘કશાળમાં પહેોંચી, તે તે ખરી રીતે વેપારીઓને લેાકાએ વેચેલી ચાંદીના નાને 37 દુકાળે: તેમની વધતી જતી સંખ્યા ૮. અનાજના વધેલા ભાવને કારણે લેાકેાને ગયેલી ખાધ ૫ ૯. નાશ પામેલાં દ્વારની ખાધ ( ૬,૭૮૫,૦૦૦ ટાર નાશ પામેલાં. ૭ રૂપિયે ૧તે હિસાબે ) ૧૦. મજૂરાની રાની ખાધ (૫,૦૦૦,૦૦૦ મજૂરા રાજી વિનાના થયા હતા. ૯ મહિના સુધી, મહિને પાા રૂપિયાને હિંસાખે. ) ૯૩ ૧૩૦,૦૦૦,૦૦૦ ૪૭,૪૯૫,૦૦૦ ૨૭,૫૦,૦૦૦ સરખા જ હિસ્સા હોવા જોઈએ,” એ હિસાબે ઉપલી સ્કમને માત્ર બેએ ગુણતાં લેાકાએ ૮,૮૮,૦૦,૦૦૦ રૂપિયાનાં ઘરેણાં વેચ્યાં એમ સિદ્ધ થયું. સાનાનાં ઘરેણાંની કિંમત ૧૦,૦૦૦,૦૦૦ હતી. સર બારબર જણાવે છે કે, આ વર્ષોંમાં મુંબઈ અને મદ્રાસથી ઘણું સેાનું ઇંગ્લેંડ ચડયું હતું અને સર, એચ. હેએ જણાવ્યું છે કે, તેમને હિ'દુસ્તાનથી જે સાનું મળ્યું હતું, તે બધું ઘરેણાં ઓગાળીને કરેલું હતું, આ આંકડા કેટલા અગત્યના છે તે ધ્યાનમાં રાખવાનું છે. કારણકે, દશ કરોડની કિ`મતનાં આ ઘરેણાં દુકાળ વખતે મરી ગયેલા ૫૦ લાખ અને સરકારની મદદ ઉપર રહેલા ૧૦ લાખ માણસા પાસેથી તા નહિ જ આવ્યાં હોય. તે પણ તેમના ૨ લાખ રૂપિયા બાદ કરીએ, તેા પણ બાકીની બધી રકમ લેાકા પાસેથી આવેલી; એટલે કે અનાજના ભાવ હોવાથી તેમને ઘરેણાં વેચીને જીવતા રહેવું પડેલું. હમેશાં ચડેલા જ રહેતા હાવાથી, લાકા પાસે જરાય સપત્તિ ભેગી કેમ નથી થતી, તેનું કારણ સમજો, વચલા વર્ગના બેહદ ચડી ગયા અને હવે ભાવ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આબાદ હિંદુસ્તાન ! ૧૧. ખેડૂતોને મૂડીની અને શાહુકારાને વ્યાજની ગયેલી ખાધ (મિન કમિશનના રિપોર્ટ પ્રમાણે ૨ લાખ ખેડૂતાને માથા દીઠ સરેરાશ ૫૦ રૂપિયા દેવું હતું. એટલે કે ૧૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા, તેમને ૨૦ ટકા ભાગ દુકાળને લીધે નાશ પામ્યા તે રીતે ગણતાં. ) ૧૨. ધધોરાજગાર ઘટી જવાથી વેપારીએ • અને દુકાનદારાને ગયેલી ખાધ ( અડસટ્ટો ) મદ્રાસ ઇલાકાના ૧૮૭૭ના દુકાળની ૮૩ અને ઉપરાંત ૫૦ લાખ માણસની જિંદગીએની રૂપિયા આનાપાઈમાં કિંમત આપશે ? ૨૦,૦૦૦,૦૦૦ ૧૦,૦૦૦,૦૦૦ કુલ ખાધ ૮૨,૭૩૬,૫૦૦૦ એટલે કે, લગભગ ૮૩,૦૦૦,૦૦૦૦ કરોડ રૂપિયા! જિંદગી : એ કોણ કાઢી ૬ ઘરેણાં અને ઝવેરાતથી ઊભરાતુ હિંદુસ્તાન ! લાર્ડ કર્ઝને પેાતાના ભાષણમાં જાણાવ્યું છે કે : “ દર વર્ષે હિંદુસ્તાનમાં મેટી રકમનું સાનું અને ચાંદી આવ્યાં જ જાય છે. અને તે બધું જ લેાકેા ઘરેણાં બનાવવામાં કે દાટી મૂકવામાં વાપરે છે. એમ છતાં લૈકા શી રીતે કહેવાની હિંમત કરે છે કે, હિંદુસ્તાન અંગ્રેજોના રાજ્યમાં ગરીબ બનતું જાય છે? ” ઇંગ્લેંડમાં પણ એક અગ્રગણ્ય છાપાએ હિંદુસ્તાનના લોકેાની ઘરેણાં બનાવવાની અને સાનું ચાંદી જમીનમાં દાટી મૂકવાની ટેવ વિષે ખૂબ ટીકા કરી હતી. બિચારા હિંદુસ્તાનને દરેક બાબતમાં આમ જ બને છે, તેને દાઝથા ઉપર ડામ દીધા સિવાય આપણને ચાલતું જ નથી. હિંદુસ્તાનમાં દર વર્ષે કરાડે! માણસે દુકાળ અને ભખમરાથી મર્યાં જ જાય છે, તે વખતે પણ આપણને મેલ્યા વિના રહેવાતું નથી કે, લોકા સેનું ચાંદી દાટી દાટીને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આબાદ હિંદુસ્તાન! લખપતિ થતા જાય છે; અને ઘરેણાં ઉપર ઘરેણું શરીર ઉપર લાદા કરે છે. છતાં એ દલીલને રદિયો તે આપ સરકારી આંકડાઓ મુજબ ઈ. સ. ૧૮૩૫ થી ૧૯૦૦ સુધીનાં છેલ્લાં ૩પ વર્ષ દરમ્યાન હિંદુસ્તાનમાં કુલ ૩૭૪,૮૫૩,૮૫૭ પાઉંડનું સેનું અને ચાંદી ૬૫ વર્ષ દરમ્યાન હિંદુસ્તાનમાં આવ્યાં છે. હવે તેમાંથી લોકોને ઘેર કેટલાં ગયાં છે, તે તપાસીએ. તે ૬૫ વર્ષ દરમ્યાન સરકારે ટંકશાળ માટે પાઉડ વાર્યું : - ૩૪,૫૭૦, ૬ ૬૫ દેશારાજેએ ટંકશાળ માટે વાપર્યું : ૧૩,૦૦૦,૦૦૦ સરકારના અંદાજ પ્રમાણે ૬૫ વર્ષ દરમ્યાન સિક્કાઓના ઘસારા પેટે જતા કરવાના : ૬૫,૦૦૦,૦૦૦ નાની નાની ઘૂઘરીવાળાં ઘરેણાંના ઘસારા પેટે માણસદીઠ વર્ષે એક આના લેખે ગણીએ તે પંણ : ૪૩,૩૩૩,૨૯૦ એટલે લોકો માટે કુલ બાકી રહ્યું ૨૨૧,૯૪૯,૯૦૨ એ ૬૫ વર્ષ દરમ્યાન બ્રિટિશ હિંદની સરેરાશ વસ્તી ૧૮ કરોડની ગણીએ, તો દર વર્ષે માથાદીઠ ૪ આનાની કિંમતનું સોનું દેશના લોકોએ “ઘરેણાં લાદવામાં” કે “જમીનમાં દાટવામાં” વાપર્યું છે ! ! અને આટલી મોટી રકમ ઉપર તે વાઈસરોય સાહેબ કહેવા માગે છે કે, “હિંદુસ્તાનના લોકે દર વર્ષે આટઆટલું સોનું ચાંદી જમીનમાં દાવ્યા કરે છે, તો પણ હિંદુસ્તાન ગરીબ બનતું જાય છે તેમ શી રીતે કહેવામાં આવે છે. ઘરેણું અને ઝવેરાતથી ઊભરાતુ હિંદુસ્તાન! ૧૦૧ પરંતુ બીજી કેટલીક વિગત બાદ કરવાની રહે છે. દેશી રાજ્યોના લોકે અંગ્રેજ સરકારની પ્રજા કરતાં પ્રમાણમાં વધુ સમૃદ્ધ છે; એટલે તેઓ સ્વાભાવિક રીતે વધુ ઘરેણાં પહેરે છે તથા વધારે સોનું ચાંદી સંધરે છે. સામાન્ય રીતે દેશીરાજ્યની પ્રજાને કુલ વેપારમાં 3 થી પણ વધારે હિસ્સો હોય છે એટલે સોનાચાંદીની કુલ આમદાનીમાંથી પણ તેમને ૧ ભાગ બાદ કરવો જોઈએ. તો પછી અંગ્રેજી પ્રજાને ભાગે દર વર્ષે માથા દીઠ ૩ આનાનું સોનું કે ચાંદી આવે ! આપણે મુંબઈ ઈલાકાને જ દાખલો લઈએ. તેના વેપારના આંકડા તપાસશો તે માલૂમ પડશે કે, રજપૂતાના, ભયહિંદ અને નિઝામ હૈદ્રાબાદનાં દેશી રાજ્યો જેટલી કિંમતનો ભાલ મુંબઈ થઈને પરદેશ મોકલે છે, અને જેટલી કિંમતનો બહારથી મંગાવે છે, તે બે વચ્ચે ૭,૧૩,૦૫,૭૯૬ રૂપિયાને તફાવત છે. એટલે કે, તેઓને આટલા રૂપિયા માલમાં નહિ પણ રોકડ નાણાં અથવા સોનાચાંદીરૂપે પાછા મળે છે. હિંદુસ્તાનમાં આવતાં સોનાચાંદી ક્યાં જાય છે, તે હવે બધા સમજી શકશે. જે બીજી બધી વસ્તુઓ સમાન હેત, અને બહારથી આવતાં સેનાચાંદી દેશ પરદેશ ચડાવેલા માલ ઉપર નફા તરીકે આવતાં હેત, તે એમ કહી શકાય કે, વખત જતાં હિંદુસ્તાન જરૂર છેડેઘણો સંઘર કરી શકે. પરંતુ શ્રી. દાદાભાઈ કહે છે તેમ ? વસ્તુસ્થિતિ એવી છે જ નહિ. જે ચાંદી આવે છે, તે દેશે કરેલી નિકાસ ઉપર નફા તરીકે નથી આવતી. For Private & Personal use only www Bielinary Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આબાદ હિંદુસ્તાન! ખરી વાત છે તેથી ઊલટી જ છે. જે હું ૨૦ પાઉંડને માલ કાઈને આપું, અને બદલામાં મને ૫ પાઉંડને માલા મળે અને ૫ પાઉંડની કિંમતની ચાંદી મળે અને એ રીતે મને ૨૦ પાઉંડના ભાલના બદલામાં બધું થઈને માત્ર ૧૦ પાઉંડ જ મળતા હોય, તે પછી પાંચ પાઉંડની ચાંદી મને મળે એટલે દર વર્ષે હું પાંચ પાઉંડ જેટલો પૈસાદાર બન જાઉં છું એમ કેઈ કહે, તે તે પછી મારી સંપત્તિ ખરે જ ઈર્ષાજનક ગણાવી જોઈએ.” જે લેકે આ બધી વિગત ઉપર ધ્યાન આપ્યા વિના, દર વર્ષે દેશમાં ચાંદી આવે છે તેટલા ઉપરથી જ દેશ સમૃદ્ધ બનતો જાય છેએમ કહેવાની અક્કલ બતાવે, તેમને પેલી કીડી જેવા જ ગણવા જોઈએ કે, જેને માત્ર એક કણ જ ખાવા જોઈતો હોય તેથી કરીને આઠ વેંતને માણસ પેટ પણ ન ભરાય તેટલો એક ટુકડો રોટલે ખાવા પામે તે જોઈને આશ્ચર્ય બતાવવા મંડી જાય. આ બધું ધ્યાનમાં લીધા બાદ પણ એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે કે, ઈડના કરતાં હિંદુસ્તાનમાં, વેપારના વિસ્તારના પ્રમાણમાં વધારે ચલણી નાણું જોઈએ છે. અને તેનું કારણ, હિંદુસ્તાનમાં પ્રવતી રહેલી શાખના વ્યવહારની અગવડ છે, જે સુધારવા સરકારે ધ્યાન આપ્યું નથી. * ઘરેણાં અને ઝવેરાતથી ઊભરાતું હિંદુસ્તાન! ૧૦૩ આ બધી વસ્તુઓ જોયા બાદ સમજાશે કે દેશમાં આવતાં સેનાચાંદીનું શું થાય છે. તેમાંને ઘણે મોટો ભાગ તે વેપારના સામાન્ય વ્યવહાર માટે જોઈએ છે અને તેને માટે જ વપરાય છે. છતાં બહારથી આવતાં સોનાચાંદીના પ્રમાણે ઉપર જ જેઓ દેશની સંપત્તિને હિસાબ કાઢવા જાય છે તેમને એક જ વાત કહેવી બસ થશે કે, જે વર્ષે દેશમાં વધારેમાં વધારે સેન્ચાંદી આવ્યાં હતાં, તે જ વર્ષે એટલે કે ઈ. સ. ૧૮૭૭–૭૮માં જ આખા દેશમાં ભયંકરમાં ભયંકર દુકાળ પડ્યો હતો ! વળી બીજી એક દલીલ એ કરવામાં આવે છે કે, દેશમાં કરોડો રૂપિયાનું ઝવેરાત પેટીઓમાં પડી રહેલું છે; લોકોને જરઝવેરાત વાપરવાની ટેવ વધારે હોવાથી જે પૈસા વેપારઉદ્યોગમાં રોકાયેલા હોવા જોઈએ. તે આવી આવી નકામી વસ્તુઓમાં રોકાઈ રહે છે. મિ. ડેનિયલ કહે છે કે, આખા દેશમાં નહિ નહિ તે ૪ અબજ ૫૦ લાખ રૂપિયાનું ઝવેરાત પડેલું છે. હવે તે સાહેબને ૩૦ વર્ષ ઉપર કરેલો કારણg = વસ્તુસ્થિતિ તરીકે સ્વીકારી લઈ એ, તેમજ ધ્યાનમાં રાખીએ કે એ જરઝવેરાત લોકેએ અંગ્રેજોના રાજ્યમાં પેદા નથી કર્યું પણ જમાનાઓથી પેઢી દર પિઢી તેમને વારસામાં મળેલું છે, તેમ છતાં કોઈને * જુદા જુદા દેશોમાં દશ લાખની વસ્તીએ બેંકનું પ્રમાણ નીચે મુજબ છે (ઈ. સ. ૧૯૨૫): - ઇંગ્લંડ ૨૮૫, અમેરિકા ૨૫૬, જપાન ૯૨, હિંદુસ્તાન ૨. તેમાં પણ ઈ. સ. ૧૯૧૩ પછી હિંદુસ્તાનમાં ૯૦ બેંકો ફડચામાં ગઈ, તેથી બેંકો ઉપર લોકોને અવિશ્વાસ વધતો ગયો. ગામડાંમાં શાહુકારની પ્રતિષ્ઠા સરકારે ઓછી કરી નાખી છે. આવી સ્થિતિમાં નજીવી આવકમાંથી પણું જે કાંઈ બચત હય, તે લાકે બીજે ક્યાં રાખે ? આ કારણે લોકો તેનારૂપ તરફ નજર ન નાખે તે શું કરે ? For Private & Personal use only Page #64 -------------------------------------------------------------------------- ________________ ઘરેણુ અને ઝવેરાતથી ઊભરાતું હિંદુસ્તાન! ૧૦૫ અને વેપારઉદ્યોગમાં નથી નાખતા. પણ હું એ સવાલ પૂ છું છું કે અંગ્રેજો જે પૈસા બેંકમાં અને શેરોમાં રોકે છે તે બધા પિતાનાં જરજવાહર, રેશમ અને ઊનના સૂટ, પિતાનાં ઝુંમરે, તખતાઓ, ફેટોગ્રાફ, કળાના નમૂનાઓ, શેભાનાં રમકડાં અને પૂતળાં એ બધું વેચી વેચીને મૂકે છે કે તે બધું ખરીદ્યા પછી જે બાકી રહે છે તે મૂકે છે? ૧૦૪ આબાદ હિંદુસ્તાન ! હિંદુસ્તાનની એ ગરીબાઈ જોઈ ને દુઃખ થવાને બદલે તેની એ સંપત્તિ જોઈ આશ્ચર્ય શી રીતે થાય તે સમજી શકાતું નથી. કારણ કે, ડેનિયલે જણાવેલી સંપત્તિ મોટે ભાગે લોકોને વારસામાં મળેલી છે. તે સંપત્તિ વસ્તીમાં વહેચી દેવામાં આવે, તે માણસ દીઠ ૧૪ રૂપિયાની કિંમતની પણુ ભાગે નથી આવતી. આને તે “દટાયેલીસંપત્તિ કહેવી જોઈએ કે, નાગી, ઉઘાડી, ભયંકર ગરીબાઈ ગણવી જોઈએ ! હિંદુસ્તાન વિષે બેટી ખોટી વાત કરનાર સ્ટ્રેચીએ પણ આમની સભાની કમિટી આગળ ભાર દઈને કહ્યું હતું, “ હિંદુસ્તાનમાં ચારે બાજુ વ્યાપી રહેલી ગરીબાઈને વિચાર કરે, લોકે પાસે ભેગી થયેલી મૂડીના તદ્દન અભાવ ઉપર વિચાર કરે.” લોકોને અત્યારે જે દેવું છે, તેને જ સરવાળે ગણીએ તે પણ ડેનિયલ સાહેબનું ઝવેરાત તે ક્યાંય ઊડી જાય, અને લોકો પાસે એક પાઈની કિંમતની પણ ભેગી થયેલી કે દાટેલી ” મૂડી ન રહે. જે અંગ્રેજોને હિંદુસ્તાનના લેકેની આટલી મોટી સંપત્તિની અદેખાઈ આવે છે, તેઓની પિતાની જ સંચિત સંપત્તિ જણ દીઠ ૪૫૦૦ રૂપિયાની છે. તે વસ્તુ ઉપર તેઓને ખ્યાલ જ નથી જતા. વળી ૧૪ રૂપિયાની સંપત્તિવાળા માણસને સંપત્તિમાન, કે સમૃદ્ધિમાન શી રીતે કહે તે પણ મને સમજ નથી પડતી. લગભગ બધા જ અંગ્રેજો ટીકા કરે છે કે, હિંદુસ્તાનના લકે જરજવાહરમાં ખૂબ પૈસા નાખી મૂકે છે For Private & Personale Only Page #65 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની લૂંટઃ તેનું પ્રમાણ અને પરિણામ આખી દુનિયામાં હિંદુસ્તાન જેવો એક પણ દેશ નહિ હોય ત્યાંની સરકાર પોતાની પ્રજાની સુખસમૃદ્ધિ વધ્યાં જ કરે તે માટે તનતોડ પ્રયત્ન નહિ કરતી હોય, ચેડાં વર્ષો અગાઉ જે દેશે હિંદુસ્તાનની સરખામણીમાં કંગાળ જંગલીએ હતા તે બધા અત્યારે વેપારઉદ્યોગમાં તેને ક્યાંય ટપી ગયો છે; માત્ર હિંદુસ્તાન જ દર વર્ષે ગરીબાઈ અને ભૂખમરામાં સપડાતું જાય છે. હિંદુસ્તાનમાં એક સુધરેલામાં સુધરેલી પ્રજા રાજ્ય કરે છે; છતાં આવું કેમ બનતું જાય છે? તેનું કારણ એક જ છે. અને તે એ કે, હિંદુસ્તાનનું રાજ્ય, તેના લોકોની સંપત્તિ કેમ વધે તે સિદ્ધાંત ઉપર નથી ચલાવવામાં આવતું; પરંતુ તે દેશના પૈસા ઘસડી જઈ પિતાની એટલે કે પરદેશી પ્રજા કેમ સંપત્તિમાન બને, એ સિદ્ધાંત ઉપર ચલાવવામાં આવે છે. હિંદુસ્તાનની લૂંટ ૧૦૭ અત્યાર સુધી આપણે હિંદુસ્તાનમાંથી દર વર્ષે હંમેશને માટે પરદેશ ઘસડી જવામાં આવતા પૈસા વિષેને ઉલ્લેખ વારંવાર કરતા આવ્યા છીએ. પરંતુ આ પ્રકરણમાં તેનું પ્રમાણુ અને તેનાં પરિણામ જરા વધુ એકસાઈથી જોવાને પ્રયત્ન કરીએ. ઈ. સ. ૧૮૯૮-૯ની સાલમાં હિંદુસ્તાનમાંથી માલ, ખજાને વગેરે બધું મળીને ૮૦,૦૮૬,૪૪૭ પાઉંડની નિકાસ થઈ હતી. જ્યારે, ભાલખજાન બધું મળીને પરદેશથી આયાત ૫૭,૫૩૧,૩૦૩ પાઉડની થઈ હતી. એટલે કે, એક વર્ષના વહેવારમાં જ દેશમાંથી હંમેશને માટે ૨૨,૫૫૫,૧૪૪ પાઉંડ એટલે કે ૩૪ કરોડ ૫૦ લાખ રૂપિયા પરદેશ તણાઈ ગયા હતા. એ રકમમાંથી મોટો ભાગ ઈગ્લેંડ જ ગમે છે. નીચે આપેલી “હોમાઈસ' (એટલે કે, હિંદુસ્તાન માટે ઈંગ્લંડમાં કરવામાં આવતા ખર્ચની રકમ)ની વિગતે ઉપરથી સમજી શકાશે કે, જે દેશમાં પરદેશીઓનું રાજ્ય ન હોત, તે તે રકમમાંથી ઘણા માટે ભાગ દેશમાંથી પરદેશ ચાલ્યો ગયો ન હોત. વિગત રકમ પાઉડ ૧. દેવાના વ્યાજ ખાતે ઈંગ્લડ મેકલવી પડતી રકમ ૮,૭૨૯,૨૯૦ [ મેટા પરદેશી પગારદાર રાખીને, હદ ઉપરાંતનું પરદેશી લશ્કર રાખીને, તથા પિતાના વેપાર અને લશ્કરની જ સગવડ ખાતર જોઈ એ તે કરતાં વધારે રેલવેએ બાંધીને આ દેવું કરવામાં આવેલું છે. લેર્ડ સેલિબરી Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આખાદ હિંદુસ્તાન ! કહે છે. તેમ અંગ્રેજોએ હિંદુસ્તાનને ચૂસી ચૂસીને પૂણી જેવા કરી નાખ્યા ન હોત, તે આટલી તે! શું પણ તેનાથી દસ ગણી સૂડી હિંદુસ્તાનમાંથી જ મળી રહી હેત.] આ વ્યાજની રકમ એટલે કે દેશની માથાદીઃ ૨૮૮ આનાની આવકમાંથી માથાદી ૮ આના એટલે અમે ભાગઃ એટલે કે ૧૧ દિવસનું ખાધાખ, અને ૧૦ લાખ પૈસાદારા ખાદ કરીએ, તેા આકાના ગરીબેની માથાદીઠ આવકનો મે ભાગ : એટલે કે ૧૮ દિવસનું ખાધા, ૨. પેન્શન વગેરેની રકમ એટલે કે દેશની માથાદીઃ ૨૮૮ આનાની આવકમાંથી આના. એટલે રૃટ મેા ભાગ. એટલે કે આ દિવસનું ખાધાખ, ઉપરની પેઠે માત્ર ગરીબે જ ગણીએ, તે ૧૪ દિવસનું ખાધાખ ૩. સ્ટાર વગેરેની ખરીદી એટલે કે, માથાદી ૧ આને અથવા મૈં દિવસનું ખાધાખ, અથવા માત્ર ગરીમા જ ગણીએ, તે ૨ દિવસનું ખાધાખ, એટલે કે — ૬,૪૬૪,૯૩૩ ૧,૧૮,૯૭૪ હિંદુસ્તાનની લૂટ ૧૦૯ ૧૦ લાખ પૈસાદાર માણસે બાદ કરતાં દેશના તમામ સ્ત્રી, પુરુષ અને બાળકાનું માથાદી ૩૪ દિવસનું ખાધાખ ઈંગ્લેંડને દર વર્ષે વ્યાજ, પગાર, પેન્શન વગેરે પેટે ભરવું પડે છે. બીજા શબ્દોમાં, હિંદુસ્તાન જેવા ગરીબ દેશના દરેક સ્ત્રી, પુરુષ અને બાળક પાસેથી પાંચ અઠવાડિયા જેટલું ખાધાખ પડાવીને દુનિયાના એક પૈસાદારમાં પૈસાદાર દેશને વધારે પૈસાદાર કરવા દર વર્ષે આપવામાં આવે છે. પરિણામે, અગ્રેજ સરકારના રાજ્યમાં દર વર્ષે ૨૦ લાખ માણસા ભૂખે જ ટળવળતાં મરી જાય છે; અને ૪૦ લાખ માણસા ભૂખમરાને કારણે રાગમાં સપડાઈ માતને કિનારે ઝૂકી રહ્યાં હોય છે, એમાં કાંઈ નવાઈ છે ? ગઈ સદીનાં છેલ્લાં ૬૫ વર્ષથી હિંદુસ્તાન અંગ્રેજોના પૂરેપૂરા તાબામાં આવ્યા એમ કહી શકાય. ત્યારથી માંડીને તે હિંદુસ્તાનમાંથી કેટલા રૂપિયા ઘસડી ગયા છે, તેના આપણે અંદાજ કાઢીએ, ૧૮૩૪-૩૫ થી ૧૮૯૮-૯૯ સુધીનાં ૬૫ વર્ષ દરમ્યાન કિંમત પાઉંડ દેશમાંથી બહાર ગયેલે ભાલ ( નિકાશ ) : ૨,૨૭૪,૧૪૭,૫૩૦ બહારથી આવેલે। માલ ( આયાત ) : દેશમાંથી ગયા તેમાં ૧૦ ટકા લેખે વેપારના નફા ઉમેરા : કુલ サ ૧,૮૮૯,૨૯૫,૮૪૦ ૪૪૪,૮૫૧,૬૯૦ ૪૪,૪૮૫,૧૬૯ ૪૮૯,૩૩૬,૮૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આબાદ હિંદુસ્તાન ! એટલે કે, દર વર્ષે : ૭૫,૨૯,૭૯૮ પાઉંડ, સહેલી રકમ તરીકે ગણા : ૭૫,૦૦,૦૦૦ પાઉંડ, આખા ૧૯મા સૈકા દરમ્યાન કેટલું નાણું બહાર ઘસડાઈ ગયું છે, તે હવે જોઈ એ. ૧. મિ. મેાન્ટગેામરી માર્ટિનની ગણતરી પ્રમાણે ઈ. સ. ૧૮૦૦થી ૧૮૩૪-૩૫ સુધી ઇંગ્લંડે હિંદુસ્તાનમાંથી ઉઠાવેલું નાણું : વ્યાજ સાથે ૨. ૧૮૩૪-૩૫ થી ૧૯૦૦ સુધીની ઉપર જણાવેલી રકમઃ પાંચ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતાં પાઉંડ ૭૨ ૩,૦૦૦,૦૦૦ ૪,૧૮૭,૯૨૨,૭૩૨ કુલ ૪,૯૧૦,૯૨૨,૭૩૨ મેં વ્યાજના દર પાંચ ટકા જેટલા જ ગણ્યા છે. પરંતુ રેલવે કંપનીવાળા અંગ્રેજો આ દેશમાંથી જ પોતાની મૂડી ઉપર દર વર્ષે ૯૯ ટકા જેટલે નફા ઉઠાવી ગયા છે તે જોતાં, ઉપરની રકમ દેશમાં જ રહી હૈાત તે। દેશી લેાકેાને જરૂર વધારે દર મળ્યા હાત, હજુ ઉપરની રકમમાં થેાડા સુધારા કરવાના બાકી રહે છે. ઉપર મે ૧૮૩૪-૩૫ થી ૧૯૦૦ સુધીની રકમ અંદાજથી દર વર્ષે ૭,૫૦૦,૦૦૦ પાઉંડની ગણી છે. પરંતુ સરકારી આંકડા પ્રમાણે ૧૮૩૪-૩૫ થી ૧૮૯૮-૯૯ સુધીમાં હિંદીસરકારે ઇંગ્લેંડની ઇંડિયા ઑફિસને ૬૧૦,૩૮૯,૧૩૯ પાઉંડ ભર્યાં છે; ઉપરાંત ઘડિયા સેિ ઇંગ્લેંડમાં હિંદુસ્તાનની લૂંટ ૧૧૧ ૧૨૪,૨૬૮,૬૦૫ પાઉંડ દેવું કરીને લીધા છે. આ રકમેાના સમાવેશ આપણે ઉપર ગણેલી આયાત નિકાશની રકમેકમાં થતા નથી; એટલે તેમને આપણા હિસાબમાં ઉમેરી લેવી જ જોઈ એ. પાઉંડ ઉપર કરેલી ગણતરીના નવા ઉમેરવાનાઃ ૪,૯૧૦,૯૨૨,૭૩૨ ઇંડિયા ઍક્સિના, પાંચ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ તથા દેવું કરીને લીધેલા સહિતઃ ૧,૧૬૯,૨૪૯,૨૮૯ કુલ ૬,૦૮૦,૧૩૨,૦૨૧ એટલે કે, છેલ્લાં ૧૦૦ વર્ષમાં થઈ ને તેમણે કુલ ૯૧ અબજ રૂપિયા ઉપાડ્યા છે. આ હિસાબે દુનિયાના ગમે તેવા પૈસાદાર દેશ પણુ ચુસાઈ ને પૂણી જેવા થઈ જાય, તેમાં શી નવાઈ ! આ રકમ જ. દેશમાં જ રહી હોત, તથા દેશના બધા હુન્નર ઉદ્યોગ પરદેશીએએ જાણી જોઈ ને કચરી ન નાખ્યા હેત, તે તેના વડે હિંદુસ્તાન દેશ અત્યારે, વેપારહુન્નર, કળાકૌશલ્ય ` અને કેળવણી-સંસ્કારની કેટલી હદે પહોંચ્યા હાત, તેની કલ્પના કરી શકાતી નથી. ઉપરાંત, મેટા મેટા હિંદી વેપારીઓ અને ધેદારીઓની જગપ્રસિદ્ધ ઉદારતાને કારણે પ્રજાવતે તળાવ, મદિર, ધર્મશાળા, દવાખાનાં, રસ્તા, ઝાડ, સદાવ્રત વગેરે મારતે કેટલાં સુખશાંતિ મળ્યાં હાત, તેમજ મુસલમાન બાદશાહેાએ પેાતાની ડહાપણભરી રાજનીતિ વડે આખા દેશમાં મેાટી મેટી નહેરા વડે લાંબા લાંબા જળમાર્ગો કરી મૂકી, દેશનાં ખેતી, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આબાદ હિંદુસ્તાન ! વેપાર અને ઉદ્યોગોને કેટલાં વિકસાવી મૂક્યાં હોત, તેની કલ્પના કરવી ફોગટ છે. ઉપર જે મેં હિસાબ કાઢયો છે, તે પૂરેપૂરા તે નથી જ એમ મને ડગલે ને પગલે લાગ્યા કર્યું" છે. કાઈક ચમત્કારથી આપણુને હિંદુસ્તાનમાંથી ઘસડાઈ ગયેલી રકમના સાચેસાચે આંકડા હાથ આવી જાય, તેા તે ઉપર કરેલી ગણતરીથી પાંચ ગણો, દશ ગણેા કેસ ગણા મોટા હોય તે। નવાઈ નહિ. છતાં આ પુસ્તકમાં આ રકમથી હવે હું વધારે આગળ જવા માગતા માણસને ૯૧ અબજની સંખ્યા જ વિચાર મૂકે, તેને તેનાથી દશ ગણી કે વીસ ગણી . બતાવીએ તેા પણ કાંઈ જ કુળ આવવાનું નથી. પરિશિષ્ટ ઉપર જણાવેલી રકમ ઉપરાંત તરફ્ બિલકુલ ખેદરકાર એવી પરદેશી કૃત્રિમ પદ્ધતિથી દેશને કેટલું નુકસાન ખ્યાલ વાચક મેળવવા જ જોઈ એ. નથી. જે કરતા ન કરી મેાટી રકમ દેશના લેાકાના હિત સરકારે દૂડિયામણની કર્યું` છે, તેના ચેડા આપણે આગળ જોઈ આવ્યા છીએ તે પ્રમાણે, અંગ્રેજ અમલદારાનાં પેન્શને, ઇંગ્લેંડથી દેવું કરીને આણેલી રકમે। ઉપર વ્યાજે, તથા ત્યાંની ઇડિયા ક્રિસના ખ વગેરે પેટે હિંદુસ્તાનની સરકારને દર વર્ષે મેટી રકમ ઇંગ્લંડ ભરવી પડે છે. હિંદુસ્તાનમાં ચાંદીનાણાનું ચલણુ છે; પરંતુ હિંદુસ્તાનની લૂંટ ૧૧ ઇંગ્લંડમાં, સેનાનાણું ચાલતું હાવાથી, તે રકમ સરકારને દૂડિયામણના દરે પાઉંડમાં ઇંગ્લેંડ ભરવી પડે છે. ઈ. સ. ૧૮૭–૪ના ગાળા દરમ્યાન હિંદી સરકારને ઇંગ્લેંડ ભરવાની રકમ દર વર્ષે ૧૧,૦૦૦,૦૦૦ પાઉંડની હતી. જ્યારે દૂડિયામણને દર રૂપિયે ૨૩ પેન્સને હતા ત્યારે હિંદી સરકારને તે રકમ ઇંગ્લેંડ મેકલવા માટે તિજોરીમાંથી ૧૧૫,૦૦૦,૦૦૦ રૂપિયા ભરવા પડતા. પરંતુ ૧૮૯૫-૯૬માં ઇંગ્લેંડ ભરવાની રકમ વધીને ૧૭,૫૦,૦૦૦ પાઉંડની થઈ. હવે તે ૨૩ પેન્સના જ દર ચાલુ રહ્યો હાત, તા સરકારને તિજોરીમાંથી ૧૮૩,૦૦૦,૦૦૦ રૂપિયા કાઢવા પડત. પર’તુ ૧૮૯૫-૯૬માં દૂડિયામણને દર એક રૂપિયે ૧૪ પેન્સન થઈ ગયા હતા, એટલે તેને ૧૮૩,૦૦૦,૦૦૦ રૂપિયાને બદલે ૩૦,૦૦૦,૦૦૦ રૂપિયા ભરવાના થયા. ટૂંકામાં, ડિયામણના દર એક રૂપિયે ૨૭ પેન્સથી પડીને ૧૪ પેન્સના થવાથી સરકારને ૧૧૭,૦૦૦,૦૦૦ રૂપિયા નાહકના વધારે ભરવાના થયા, એટલે સરકારે દૂડિયામણના દર ઘટતા અટકાવવા ટંકશાળ બંધ કરી, રૂપિયાની અછત કૃત્રિમ રીતે ઊભી કરી; અને તે દર વધારીને ૧૬ પેન્સને કર્યાં. પછી સરકારે જાહેર કર્યું કે, ડિયામણને દર ઘટતા જવાથી દેશની તિજોરીને ઇંગ્લેંડ ભરવાની રકમમાં મેટું નુકસાન જતું હેાવાથી, હવેથી તે દર વધારીને રૂપિયે ૧૬ પેન્સના સ્થાયી કરવામાં આવ્યા છે. એમ કરવાથી તેને ૩૦૦,૦૦૦,૦૦૦ રૂપિયાને બદલે ૨૬૨,૫૦૦,૦૦૦ રૂપિયા ઇંગ્લેંડ ભરવાના થયા. એટલે કે સરકારને ૩૭,૫૦૦,૦૦૦ રૂપિયાની બચત થઈ પરંતુ ખરી રીતે સરકારે પોતાના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આબાદ હિંદુસ્તાન ! આટલા નાના લાભને કારણે આખા દેશને કેટલા ખાડામાં ઉતાર્યો તે હવે આપણે જોઈ એ. મિત્ર વાડિયાએ તે વસ્તુ સચોટ રીતે નીચે પ્રમાણે સાબિત કરી આપી છે. પરંતુ તેમણે હૂંડિયામણને ભાવ ૧૧૩ પેન્સથી વધારીને ૧૬ પેન્સને કર્યો એમ ગણેલું છે, તે ધ્યાનમાં રાખવું. સરકાર એમ કહે છે કે, આમ કૃત્રિમ રીતે હૂંડિયામણુને દર ચડાવવાથી પ્રજા ઉપર ન કર નાખ્યા વિના તેણે તિજોરીમાં બચત કરી છે. પરંતુ કોઈ અભણ માણસને પણ એકદમ તે શંકા આવ્યા વિના ન રહે કે, ગમે તે માટે જાદુગર હોય તે પણ તે શૂન્યમાંથી લાખ રૂપિયા શી રીતે પેદા કરી શકે ? ઉપરાંત, બીજી એક પણ વાત સ્પષ્ટ છે કે, કર ભરનારા પાસે પહેલાં તમે ૧૧ પેન્સ લેતા હતા તેને બદલે હવે ૧૬ લે છે એ જ કર નાખ્યા જેવું નથી ? એ વાત હવે હું દાખલો આપી સિદ્ધ કરી બતાવું. ધારો કે ઇંગ્લંડમાં રૂનો ભાવ ૪ પેન્સ એક રતલ છે. અને હદુસ્તાનના કોઈ ખેડૂતને સરકારી તિજોરીમાં કર પેટે ૧ રૂપિયે ભરવાનું છે. હવે જે ટૂંડિયામણને દર, એક રૂપિયે ૧૧ પેન્સન હોય, તે તેને ૩ રતલ કરતાં ઓછું ? આપવું પડે. પરંતુ તે દર વધીને રૂપિયે ૧૬ પેન્સને થાય, તે સ્પષ્ટ જ છે કે, તેને ૪ રતલ રૂ આપવું પડે. એટલે કે સરકારે વધારેલા દરને કારણે તેને હવે ૧ રૂપિયા માટે ૧ શેર રૂ વધારે આપવું પડે છે. એક વાત ખરી છે કે, આ વધારેલા દરથી ઈગ્લેંડથી આવતા માલ હવે સસ્તા પડે. હિંદુસ્તાનની લૂંટ ૧૧૫ પરંતુ કોઈ સુધરે દેશ પિતાના ખેડૂતોની મૂડી અને મહેનતથી ઉત્પન્ન થયેલ નિકાસને ભેગે પરદેશી માલની આયાતને મદદ કરતા હશે ? આ વસ્તુને જ હજુ વધારે સ્પષ્ટ કરીએ. ૧૮૯૯૧૯૦૦માં આપણા દેશની કુલ આયાત ૭૦ કરોડ રૂપિયાની હતી અને નિકાસ ૧૦૮ કરોડ રૂપિયાની હતી. હવે જે હૂંડિયામણને દર ૧ રૂપિયે ૧૬ પેન્સને બદલે ૧૧ પેન્સને હોત, તે પરદેશથી આવેલા માલના આપણને ૭૦ ને બદલે ૯૭ કરોડ રૂપિયા એટલે કે ૨૭ કરોડ રૂપિયા વધારે આપવા પડત. પરંતુ તેજ દરે આપણને આપણું ૧૦૮ કરોડના માલના ૧૫૦ કરોડ રૂપિયા મળત; એટલે કે ૪૨ કરોડ રૂપિયા આપણા ખેડૂતોને વધારે મળત. એને અર્થ એ થયો કે, પરદેશીના માલના જોકે આપણને ૨૭ કરોડ રૂપિયા વધારે આપવા પડત, પરંતુ તેને બદલે આપણા ગરીબ ખેડૂતોને ૪૨ કરોડ રૂપિયા વધુ પજત, વળી પરદેશથી આવતા માલ મોટે ભાગે યુરોપિયન અને તવંગર વર્ગના લેકે જ વાપરતા હોવાથી, તે ૨૭ કરોડ રૂપિયામાં ખેડૂતને તે કંઈ જ વેઠવું પડયું ન હતું. એટલે આપણે એમ જરૂર કહી શકીએ કે, દૂડિયામણને દર ૧૧ પેન્સને બદલે ૧૬ પેન્સ કરવાથી ખેડૂતોને ચેખા ૪૨ કરોડ રૂપિયાની ખોટ ગઈ. “પરંતુ ખરી રીતે તે ખેડૂતને ૪ર કરોડ રૂપિયા કરતાં પણુ વધુ નુકસાન થાય છે. ઑર્ડ કર્ઝનના જ આંકડા પ્રમાણે આપણા દેશની વાર્ષિક પેદાશ ૪૫૦ કરોડ રૂપિયાની છે. તેમાંથી ૧૦૮ કરોડ રૂપિયા પરદેશ ચડાવેલા માલના For Private & Personal use only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આબાદ હિંદુસ્તાન! બાદ કરીએ, તે ૩૪૨ કરોડની પેદાશ લોકોના વપરાશમાં ગઈ એમ કહી શકાય. હવે હિંદુસ્તાનની વસ્તીને ૯૦ ટકા ભાગ ખેત છે. એટલે ૩૦૮ કરોડ રૂપિયાની કિંમત જેટલો ભાગ તેમણે વાપર્યો એમ કહી શકાય. અને બાકીના ૧૦ ટકા ભાગે ૩૪ કરેડની પેદાશ વાપરી એમ કર્યું. પરંતુ જોર્ડ કર્ઝનના જ આંકડા પ્રમાણે ખેડૂતોની વાર્ષિક આવક માથા દીઠ ૨૦ રૂપિયા છે અને ખેડૂત સિવાયના લોકોની ૩૦ રૂપિયા છે. એટલે કે, ખેડૂત સિવાયને ૧૦ ટકા લોકે ખરી રીતે ૩૪ કરોડની પેદાશ વાપરવાને બદલે ૫૧ કરોડની વાપરે છે, એમ કહ્યું. હવે તે ૫૧ કરેડને મોલ ખેડૂતોએ જે ૧૬ પેન્સને બદલે ૧૧ પિન્સને દરે વેચ્યું હોત, તે તેમને ૧૪ કરોડ રૂપિયા વધારે ઊપજ્યા હોત. એટલે, ખરી રીતે ખેડૂતને ૪ર કરોડનું નુકસાન નથી ગયું, પણ ૫૬ કરોડ રૂપિયાનું ગયું છે.” એટલે કે, સરકારે પિતાને ઇગ્લેંડ ભરવાની રકમમાં ૧૦ કરોડ રૂપિયા બચાવવા જઈને, એક બાજુ ગરીબ ખેડૂતોને કાચો માલ ૫૬ કરોડ રૂપિયાની ખેાટે ઇંગ્લંડના કોને સસ્તા વેચાવ્ય; તથા બીજી બાજુ હિંદુસ્તાનના લોકોને વેચેલા ભાલના ઇંગ્લંડના કાને ૨૭ કરોડ રૂપિયા વધારે અપાવ્યા. એટલે કે, ઇંગ્લંડના લોકોને કાચા માલ ખેડૂતોને લૂંટીને સસ્તા અપાવ્ય; અને ઇગ્લેંડને પાકે ભાલ દેશના પિસાદાર લોકોને લૂંટીને ઘી કિંમતે વેચી આપ્યો. આ તો ખેડૂતોને જ દાખલો થશે. પરંતુ કંશાળ, બંધ કરીને નાણાંની જાણી જોઈને અછત ઊભી કરી, રૂપિયા ભાવ વધારવા જતાં સરકારે ચાંદી સંધરનારાઓને હિંદુસ્તાનની લૂંટ ૧૧૭ કેટલું નુકસાન કર્યું છે, તથા બજારમાં ચલણી નાણું ઓછું થવાથી વેપાર રોજગારમાં પૂરતી થાપણ ન મળવાને કારણે વેપારીઓને કેટલું મોટું નુકસાન થયું છે, તેની તે કલ્પના જ કરી લેવી જોઈએ. અંદાજથી આપણે તે ખેટના ૩૦ કરોડ મૂકીએ, તે ખેડૂતની ખોટ સાથે તે ઉમેરતાં કુલ રકમ ૮૦ કરોડની થાય. * એટલે કે પરદેશનું જ હિત હંમેશાં ઇચ્છનારી પરદેશી સરકારે હિંદુસ્તાનના લોકોને જાણીજોઈને દર વર્ષે ૮૦ કરોડની ખટમાં ઉતાર્યા છે. દર વર્ષે તેટલી ખાટ વ્યાજ સુધ્ધાં ગણીએ અને તેને ૯૧ અબજની રકમમાં ઉમેરીએ, તે અંગ્રેજ સરકારે દેશમાંથી કરેલી લૂંટને કંઈક ખ્યાલ વાચકને આવશે.. ઈ. સ. ૧૯૨૭માં સરકારે હડિયામણને ભાવ ૧૬ પેન્સને બદલે ૧૮ પેન્સ ઠરાવ્યું ત્યારે ઉપરની ગણતરીએ દેશને કેટલું નુકસાન ગયું તેને અંદાજ નીચે મુજબ છે: સરકારને ઇંગ્લેંડ ભરવાની રકમમાં ફાયદો ૫ કરોડ રૂપિયા. પરદેશી માલની આયાતમાં લાભ દેશી માલની નિકાસમાં નુકસાન ખેડૂતોને નિકાસ થતા માલ સિવાયના માલના વેચાણમાં નુકસાન વેપારીઓને નુકસાન ૭૦ , , For Private & Personal use only Page #71 -------------------------------------------------------------------------- ________________ ८ હિંદુસ્તાનમાં ગરીબાઇ છે જ નહિ : હાય તા દેખાતી કેમ નથી ? કાઈ પણ અંગ્રેજ અમલદારને હિંદુસ્તાન દેશના લેાકેાની ગરીબાઇ કે ભૂખમરાની વાત કરીએ છીએ, કે તરત તેનાં ભવાં ચડી જાય છે, નસંકારાં ફૂલી જાય છે અને કપાળમાં કરચલીઓ સાથે તિરસ્કાર તથા દયાથી ઊભરાતી નજરે, તેની સામે ખેલવાની હિંમત કરનાર ઉપરથી પોતાની આંખ પાછી ફેરવી લઈ, ખભા હલાવતા તરત ચાલતા થાય છે. તેના તિરસ્કાર, દુ:ખ અને ભૂખમરાની હકીકત સામે નથી હોતા, પણ અંગ્રેજ સરકારના રામરાજ્યમાં લેાકા ભૂખે મરે છે તેવું ખેલવાની હિંમત કરનાર પેલા “ હરામખાર ” પ્રત્યે હાય છે. ‘હિંદુરતાનમાં ગરીબઈ છે જ નહિ’ હિંદુસ્તાન દુ:ખી છે ? જરા પણુ નહિ. માછીમારેાન ગામડાંને ઠેકાણે ઊભાં થયેલાં મુંબઈ અને કલકત્તા તરફ જર નજર કરવાની તે। તસ્દી લે!! ત્યાં મિનિટે મિનિટે ચીસે પાડતી અને ઘુઘવાટા કરતી પવનવેગે દોડતી માલખજાનાથ સાહસ ભરેલી ગાડીએ અને સ્ટીમરા તરફ જુએ; ત્યાંન ગગનચૂંબી મહેલે તરફ્ નજર કરા; લેાકેાની ધમાલ બજારના વેપાર અને વાહના તથા રાહદારીઓથી કીડીઓની પેકે રાતદિવસ ઊભરાતા તેમના વિશાળ રસ્તાએ તરફ આંખ કરેા – અને પછી ખેલવા આવા કે હિંદુસ્તાન ગરીબ થતા જાય છે ! પી. એ. કપનીની મેટામાં મેટી સ્ટીમરની ફર્સ્ટ ક્લાસ કૈખીનમાંથી ઊતરીને પહેલી વાર અપેાલેા બંદર ઉપઃ પગ મૂકનાર પરદેશી મુસાફર પણ મેહમયી નગરીના આકા સાથે વાતેા કરતા પ્રાસાદે અને મિનારાએ, સુંદર તથ કીમતી માલથી ભરેલી મેાટી મેટી મનારમ દુકાન, અ ધંધાદારીઓ તથા ઘરાકાથી ગાજી રહેલી શેરીએ જોઈ ને તથા હિંદુસ્તાનની એ બધી પ્રગતિ, ઉન્નતિ અને સમૃદ્ધિનું કારણ અંગ્રેજો અને તેમનું રાજ્ય છે તે જાણીને, તેમના તરફ ધન્યવાદની લાગણીથી ગળગળા બને છે. પછી મિ॰ સ્ટેવન્સના કહ્યા પ્રમાણે, “ દુનિયાના સૌથી ભવ્યમાં ભવ્ય વિકટેરિયા સ્ટેશન ” પર થઈ ને તે મલબાર હિલના કાક બંગલામાં અથવા દિરયાકિનારા પરની યુરેપિયા માટેની ખાસ હૉટેલમાં એક રાત વિશ્રાંતિ કરે છે, બીજે દિવસે સુંદર લત્તાએ, સુંદર મ્યૂઝિયમા અને ગાડામાં ઊડતી મુલાકાત, મેટામેટા પ્રતિષ્ઠિત યુરોપિયન મિત્રાને ઘેર નિમત્રણે। અને......... ઇત્યાદિ ૧૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ આખદ હિંદુસ્તાન ! આવા પ્રથમ અનુભવ સાથે પહેલા વર્ગના રેસ્ટોરન્ટ કાર સાથેના રેલવે ડબ્બામાં પછી તેની હિંદુસ્તાનની “ આશ્ચર્ય જનક તથા આનંદપૂર્ણ ” મુસાફરી શરૂ થાય છે. ચારે બાજુ અને 'કશને જંકશને, લેાકાની સમૃદ્ધિ અને વેપાર ઉદ્યોગના ધ્યાન ખેંચે તેવા દાખલા જોતા જોતા તે આગળ વધે છે. હિંદુસ્તાનનાં મેદાને વચ્ચે થઈને મેલ ટ્રેનની ઝડપે દોડતી આગગાડીના ડબ્બામાંથી હિંદુસ્તાનના કહેવાતા ગરીબ ખેડૂતાનું કાંઈ ચિહ્ન માલૂમ પડે છે કે નહિ તે જોવાના તે પ્રયત્ન કરે છે, તેને કહેવામાં આવ્યું હાય છે કે, હિંદુસ્તાનના ૮૦ ટકા ભાગ ખેડૂતો છે, પણ તેમનાં ગામડાં કર્યાં છે ? તે ખેડૂતા ક્યાં છે? અહીં તહીં કાઈ વાર માટીનાં ઝૂંપડાંનું એકાદ ટાળું તેની નજર આગળ થઈ ને ધસી જતું તેને દેખાય છે, પણ તેમાં માણસે રહેતાં હેાય તેમ તે માની શકાય એમ હેતું નથી. એટલે તે જૂના વખતનાં તજી દેવાયેલાં ગામડાંની ભીંતાનાં ખંડેર જ હાવાં જોઈ એ. અલ્હાબાદ ! કલકત્તા! દાર્જિલિંગ! દિલ્લી! આગ્રા ! પછી એકાદ દિવસ મદ્રાસ અને અને તે રગુન, આમ બધે જ યુરોપિયન હૉટેલેામાં ઊતરીને તથા મેટરામાં એસીને હિંદુસ્તાનની સ્થિતિ વિષે જાતે કરેલી તપાસ ” હવે પૂરી થાય છે. અને બીજે મહિને યુરેાપના ઉત્તમમાં ઉત્તમ છાપખાનામાં સુંદર સુંદર ફોટાઓવાળું “ પ્રમાણભૂત પુસ્તક છપાવા લાગે છે. '' આ કાંઈ કલ્પનામાંથી ઉપજાવી કાઢેલું વર્ણન નથી. પાર્લમેન્ટના એક સભાસદ ઈ. સ. ૧૯૦૦-૧૯૦૧માં આ દેશમાં ૨૦ ‘હિદુરતાનમાં ગરીબાઈ છે જ નહિ’ ૧૨૧ * મુસાફરીએ આવ્યા હતા. તે વ, લોર્ડ કર્ઝનના પેાતાના શબ્દોમાં, “ હિંદુસ્તાનમાં કદી નહિ પડેલા એવા ભયંકરમાં ભયંકર ” દુકાળના વર્ષ પછીનું વર્ષ હતું. પરંતુ તે સગૃહસ્થે પેતે “ જાતે કરેલી તપાસ”નું પરિણામ બતાવતા એક કાગળ લેખકને લખેàા, તેમાંથી નીચેના ઉતારા હું વાચક આગળ રજૂ કરુ છું:-- ‘હું ગયા શિયાળામાં હિંદુસ્તાનની મુસાફરીએ ગયા હતા, મેં થે।ડા દિવસ મુંબઈ, કલકત્તા, દાર્જિલિંગ, બનારસ, લખનૌ, કાનપુર, આગ્રા, દિલ્લી, અને જયપુરમાં ગાળ્યા હતા. મને હિંદુસ્તાનના લેકે ખૂબ જ ગમ્યા, અને મારા મન ઉપર તેમની ઘણી સારી અસર થઈ. મેં ક્યાંય ગરીબાઈ કે ભૂખમરાનું નામનિશાન પણ જોયું હિ . . શહેરના દેશી લેાકાના લત્તાઓ પણ ઉદ્યોગ અને આનંદથી ઊભરાતા લાગ્યા, તથા તેમનાં બાળકા મને નીરાગી અને હષ્ટપુષ્ટ લાગ્યાં; રેલવે માર્ગ ઉપર જોવામાં આવતાં ગામડાં, ખેતરા કે ખેડૂતા ઉપરથી મને એમ ન લાગ્યું કે તેઓ કાઈ મહા વિપત્તિમાં સપડાયેલા હાય. . . મુંબઈ ! કલકત્તા ! દાર્જિલિંગ, આગ્રા, દિલ્લી, જયપુર ! ક્સ્ટ ક્લાસના ડબ્બામાં, સંપૂર્ણ સુખ અને શાંતિ સાથે કરેલી આ મુસાકરીને હિંદુસ્તાનની મુસાકરી કહેવી એ જ હડહડતું જૂઠ્ઠાણું છે. એ બધાં શહેરા ઇંગ્લંડનાં શહેરા જેવાં જ, અંગ્રેજોનાં વસેલાં કે વસાવેલાં શહેરે છે, તે બધાં જ અંગ્રેજોના વેપારનાં મુખ્ય મથક છે તથા તેમાં રહેતા દેશી ક્ષેાકેા પણ એ વેપારના દલાલે, ગુમાસ્તાઓ કે ફેરિયાએ હાય છે. 39 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આબાદ હિંદુસ્તાન ! જેમ કઈ માટે ધોધ એથી પડતું હોય તે તેની આજુબાજુની જમીન પણ તેના છાંટા અને ફરફરથી ભીની થઈ જાય છે. તેમ એ શહેર દેશમાંથી તણાતી મોટી સંપત્તિના ધંધનાં મુખ્ય મથકે માત્ર હાઈ તેમાં દેખાતી દેશીઓની સંપત્તિ પણ એ ધોધની ફરફરરૂપ હોય છે. તે ભાગ હિંદુસ્તાન નથી : તેનું નામ દગ્લિસ્તાન છે. ઇગ્લિસ્તાનમાં ગગનચુંબી મહે છે, વીજળીની બત્તાએ અને ટ્રામે છે, ત્યાંનાં મેટાંમોટાં બજારોમાં રાતદિવસ ધમાલ અને ગીરદી રહે છે, ત્યાં શ્રીમંત કુટુંબ અને મોટા મેટા અમલદારને આનંદ માટે સુંદરમાં સુંદર તથા છેક છેવટની સુધરેલી ઢબનાં આનંદ, મેજ અને વિશ્રાંતિને સ્થાને હોય છે. ત્યાંના લોકોને પોશાક પણ સુધરેલી ઢબને તથા ભપકાબંધ હોય છે. . . . બધું જ છે. પણ તેથી શું થઈ ગયું ? ઇગ્લિસ્તાનમાં દેશની કુલ વસ્તીને પંદર ટકા જેટલો ભોગ પણ નથી. પરદેશી મુસાફરે, વાઈસરોય સાહેબ કે હિંદી વજીર જ્યારે હિંદુસ્તાનનાં સુખ, સમૃદ્ધિ અને સુધારાનાં તતૂડાં કૂકતા હોય છે, ત્યારે તે ખરી રીતે ગ્લિસ્તાનની વાત અને વિગતો જ આપતા હોય છે. હિંદુસ્તાનની વાત કદી તેમાં હોતી નથી. તેમને પિતાને જ હિંદુસ્તાનની વાત અને વિગતેની ખબર હોતી નથી. સરકારી રિપેર્ટીમાં જે નૈતિક અને ભૌતિક પ્રગતિની વાત કરી હોય છે, તે બધી ઇગ્લિસ્તાનને જ લાગુ પડે છે. તેમાં દેશની માહિતીના જે ચેકસ આંકડાઓ હોય છે, તે બધા પણ ઈગ્લિસ્તાનને લગતા જ કે ઈંગ્લિસ્તાનને જરૂરી એવા જ હોય છે. ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૨૩ હિંદુસ્તાનની સ્થિતિ વિષેના આંકડા તેમાં હોતા જ નથી. કારણ કે, તે જાણી જોઈને તૈયાર કરવામાં આવતા નથી. તે જાણવાથી ઈગ્લિસ્તાનને લાભ નથી એટલું જ નહિ પણ કદાચ તે જાણવામાં આવે તે ઈગ્લિસ્તાનમાં ચાલી રહેલું મનહર સ્વમ તૂટી જાય ! તેથી કરીને જ્યારે હિંદુસ્તાનને વિષે કાંઈ પણ નિવેદન કરવાનું હોય છે, ત્યારે સરકારી રિપેર્ટે “ધારણાઓ” “અંદાજેઅને “માન્યતાઓ ” રજૂ કરવા બેસી જાય છે. લોર્ડ કર્ઝન ઉપર જ્યારે આક્ષેપ કરવામાં આવ્યો કે, તેમના અમલ દરમ્યાન હિંદુસ્તાન દશકા પહેલાં હતું તેથી પણ વધુ ગરીબ બન્યું છે, ત્યારે તેઓ સાહેબને પણ તે વાતને જવાબ આપવા માટે ચોક્કસ આંકડા નહિ પણ કલ્પનાઓને જ આધાર લેવો પડ્યો. તેઓ સાહેબ બોલ્યા કેઃ “હિંદુસ્તાનની માથા દીઠ વાર્ષિક આવક ૧૮૮૦ માં ૨૭ રૂપિયા હતી. જ્યારે હાલમાં (૧૮૯૯–૧૯૦૦ ) તે વધીને ૩૦ રૂપિયા થઈ છે. હું એમ નથી કહેવા માગતું કે, મેં રજૂ કરેલા આંકડા ચોક્કસ છે. તે આંકડાઓ તૈયાર કરવામાં અંદાજ અને કલ્પનાઓને ડેઘણો આધાર લેવો જ પડો છે. . . . .” શા માટે ? દેશના ૮૫ ટકાની વસ્તી વિષે જ્યારે કંઈ નિર્ણય કરવાને આવે, ત્યારે કલ્પનાઓ અને અંદાજેથી જ શા માટે ચલાવવું જોઈએ, તે સમજી શકાતું જ નથી. તેમાં ખાસ કરીને ખેડૂતેની ભયંકર દુર્દશા વિષે તે વર્ષો થયાં સરકારી કે બિનસરકારી લેખકોએ બૂમ ઉઠાવેલી છે, છતાં સરકાર તે વિષેના આંકડા શા માટે તૈયાર કરાવતી નથી ? સરકારની આ બેદરકારીનું ખરું કારણ હું આગળ For Private & Personal use only Page #74 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! ૧૨૪ ઉપર જણાવીશ, અત્યારે તે આપણે પ્રસ્તુત વાત ઉપર જ ધ્યાન આપીએ. તે પછી સરકારે ઊભા કરેલા એ પડદા પાછળ શું છે? એ હતભાગ્ય હિંદુસ્તાનમાં ખરી રીતે શું ચાલી રહ્યું છે? તેની ખરી સ્થિતિ શું છે? આપણે તેને થોડે ઘણે ખ્યાલ પણ મેળવી શકીએ તેમ છીએ કે નહિ? રશિયાને ઝાર જ્યારે યુવરાજ હતો, ત્યારે હિંદુસ્તાનમાં આવ્યો હતો. તેણે કહ્યું કે : “હિંદુસ્તાન હતભાગ્ય દેશ છે.” સર મેકેન્ઝી વૅલેસે કહ્યું હતું કે, “હિંદુસ્તાન ગરીબ દેશ છે.” આપણે બધા કહીએ છીએ કે, “હિંદુસ્તાન કંગાળ દેશ છે.” પણ તે કેટલે, કે ગરીબ છે? તેને કંઈક આછો ખ્યાલ પણ આપણને મળી શકશે કે નહિ ? જરૂર મળી શકે તેમ છે. સરકારે હિંદુસ્તાનની આડે ઊભે કરેલ બનાવટી પડદે કઈ કોઈ વાર ખસી જાય છે, ત્યારે એક ક્ષણપૂરતું આખું હિંદુસ્તાન આપણી નજરે પડી જાય છે. અત્યાર સુધીમાં આવું નીચેને પ્રસંગે બનેલું છે ? ૧. એરસા દુકાળકમિશન–૧૮૬૭. ૨. દક્ષિણનાં હુલ્લડ માટેનું કમિશન–૧૮૭૭. ૩. દુકાળકમિશન–૧૮૭૯-૮૦. ૪. ખેડૂતે અને મજૂરની આર્થિક તપાસ–૧૮૮૮. ૫. પંજાબ-રાવલપિંડી વિભાગના ખેડૂતોની દેવાદાર સ્થિતિની અને જમીનની માલિકી હકની ફેરફારીની તપાસ૧૮૯૫-૬. ૬. દુકાળકમિશન–૧૮૯૭–૯૮. ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૨૫ ઉપર જણાવ્યા જેવા કેટલાક વિકટ પ્રસંગોએ સરકારને પડદા પાછળ જરા નજર કરવાની ફરજ પડે છે. પડદા પાછળથી આવતા લાખ માણસેના કોલાહલને કારણે સરકારને પિતાના નાચતમાસા થોડી વાર બંધ કરી, તે હરામખોર લોકોને શાંત કરવા જરા તસ્દી લેવી પડે છે. પણ તે બદમાસને જરા પટાવી બનાવીને કે છેતરી ઠગીને શાંત કર્યા બાદ, ફરી પડદો તેની જગાએ આવી જાય છે, અને બંધ રહેલું નૃત્ય શરૂ થાય છે. પરંતુ ખબરદાર ! તે બધામાંનું કશું રંગભૂમિના પ્રેક્ષકોને જાણવા દેવામાં આવતું નથી. તેમને તે માત્ર એટલું જ કહેવામાં આવે છે કે, જરા છમકલું થયું હતું, કાંઈ અગત્યની વાત ન હતી. પણ હવે બધું જ બરાબર છે; તમારે લોકોને સહેજ પણ ઉચાટ કરવાની જરૂર નથી. ચાલવા દે, ફરી નૃત્ય શરૂ થવા દે, કાંઈ જ બન્યું ન હતું, બધું જ બરાબર છે, કશું જ બગડે તેમ નથી. એટલે તે બધી તપાસની વિગતોના રિપેર્ટી કદી બહાર પાડવામાં નથી આવતા. તેમને તરત જ “ખાનગી” તરીકે નોંધીને કબાટમાં બંધ કરી દેવામાં આવે છે. પ્રજાને તે માત્ર તે રિપોર્ટો ઉપરથી સરકારે બહાર કાઢેલી “ તારવણીઓ થી જ સંતોષ માનવાને હોય છે. અને તેમાં ઉપરની ઉપમામાં જણાવ્યું છે તેમ, એક જ વાત હોય છે : “બધું જ બરાબર છે, કાંઈ જ બન્યું ન હતું, કશું જ બગડે તેમ નથી.” For Private & Personal use only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ આબાદ હિદુસ્તાન ! હું આ પ્રકરણમાં તે રિપેર્ટીમાંથી થોડી મુદ્દાસર વિગત આપવાના છું. તે ઉપરથી ખરા હિંદુસ્તાનની શ સ્થિતિ છે, તે વાચક જોઈ શકશે. ઉપરાંત વાચક એ પણ જોઈ શકશે કે, કેવી ભયંકર વિગતા રિપોટ માં ભેગી થયેલ હોવા છતાં, સરકાર ૐ પેટે પ્રજાને તેમાંથી કેવી તારવણી કાઢી આપે છે: “ બધું જ બરાબર છે — કશું જ બગડે તેમ નથી,” પ્રથમ હું પંજાબ, સંયુક્ત પ્રાંતેા અને મુંબઈ ઇલાકા એ ત્રણ વિષે ઉતારાઓ આપીશ. અને ત્યાર બાદ બીજા પ્રકરણમાં આખા હિંદુસ્તાનના પ્રાંતવાર ઉતારાઓ આપીશ. આ બધા ઉતારાઓ સરકારે ભેગી કરેલી વિગતોમાંથી લીધેલા છે. એટલે તેમાં કઈ કે અતિશયોક્તિ હાય, તે તે ઊલટી તરફની જ હાય. સરકારી અમલદારોએ કઈ કે ખેડૂતાની સ્થિતિ એછી ભયંકર દેખાય તેવા જ પ્રયત્ન કર્યો હશે. ખાસ કરીને તે હું વાચકને તે ઉતારાઓમાં આપેલા કેટલાક ખેડૂતેાના વ્યક્તિગત દાખલાઓ ઉપર ધ્યાન આપવાની વિનંતિ કરું છું. અને તે દાખલાએ। સરકારી અમલદારાએ “ સારી સ્થિતિના ખેડૂતોના નમૂના તરીકે લીધેલા છે. એટલે, ખેડૂતાના મેટા વર્ગની સ્થિતિ તેથી પણ વધુ ભયંકર છે, એમ સાથે સાથે જ વાચક સમજી લેવું જોઈ એ. પ‘જામ મિ. થેાટન રાવલપિંડીના કમિશ્નર હતા. તેમને પંજાબના ગવર્નરે ૧૮૯૪-૯૫માં ખેડૂતાની કહેવાતી કંગાળ ૧૨૭ ‘હિ‘દુસ્તાનમાં ગરીબઈ છે જ નહિ' હાલત અને મુશ્કેલીએની તપાસ કરી રિપોટ કરવાનું કહ્યું. તે અનુસાર તેમણે આ પ્રાંતમાંથી ચાર જુદા જુદા વિભાગા પેાતાની તપાસ માટે નક્કી કર્યાં. તે ચાર વિભાગા ૧૦૦૦ ચેારસ માઈલ જેટલા વિસ્તારમાં પથરાયેલા હતા. અને તેમાં ૫૩૫ ગામડાંમાં થઈને ૩ લાખ માણસાની વસ્તી હતી. તેમણે બધી જાતના પુરાવાઓ ભેગા કર્યાં અને તે બધા પ્રામાણિક છે તેની પૂરતી ખાતરી કરી જોઈ, તે પુરાવાઓની વિગતા ભેગી કરવામાં તેમણે ૬ માહના ગાળ્યા હત, અને તે ઉપરથી રિપોર્ટ તૈયાર કરવામાં બીજા એ મહિના ગાળ્યા હતા. તે જણાવે છે : “ મારી આ તપાસને કારણે એક વસ્તુ તે નિર્વિવાદ પુરવાર થયેલી છે કે, જુદી જુદી જાતના ખેડૂતાથી ખેડાતા, એકબીજાથી ઘણે દૂર જુદી જુદી આબેહવા અને ભૌગાલિક પરિસ્થિતિમાં આવેલા, કુવાવાળા કે માત્ર વરસાદ ઉપર જ આધાર રાખનારા, ~~ ગમે તે ભાગા લે, પણ દરેક ઠેકાણે સાધારણ કે સારાં વર્ષમાં પણ ખેડૂતને શિયાળામાં અને વસંતઋતુમાં ખાવાનું અનાજ, તથા વાવણીના દિવસેામાં આ દેવું કરીને જ લાવવાં પડે છે. જો વર્ષ થ ુંક પણ નબળુ આવે, તો તે બીજે જ હિતે તેને મહેસૂલ પણ દેવું કરીને જ ભરવું પડે છે. આ સ્થિતિ પહેલેથી દેવામાં સપડાયેલા ખેડૂતાની તા સારાં વર્ષોમાં પણ હાય છે. પરંતુ સહેજ નબળા વર્ષમાં દેવા વિનાના, સારી સ્થિતિના ખેડૂતાની પણ એ જ દશા હાય છે. “ ખેડૂતો કરકસરિયા હાતા નથી, ટંટાબખેડા કરી કાર્ટોમાં દાવા લડયા કરે છે અથવા તે હદ ઉપરાંતના ઉડાઉ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આબાદ હિંદુસ્તાન ! હાય છે, તે કારણે તેમને દેવું થાય છે એમ કહેવું નકામું છે. આ તપાસને પિરણામે તેમાંની એક પણ વાત સિદ્ થતી નથી. “ ખેડૂતાના આ દેવાના મેાટા ભાગ સરકારનું મહેસૂલ ભરવાને માટે ઊભા થયેલા હોય છે. પહેલાં પજાબમાં કાઈ શાહુકાર જ નહાતા કે લેાકેાને દેવું કરવું જ પડતું ન હતું, એમ કહેવાને મારા આશય નથી. પરંતુ એટલું હું જરૂર કહેવા માગું છું કે, આપણા રાજ્ય પહેલાં શાહુકાર ખેડૂતાના દાસ હતા અને આશ્રિત હતા. પરંતુ આપણા રાજ્ય દરમ્યાન તે તે ખેડૂતાના કુલ માલિક થઈ બેઠા છે. “ મે હંમેશાં માન્યું છે કે, દરવર્ષે અમુક ચેસ રાવેલું મહેસૂલ લેવાની આપણી પહિત ખેડૂતોને બહુ મુશ્કેલીમાં ઉતારનારી છે. કારણ કે, વારવાર આવતાં નબળાં વર્ષો દરમ્યાન તેને કારણે તેમને પોતાના મહેસૂલના પૂરેપૂરા હિસ્સા ભરવા માટે અનિવાય રીતે દેવામાં સપડાવું પડે છે. પિરણામે બીજે વર્ષે પાક ખળામાં પણ આવ્યા નથી હોતા, ત્યાં તે આગલા વર્ષોના દેવા પેટે કે વ્યાજ પેટે તેમના મેાટા ભાગ શાહુકાર ઉડાવી જાય છે, બાકીનું જે કંઈ રહે, તેમાંથી નવા વર્ષનું મહેસૂલ ભરવાનું તે પાછું આવીને ઊભું જ રહે છે. અને પછી આખું વર્ષ તેણે કે તેના કુટુંબે ખાવું શું? એટલે, દેવાનું તે ચક્ર ચાલતું જ રહે છે અને વર્ષે વર્ષે તે વધુ ને વધુ બનતું જાય છે. પ્રમાણમાં કાયમનું * ‘હિં‘દુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ ’ ૧૨૯ “ એમ કહેવું કે આપણે આપણા કાયદામાં યેાગ્ય પ્રસંગે મહેસૂલ મેાકૂ રાખવાની કે માર્ક કરવાની સુધ્ધાં છૂટ રાખેલી છે એટલે ખેડૂતને ખાસ સંજોગામાં જરૂર રાહત મળી શકે તેમ હોય છે, એ નકામું છે. અગમચેતીને અભાવે, સત્ય હકીકતના જ્ઞાનને અભાવે, સમયને અભાવે, તથા જેટલું કામ અવશ્ય કરવાનું હાય છે તેથી વધારે કામ કરવાની તસ્દી લેવાની નામરને કારણે કલેક્ટરા ચેાગ્ય સમયે મહેસૂલ મેાકૂક રાખવાની વ્યવસ્થા જ કરતા નથી, તે પછી મહેસૂલ બિલકુલ માફ કરવા માટે ઉપલા અમલદારાને જે ચાસ આંકડા તૈયાર કરી આપવા જોઈ એ, તેની તા વાત જ શી કરવી? ઉપરાંત સરકારને પણ મહેસૂલ તે જોઈ એ જ, એટલે મહેનત કરીને પણ તમે ગમે તેટલા પુરાવા, આંકડા કે વિગતા પૂરી પાડા, તાપણુ પોતાના અંદાજપત્રની વ્યવસ્થામાં ફેરફાર કરીને મહેસૂલ માફ કરવાની સરકારની દાનત જ હાતી નથી.. મારા પ્રાંતમાં જ્યારથી હું કમિશ્નર થયા છું, ત્યારથી કદી પણ મહેસૂલ મેાકૂક રાખવામાં આવ્યું હાય કે મા કરવામાં આવ્યું હોય, તેમ મને યાદ નથી આવતું. આખા પ્રાંતના વાર્ષિક ૧૫ લાખના મહેસૂલમાંથી છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન મૂક્ત ૬૪૫૦ રૂપિયા માકૂક રાખવામાં આવ્યા છે અને ૧૬૯૪ રૂપિયા માફ કરવામાં આવ્યા છે. જોકે વાસ્તવિક રીતે તે ૩૦ વર્ષમાંથી ૧૨ કરતાં વધારે વર્ષોં બિલકુલ નબળાં આવ્યાં હતાં, અને ઘાસના દુકાળા તેા કેટલાય પડડ્યા હતા.” હવે આપણે તેમણે ભેગી કરેલી વિગતા ઉપર આવીએ, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આબાદ હિંદુસ્તાન! પિતે તપાસેલાં ૪૭૪ ગામડાના તેમણે ત્રણ વર્ગ પાડયા છે : () ફરી કદી છૂટે નહિ તેવી રીતે દેવામાં સપડાયેલાં, (1) ગંભીર રીતે દેવામાં સપડાયેલાં, (૬) સામાન્ય રીતે દેવામાં સપડાયેલાં. તે દરેક વર્ગનાં ગામડાંની સંખ્યા નીચે પ્રમાણે છે. કુલ ૪૭૪ ગામડાંમાંથી 8 વર્ગનાં ૧૨૬ ગામડાં : કદી છૂટે નહિ તે રીતે દેવામાં સપડાયેલાં માં ,, ૨૧૦ , ગંભીર રીતે દેવામાં સપડાયેલાં ૬ , ૧૩૮ , સામાન્ય રીતે દેવામાં સપડાયેલાં - કુલ ૪૭૪ કુલ ખેડાણ જમીન લેણદારોના હાથમાં ગયેલી એકર એકર વર્ગમાં ૬૪,૦૯૪ ૨૭,૭૬ ૫ માં , ૧૪૩,૧૪૯ ૨૯,૬૭૨ ૫,૪૫૬ લેણદારના હાથમાં સોંપાયેલી નહિ પણ ગીરો મુકાયેલી જમીન : ૨,૮૨૬ વેપારીઓને વેચી દીધેલી જેઓ લેણદાર ગણાતા નથી : ૧,૭૫૯ ૩૦૧,૯૧૯ કુલ ૬૭,૪૭૮ ૨૨ ટકા લેણદારોનું દેવું: રૂપિયા : ૬,૮૪,૩૯૮ ૧૦,૭૭,૧૦૫ ૨,૧૬,૫૦૦ કુલ ૧૯,૭૮,૦૦૩ હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૩૧ માલિકી હક સાથેના ગીર ઉપર લીધેલું દેવું ૧૮,૭૫,૦૮૬ સામાન્ય ગીરો. ૧.૧૩,૬૭૯ કુલ દેવું ૩૯,૬૬,૭૬૨ અમુક ખાસ બાર ગામની હાલત એકર ટકો કુલ ખેડાણ જમીન : ૧૩,૭૭૧ ૧૦૦ તેમાંથી લેણદાર વગેરેને અપાયેલી જમીનઃ ૭,રર૯ ૫૩ એ જ ૧૨ ગામનાં ૭૪ર કુટુંબમાંથી ૫૬ ૬ કુટુંબ અત્યારે બધી રીતે પાયમાલ થયેલાં કે દેવામાં ડૂબેલાં છે.” આ તપાસનો રિપોર્ટ પૂરો કર્યા બાદ અંતે મિ. થર્બન પિતાને વિષે બે શબ્દો ઉચ્ચારે છે, તે તેમાં રહેલી ઊંડી લાગણી અને વેદનાને કારણે ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. મને હિંદુસ્તાનમાં નોકરી કરતાં ૩૧ વર્ષ થયાં. તેમાં છેવટનાં ૧૨ વર્ષથી હું સરકારને ખેડૂતના વિકટ પ્રશ્નને તપાસીને કાંઈક નિર્ણય ઉપર આવવાને ભારપૂર્વક વિનંતિ કર્યા કરું છું. પણ તેનું કાંઈ જ પરિણામ આવ્યું નથી. મારો આ વખતને પ્રયત્ન પણ જે નિષ્ફળ જાય, તો હિંદુસ્તાનમાં મેં ગાળેલી મારી જિંદગી નિષ્ફળ જ ગઈ એમ મને લાગે, અને હું નિરાશ થઈને વાનપ્રસ્થ જ થઈ જાઉં. કેટલાંય વર્ષોથી હું સરકારી રિપોર્ટમાં અને ખાનગી પ્રસિદ્ધ કરેલાં પુસ્તકમાં કહેતો આવ્યો છું કે, સરકાર જે હજુ પણ કાંઈ પગલાં લેવાની દાનત ન કરે, તે તે કે ઉપર અન્યાય અને અત્યાચાર જ કરે છે એમ કહેવું જોઈએ. For Private & Personal use only www Bielinary Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આબાદ હિંદુસ્તાન! મેં વારંવાર આ અગત્યની વાત સરકારના ધ્યાન ઉપર ફરી ફરી આણ્યા કરી છે કે, બધાય ખેડૂતે હવે દર વર્ષે દેવામાં વધુ ને વધુ દબાતા જાય છે અને તેમનાં ખેતરો વધુ ને વધુ સંખ્યામાં શાહુકારના હાથમાં જતાં જાય છે. મેં તપાસેલાં ગામડાંમાંથી ૧૨૬ ગામડાંના અર્ધા ઉપરાંત ખેડૂતે કઈ પણ રીતે બચાવી ન શકાય તેટલા પાયમાલ થઈ ગયા છે. છતાં, હજુ પણ સરકાર ચેતે તે બાકીનાએાને બચાવી શકાય તેમ છે. બધા જ ખેડૂતે ધીમેધીમે રશિયાના “અધીકે ”ની સ્થિતિએ પહેંચતા જાય છે, એ જાણવા છતાં સરકાર કશું જ કરવા માગતી નથી શું? રશિયાના “અધીકે ”ને તે તેમની પાયમાલી અને અધોગતિમાં પણ એક આશ્વાસન છે કે, તેમના લેણદારો અને રાજકર્તાએ બધા રશિયન જ છે. પરંતુ હિંદુસ્તાનમાં તે મૂડીભર પરદેશી અંગ્રેજોનું રાજ્ય છે અને તેમને કારણે દેશના ખેડૂતવર્ગ અડધા પંજાબમાં ધર્મથી પણ જુદા એવા લેણદારોના પંજામાં સપડાઈને પાયમાલ થતો જાય છે.” ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૩૩ બાજુ બૂમો પાડી રહ્યા હતા કે, હિંદુસ્તાન કંગાળ બનતું જાય છે. એટલે તેણે ૧૮૮૭માં આ બધા આક્ષે ખરા છે કે ખોટા છે, તથા જે તે ખરા હોય તે શાં પગલાં લેવાં જરૂરી છે, એ નકકી કરવા, ખાસ ચૂંટી કાઢેલા, અનુભવી અમલદારોની એક તપાસસમિતિ નીમી. ૧૫ માસ પછી, તે તપાસનાં પરિણામે જાણી લીધા બાદ, તથા લેર્ડ ડફરીનને - હિંદુસ્તાન છોડી જવાને બે મહિનાની વાર હતી ત્યારે. ૧૮૮૮ ના કટોબરમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યું. તે ઠરાવમાં, લોકોને દુ:જ નથી એમ તે કહેવામાં ન જ આવ્યું; પણ એટલું તે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે, “લોકેાની કહેવાતી ખરાબ સ્થિતિ વિષે નકામો ભય રાખવાનું જરા પણ કારણ નથી.” તે તપાસસમિતિના રિપોર્ટે પ્રસિદ્ધ ન જ કરવામાં આવ્યા. માત્ર દરેક જિલ્લાના, વિભાગના કે પ્રાંતના અધિકારીઓએ પોતે જ ભેગી કરેલી વિગતે અને કરેલી તપાસ ઉપરથી, જે તારવણી કે સંક્ષેપ તૈયાર કરી આપ્યો હતા, તે જ બહાર પાડવામાં આવ્યો. પેલા મૂળ રિપોર્ટોને તે “ખાનગી ” તરીકે નોંધીને દબાવી દેવામાં આવ્યા. પરંતુ મિ. બ્રેડલેએ પાર્લમેંટમાં તે રિપેર્ટોને પણ પ્રસિદ્ધ કરવાની ભારપૂર્વક માગણી કરવાથી, હિંદી વજીરે આમની સભાના ટેબલ ઉપર તેમાંના કેટલાક ભાગ મૂક્યા. (જેમ કે મદ્રાસને ભાગ નથી મૂક્યો . તે રિપોર્ટમાંથી હું સંખ્યાબંધ ઉતારાઓ આપવાને છું. સાથે સાથે હિંદી સરકારે તેની અને દુનિયાની જાણ માટે ઉપર જણાવેલી જે ‘તારવણી’ પ્રસિદ્ધ કરી છે, તેમાંને સંયુક્ત પ્રાંતે લેડ ડફરીનને જ્યારે નોકરી પૂરી થવાને વખત આવ્યા, ત્યારે પિતાના અમલ દરમ્યાન લોકેની શી વલે થઈ છે, તે જાણવાની દિલમાં ખટક થવા લાગી. વિલિયમ હંટરે લખ્યું હતું કે, દેશમાં ૪ કરોડ માણસે હંમેશાં અડધાં ભૂખ્યાં રહે છે. સર ચાર્લ્સ ઇલિયટે લખ્યું હતું કે, “ખેડૂતની અડધોઅડધ વસ્તી, પેટભરીને ખાવું એ શું છે તે વસ્તુ જ જાણતી નથી.” તેમજ કોંગ્રેસવાળા પણ ચારે For Private & Personal use only www. nary Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આબાદ હિંદુસ્તાન ! થોડા ભાગ પણ આપતા જઈશ. જેથી, વાચક પેાતાન મેળે જોઈ શકશે કે, કેટલી ભયકર ગરીબાઈ અ કગાલિયતની વિગતે પેાતાની નજર સામે ઉઘાડી પડી હોવ છતાં, સરકાર ક્ષેાકાને રંગવા માટે કેવાં જૂઠ્ઠાણાં બહા પ્રસિદ્ધ કરે છે. [જ્યાં તે તારવણીના ભાગ ટાંક્યા હશે, ત્યાં “ તારવણી એવા શબ્દ વાપર્યો હશે; એ વાચકે ધ્યાનમાં રાખવું. બાકીના ભાગ મૂળ રિપોટ ના છે. સંયુક્ત પ્રાંતાના એટા જિલ્લા વિષે ત્યાંના અનુભવી કલેકટર પેાતાની “ તારવણી ’”માં કહે છે કે : “ આ જિલ્લાના ખેડૂતો હષ્ટપુષ્ટ તથા ખૂબ ખાતાપીતા લાંકા છે. તેમના પોશાક પણ તેમના રીતિરવાજને અનુસરીને પૂરતા હોય છે. અનાજના ભાવ બેહદ ચડી ગયા હોવા છતાં લૂટાટના ગૂના થતા હોય કે ભિખારીએની સંખ્યામાં એકદમ ઘણા મેટા વધારા થઈ ગયા. હાય, એમ લાગતું નથી. કેટલીક વાર ખેડૂતને કે ખેતરેામાં મજૂરી કરનારને તંગી વેઠવી પડે તેવા સમય પણ તેથી તે હ'મેશાં તંગી અને ભૂખમરામાં જ રહે છે એમ ન કહી શકાય. ખેડૂતામાં દેવું સર્વસામાન્ય છે, પણ તે વસ્તુ શ્વેતાં એમ લાગે છે કે, ખેડૂત લાકામાં સામાન્ય રીતે થાડું ઘણું દેવું ચાલતું જ કારણે તેમને સુખી અને સમૃદ્ધ જીવન અડચણ આવતી નથી.” અલબત્ત આવે છે; મેં ઉપર જણાવ્યું હતું તેમ, આ શબ્દો તે લેાકેાને જણાવવા માટે સરકારે જે ‘ તારવણી’ છપાવી છે, તેમાંના છે. સરકાર લેાકાને કહેવા માગે છે કે, આ શબ્દો “ખેડૂતાની રહેવાનું; પરંતુ, તેને ગાળવામાં જરાય ૧૩૫ ‘હિ‘દુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ’ સ્થિતિથી ખાસ માહિતગાર હોવાને લીધે પ્રમાણભૂત ગણી શકાય ” તેવા અનુભવી અંગ્રેજ અમલદારના છે. પરંતુ હવે તે “ પ્રમાણભૂત ’” અંગ્રેજ અમલદારે જે મૂળ “ ખાનગી ” વિગતો ઉપરથી લેાકેાને બતાવવા માટે આ “તારવણી” કાઢી છે, તે વિગતા આપણે જોઈ એ. તે કલેક્ટર મૂળ ખાનગી રિપોર્ટ માં લખે છે : “ મે વધારેમાં વધારે અનુભવી ખેડૂતને ખેલાવીને, તેમની પાસે સામાન્ય રીતે સારી સ્થિતિના એટલે કે, બળદની એક જોડ, એક હળ, તથા પાકા કૂવાવાળી પ એકર જમીન જેની પાસે હાય, તેવા ખેડૂતની આવક અને ખર્ચીને હિસાબ નક્કી કરાવ્યા. તેનું પરિણામ નીચે મુજબ આવ્યું: ખ આવક ૐ, આ, પા, ખરી પાક ૧૨૯-૮-૦ ર પાક ૨૪-૮-૦ કુલ રૂ. ૨૧૪-૦-૦ 3. 241. 41. સરકારી મહેમ્લ ૭-૦૦ ભીની ખરીદી ૧૩૮-૦ ખેતીનું બીજું ખર્ચ૭૯–૧૦—૦ કુલ ૧૬૮-૨બચત ૪૫–૧૪-૦ કુલ ૨૧૪—— એટલે કે, તે કલેક્ટરની ગણતરી પ્રમાણે ચાર માણસના ( પરંતુ ખરી રીતે સરેરાશ પાંચ માસના ) એક કુટુંબને ૪૫ રૂ. ૧૪ આમાં આખુ વર્ષ જીવવાનું રહ્યું. તે જ કલેક્ટર આગળ કહે છે: “ સામાન્ય રીતે અનાજને ભાવ ૧ રૂપિયે ૨૫ શેર ગણીએ. ( જોકે તે જ વર્ષે ખરા ભાવ । Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આબાદ હિંદુસ્તાન ! ૧ રૂપિયે ૧૭ શેરના જ હતા!! ) તા તે કુટુંબને માત્ર અનાજનું જ ખર્ચ ૪૩ રૂપિયા આવે. તે કુટુંબનું . કપડાંનું ખ દર વર્ષે ૮ રૂપિયા ગણવું જોઈ એ.” એટલે કે ખેારાક અને કપડાં મળીને તે કુટુંબને ૫૧ રૂપિયા જોઈ એ. પરિણામે, તેને સારા વર્ષમાં પણ ૫ રૂપિયા ખાધ રહે. પરંતુ કાઈ ખરાબ વ આવે, ત્યારે તે તેની સ્થિતિ કેટલી વિકટ થઈ જાય, તે ધ્યાનમાં રાખવાનું છે. આ સ્થિતિ સારા વર્ષમાં, બળદ અને કૂવાના માલિક એવા સારી સ્થિતિના ખેડૂતની છે; છતાં તે જ કલેક્ટર ‘તારવણી ’માં કહે છે કે, “ ખેડૂતા હષ્ટપુષ્ટ, ખાતાપીતા – સુખી, સમૃદ્ . . . છે.” તેણે આપેલે એક ખીન્ને દાખલેા લઈ એ. ખેડૂત : રૂપરામ : ઉંમર ૬૦ વર્ષ: જમીન ૧૭ એકર આવક ખર્ચ રૂ. આ. પા. ખરીફ પાક ૧૭૫-૦-૦ રખી પાક ૧૪૬—૯ ૦ બીની ખરીદી ઘીનું વેચાણ ૨૦.. ૩. આ. પા. સરકારી મહેસુલ ૩૦૬-૦-૦ 401010 ૩૫૬-૦ કુલ ૩૪૧~~~~ ખર્ચ ગણ્યા વિના ૧૪-૮-૦ નું દેવું છે કે — “ તેના એટલે કે, મજૂરી વગેરેનું કશું પણ તેને આખુ વર્ષ જીવવા માટે રૂ. બાકી રહે છે. હવે કલેક્ટર સાહેબ કહે કુટુંબનું ખાધાખઉમેરતાં વર્ષને અંતે ખેતીમાં રૂ. ૧૩૮–૯ આ. ની ખેાટ આવી એમ કહેવાય. એ રૂપિયા મેળવવા માટે તેણે દેવું કર્યું તથા પેાતાનાં ઘરેણાં વેચ્યાં." તેને પેાતાની • હિ'દુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ ’ ૧૩૭ વાચક જરા ધીરજથી થેાભીને વિચાર કરજે. જે ખેડૂતને વરસની આખરે ખાવા માટે અને જીવવા માટે ૧૭૮ રૂપિયાનું દેવું કરવું પડે છે, તેની આખા વર્ષની મહેનતની ૩૪૧ રૂપિયાની કમાણીમાંથી સરકાર ‘માબાપ’ તેના ભલા માટે ૩૦૬ રૂપિયા મહેલ પેટે જ પડાવી લે છે. અને છતાં હિંદી વજીર અને નાયબ હિંદી વજીર હંમેશાં જ્યારે એકલવાના પ્રસંગ મળે છે ત્યારે ખેલતાં ચૂકતા જ નથી કે, સરકાર ખેડૂતા પાસેથી બહુ આછું મહેસૂલ લે છે, “ બહુ જ એછું,” — માત્ર “ ૯૫ ટકા,” આમની સભામાં આ દાખલા ઉપર પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે મિ. કરગ્યુસને જવાબ આપ્યા કે, “ આ દાખલામાં પણ કાંઈ ખાસ ધ્યાનમાં લેવા જેવું નથી. ખેડૂતે મહેલ પૂરેપૂરું ભર્યું હતું એટલા ઉપરથી જ સિદ્ધ થાય છે કે, તે તેટલું મહેસૂલ ભરી શકે તેમ હતેા.” ખરી વાત, તે ખેડૂતે મહેસૂલ આપ્યું એ જ એની શક્તિની સાબિતી છે! પછી તેણે તે મહેસૂલ કેવી રીતે ભયું અને ૧૪ રૂપિયા ૮ આનાની ખાધામાંથી જ ખીજે વર્ષ પાછું સરકારને તેટલું મહેસૂલ ભરવા માટે તે આખું વ શી રીતે જીવતો રહ્યો, તે જાણવાની : ૧. એટાના કલેક્ટર મિ. ક્રુકને, ર. સંયુક્ત પ્રાંતાના લે. ગવર્નર સર ઑકલૅડ કૅલિવનને, ૭, હિંદુસ્તાનના વાઇસરૉયને, ૪. ઇંગ્લેંડની ઇંડિયા આસિને, પ. ઇંગ્લંડની આમની સભાને — શી જરૂર ? Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આબાદ હિંદુસ્તાન ! અખશા : ઉંમર ૪૫ વર્ષ : ખેતર ૭ એકર આવક ખરીફ પાક રવી પાક ઘીનું વેચાણ ખાતરનું વેચાણ રૂ. આ. પા. ૧૨-૦-૦ ૭૩-૦-૦ મહેસૂલ ૧૫-૦-૦ ૨–૦-૦ આવક રૂા. વણકરીની ૪૮-૦-૦ ખાધાખર્ચ નું ખરચ ટ્રારનું ખેતીનાં ઓજારાનું ખર્ચ ઘરના સરસામાનનું,, લગ્ન અને મરણના પ્રસંગાનું ખર્ચ કપડાં 32 ખ 3. 241, 41. ૧૦-૦-૦ ૨-૦-૦ 9-૦-૦ કુલ ૧૦૨-૦-૦ ૧૨૪-૦-૦ એટલે કે, વર્ષને અંતે ૨૨ રૂપિયાનું દેવું કરવું પડયું, ચેતાનું કુટુંબઃ ખેડૂત અને મજૂર “ વાર્ષિક આવક ૫૦ રૂપિયા છે. કુટુંબમાં ચાર માણસ છે, તેમના ઘરના સરસામાનની કિંમત ૨ રૂપિયા છે. ’ તેઓ જીવતાં રહે છે અને દેવું કરતાં નથી, એ બહુ આશ્ચર્યની વાત છે. આસા વણુકર: પાંચનું કુટુંબ -.-.-. ૧૫-૦-૦ કુલ ૫-૦-૦ ૩-૦-૦ ૨-૦-૦ ખર્ચ રૂ।. ખાધાખર્ચ પાછલું દેવું ભરપાઈ કર્યું ૪-૦-૦ કપડાં -૦-૦× ૫-૦-૦ ૪૯-૦-૦ ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ’ લેાધા : માત્ર મજૂર; ઉંમર ૬૨ વર્ષ ફ્રા. આ. પા. ૧૬. ૧૧—૪-૦ ૨૭–૪-૦ “ ખાધાખર્ચ નીકળે છે. કપડાં ખરીદાતાં નથી. ” ( પા. ૫૫, ૫૬ ) વિક્રમ જા એકર જમીન ખેડે છે, તેને ખાધાખર્ચ અને બી માટે ૧૧૬ રૂપિયા જોઈ એ છે. પણ તેને ખેતરમાંથી ઉત્પન્ન ૩૮રે રૂપિયા જ થાય છે. આ દાખલા ઉપર મ. ક્રુક લખે છે : “ તેના ગામના બીજા ખેડૂતોની પેઠે આ ખેડૂત પણ ભારે તંગી વેડી રહ્યો છે. અને વની આખરે એ છેડા ભાગ્યે જ ભેગા કરી શકે છે. ’' શાબાશ ! હિંદુસ્તાન જેવા ગરમ દેશમાં ક’ટાળાભરેલી નોકરી કરતાં કરતાં પણ આવી ટાળ કરીને આનંદ મેળવી શકાય તેમ છે. ૭૭ ૩૨, ૮ આનાની દર વર્ષે આવતી ખાધને “ એ છેડા ભાગ્યે જ મળતા હાય ” એવી આવક કહી શકાય ખરી ! ડાસાની મજૂરીની વાર્ષિક આવક : છે.કરીના દળણાની આવક : ૧૩૯ ( પા. ૫૫-૫૬ ) નેવાસિધ ઃ ૨૪ એકરના માલિક. (૨૧૪ રૂપિયા મહેસૂલ.) હિસાબને અંતે, સાબિત કરવામાં આવે છે કે, તેને દર વર્ષે ૨૫ રૂપિયા બચત રહે છે. પરંતુ થોડે આગળ ઉમેરવામાં આવ્યું છે, “ અને પાક વખતે સામાન્ય રીતે તેને આ ખરીદવાની રકમ શાહુકાર પાસેથી ઉછીની જ લાવવી પડે છે, તેના ઉપર તેને છ છ મહિને રૂપિયે એ આના વ્યાજ ભરવું પડે છે. તથા અનાજના ki Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આબાદ હિંદુસ્તાન ! ભાવમાં રૂપિયા ઉછીના લેતી વખતે અજારમા જે ભાવ હાય તેથી ૧ શેર એછે. ગણવા પડે છે; અને રૂપિયા પાછા વાળતી વખતે બજારભાવથી ૧ શેર વધારે આપવા પડે છે” ઉમેરવામાં આવ્યું ( પા. ૫૯,૬ ૦) ઝાબના કરે છે અને ગાડુ ભાડે ફેરવે છે. બચત બતાવવાવાં આવી છે. અને પછી છે, “ તેને ૬૦૦ રૂપિયા દેવું છે. અને તે દેવું પાક ઓછો આવ્યા એટલે કુટુંબનું ખર્ચ કાઢવા માટે કરવું પડયું, એમ તે કહે છે. તેનું મહેસૂલ ચડેલું છે.” તથા બીની રકમ તેને “દર વખતે ઉછીની જ લાવવી પડે છે''; છતાં તેને ખ જતાં ૪૩ રૂપિયાની બચત શી રીતે રહે છે, તે વિચારવાનું રહે છે. હીરા લેધ ઃ ૨૪ એકરના માલિક : ઉંમર ૪૫. ખર્ચ ધાંચી. ઉંમર ૪૫, ખેતી તેને ૪૩ રૂપિયા દર વર્ષે આવક 3. 241. 41. 49-0-0 પાક ૧૧૧—— ખરીફ્ પાક રી મહેસૂલ ખીનું ખ ખાધાખ કપડાં રૂ. આ. પા. 192-6-0 .---? ૧૨૦ -0-0 ૨૪-૦-૦ કુલ ૧૬૨-૦-૦ કુલ ૨૩૪-૮-૭ એટલે કે, દર વર્ષે રૂ. ૭ર~~~૰ના દેવાની ‘આવક’ થાય છે. અભેરામ : ઉંમર ૪૦ : કુટુંબ, પાંચ માણુસનું : જમીન ૯ એકર ‘હિંદુસ્તાનમાં ગરીઆઈ છે જ નહિ’ ૧૪૧ તેને વિષે કલેક્ટર સાહેબ કહે છે : “ જ્યારે ઘરમાં અનાજ ડાતું ત્યારે કુટુંબ રાજના પાંચ શેર દાણા ખાવું. પણ જ્યારે અનાજને ભાવ ચડી જાય ત્યારે અત્યારની પેઠે ત્રણ શેરથી જ ચલાવી લે છે. દાણાને અભાવે માજરી પાકી પણ ન હતી ત્યારથી તેણે ખાવા માંડી ડતી. તેના ઘરમાં એક પણ કામળેા નથી.” અને છતાં આ ખેડૂત નવ એકરના માલિક છે ! તેની પાસે એક કામળા પણ કેમ નથી ? તેના આવક ખર્ચના હિસાબ જોશે. તા માલૂમ પડશે કે, સરકારે તેની ખેતરની કુલ આવકમાંથી, ૯૯ ટકા મહેસૂલ તરીકે પડાવી લીધા હતા. ખ 3. 241. 41. ૮-૧૫-૦ આવક રૂ. આ. પા. 9==== મહેસૂલ નાકનું વેચાણુ દૂધનું વેચાણ ૧૮ મજૂરીની આવક ૧૫-૦—૦ 0 નિંદામણુ અને બીજું ખર્ચ ખાધાખ કપડાં --- ૪૪—— 9--૮ - કુલ ૧૦૩——. કુલ ૧૨૯–૧૫— ખાધ ૨૬ રૂ. ૧૫ આ. એટલે કે ખાધાખ માટે ોઈતી રકમના ૬૦ ટકા ખાધ ! દુનિયાના કાઈ પણ રાજ્યમાં ખેડૂતની નીચે જણાવેલી સ્થતિ જોઈ છે ? ૧. ખેતરની કુલ આવકના ૯૯ ટકા સરકારે મહેસૂલ તરીકે લઈ લીધા. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આબાદ હિંદુસ્તાન ! ૨. કુટુંબને માત્ર ખાધાખર્ચ અને કપડાંની રકમમાં જ ૨૬ રૂ. ૧૫ આ, ખૂટ્યા. ૩. શાહુકારે તેને એક પાઈ પણ ધીરવાની ના પાડી. કારણકે, તેની પાસે પાછલા ૬૦ રૂપિયા બાકી હતા. ૪. કુટુંબને અનાજની એટલી બધી તંગી આવી પડી કે, તેમને બાજરી પાકી પણ નહિ ત્યાર પહેલાં ખાવાની શરૂ કરવી પડી. ૫. તે માણસ પાસે પિતાને માટે જ સંયુક્ત પ્રાંતની કડકડતી ટાઢમાં એક કામળે ૫ણું ન હતું. તેનાં સ્ત્રી છોકરાની વાત તે જુદી. ૬. તેના ઘરના રાચરચીલાની કિંમત સરકારે ૨ રૂપિયા ઠરાવી છે. ૭. તે તેમજ તેને છોકરો બંને મજૂરી કરવા પણ જતા હતા; છતાં તેમને વર્ષને અંતે ૨૬ રૂ. ૧૫, આ.ની ખાધ આવી. પરંતુ દાઝવા ઉપર ડામ જેવું તે એ છે કે, આ દાખલો પેતાના પત્રમાં ટાંકીને તે પ્રાંતના લેફ. ગવર્નર સર ઍકલેંડ કેલવિને હિંદી સરકારને લખી જણાવ્યું છે : “ આ કુટુંબને તંગી વેઠવી પડતી હોય એમ લાગતું નથી.” (પા. ૧૮-૨૦) હીરાસિંધ : ઉંમર ૩૦ અને ભુબા. બંને ભાઈ એ છે તથા પરણેલા છે પણ તેમને છોકરાં નથી. કુટુંબનાં કુલ માણસ ૬ છે. “ સ્ત્રીઓ પાસે ઘરેણાં નથી. તેમનાં ખેતરને તેઓ પાકા કૂવામાંથી પાણી પાય છે.” આવક અને ખર્ચને હિસાબ કાઢતાં વર્ષને અંતે ૮ રૂ. ૨ આ. ૬ ૫. ખાધ આવે છે. છતાં સરકાર કહે છે કે, હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ' ૧૪૩ તે બંને ભાઈ ઓ “સારી સ્થિતિમાં છે એટલું જ નહિ પણ” તેમની સ્થિતિ જૈતના ચમાર કે નૌગામના ઠાકુર કરતાં ઘણે દરજજો ચડિયાતી છે. તેમની પાસે ધાતુનાં વાસણ પણ છે, તથા “ તેમની પાસે એક કામળો પણ છે.” - બાપરે ! સંયુક્ત પ્રાંતના છ માણસના કુટુંબ વચ્ચે એક કામળે ! શું સુખી માણસો છે ! ! સ્ત્રીઓને ઘરેણાં નથી તેથી શું થઈ ગયું? તેમના ઘરમાં ધાતુનાં વાસણો છે ! ઈશ્વરની મહેરબાનીથી બંનેને છોકરાં નથી.. (૫, ૬ ) ભિકરી: મજૂર. છનું કુટુંબ: ચાર મહિના માંદે રહ્યો. સ્ત્રી અને છોકરી ઘાસ વેચે છે. છોકરો મજૂરીએ જાય છે. છોકરાની વહુને “ખર્ચ ઓછું કરવા પિયેર મોકલી દીધી છે.” “ચોમાસામાં આખા ઘરને એક ટંક જ ખાવાનું મળતું હતું... બીજાં વર્ષોએ તેઓ ત્રણ ચાર રૂપિયા શિયાળામાં કપડાં માટે વાપરતાં. આ વર્ષે વાપરી શકયાં નથી.” તુંડાઃ બલવંતને છોકરો. પાંચ એકરને માલિક. “છોકરી પરણાવી ત્યારે ૧૨ રૂપિયા મળ્યા; તેમાંથી મહેસૂલ ભર્યું. અને શિયાળામાં કપડાં ન હોવાથી બળદની સાથે ખૂણામાં પડયો રહ્યો.” હવે આપણે એટાવા જિલ્લા તરફ જઈ એ. ત્યાંના કલેકટર મિ. એલેકઝાન્ડર પિતાની “તારવણીમાં” તે હિંદુસ્તાનના અને દુનિયાના લેકેને એટલું જ કહેવા માગે છે કે: “તપાસ માટે પસંદ કરેલાં ગામડાંમાં મોટા ભાગના ખેડૂતેને સામાન્ય રીતે ખેરાકની તંગી વેઠવી પડતી નથી. પણ જ્યારે ભાવ ચડી જાય છે, ત્યારે મજૂરોને Jain Education international For Private & Personal use only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આબાદ હિંદુસ્તાન! તેમજ નાની જમીનવાળા ગરીબ ખેડૂતને જરા સંકડામણમાં આવી જવું પડે છે.” ઉપરના વાક્યમાં કલેકટર સાહેબ “મોટા ભાગના” “સામાન્ય રીતે” અને “જરા સંકડામણમાં” એ શબ્દોને શું અર્થ કરે છે, તે સમજાતું નથી. તેને માટે હવે આપણે તેમના “ખાનગી” મૂળ રિપોર્ટમાં નજર કરીએ. ત્યાં તેઓ સાહેબ જણાવે છે: ૧. “મારે કહેવું જોઈએ કે સામાન્ય વર્ષોમાં ખેડૂતે વર્ષને ત્રીજો ભાગ લેણદારે ધીરેલા પૈસા વડે જ પસાર કરે છે. અને ખરાબ વર્ષોમાં તેમને પિતાના દેવાને બે કાં તે બેહદ વધારી દેવો પડે છે, અથવા તે પિતાનું જરજવાહીર, ઘરેણાં, ઢોર કે બીજું જે કાંઈ વેચી શકાય તેમ હોય, તે વેચી દેવું પડે છે. ૨. “ જ્યારે લાગલાગ2 બેત્રણ વર્ષ નબળાં આવે છે, ત્યારે તે કાઈ લેણદાર પણ તેમને પૈસા ધીરતે નથી; એટલે સામાન્ય ખેડૂતને બેશક સંખતમાં સખત ભૂખમરો વેઠવો હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૪ “ખેતરની આવકમાંથી માત્ર કુટુંબ જીવતું રહે તેટલી પેદાશ આવી. પરંતુ એક લગ્નપ્રસંગ, એક મરણનો પ્રસંગ અને ખેતી માટે બળદની ખરીદી – આ કારણોને લીધે તેને કુટુંબનાં તમામ ઘરેણાં વેચી નાંખવાં પડવ્યાં અને છતાં બીજા ૧૦૦ રૂપિયા દેવું કરીને આણવા પડ્યા. . . વર્ષના છેવટના ભાગમાં તો તે કુટુંબ ભારે તંગીમાં આવી પડયું. બીજે વર્ષે પણ ખરીફ પાક ઓછો ઊતર્યો એટલે તે તે ભયંકર ભૂખમરામાં સપડાયું. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં તે લોકોને રોજ નિયમિત ખાવાનું પણ મળ્યું નહિ, અને જંગલી ઝાડનાં પાન અને મૂળિયાં ખાઈને જ જીવતાં રહ્યાં. “ઈ. સ. ૧૯૨૫ની શરૂઆતનો ભાગ તેમણે ખરાબમાં ખરાબ દશામાં ગાળ્યો હતો તે વિષે શંકા જ નથી; છતાં ખરીફ પાક કપાઈ રહે ત્યાર પહેલાં તેઓ ફરી ભયંકર તંગીમાં સપડાશે એ એક્કસ છે.” પરંતુ, આ દાખલામાં પણ કલેક્ટરને મહેસૂલ મોકૂફ રાખવાનું કે માફ કરવાનું સૂઝયું નથી. તે જ રિપિટમાંથી કેટલીક વિગત : ઝાબાદ વિભાગ : હકીકત : દરવર્ષે ખાધ: ટકા (પા. ૨૦૯) ખેડૂત કુટુંબ : એક હળ : ત્રણ માણસે : આવક ૭૩ રૂપિયા: ખાધ ૯ રૂપિયા '૧૭ ટકા હિંવારાનું કુટુંબ આવક ૩૨ રૂપિયા : ત્રણ માણુ : ખાધ ૩૨ રૂપિયા: ૬૦ ટકા ૩. “મરહપુર નામના એક ગામમાં ૫૫ ખેડૂત કુટુંબમાંથી, વર્ષને અંતે બધાં જ ૮૦૦થી માંડીને ૧૦ રૂપિયા સુધીના દેવા તળે આવી ગયાં હતાં. ખેડૂતના મોટા ભાગને પિતાનાં ઘરેણાં કે ઢોર વેચી નાખવાં પડયાં હતાં. ૪. “બેજાઈ: ૯ એકરને માલિક : કુટુંબ સાત માણસનું. For Private & Personale Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ‘હિંદુરતાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૪૭ ઉતારી; જેમ પાન ઊથલાવતે ગયે, તેમ જે નજરે પડતી ગઈ, તે નેંધ ગયે છું. આવી કેટલીય વિગતેને તો હું અડયો પણુ નથી. આ તેમજ બીજી કેટલીક વિગતે કે જે હવે પછીના પ્રકરણમાં આવવાની છે, તે બધી મેં આ પ્રાંતના લેફ. ગવર્નર મૅકડોનેલ સાહેબને ૧૯૦૧ ની સાલમાં લખી જણાવી હતી. જવાબમાં તેમણે જણાવવાની કૃપા ૧૪૧ આબાદ હિંદુસ્તાન! મજાર કુટુંબઃ આવક ૪૭ રૂપિયા: ત્રણ માણસે ? ખાધ ૧૭ રૂપિયા: ૩૧ ટકા જોકે, કાનપુરના આસિસ્ટંટ કલેકટર મિ. બર્ડ જણાવે છે કે, “હું એક માણસનું ખાધાખર્ચ વાર્ષિક ૨૪ રૂ. ગણું છું; એક સ્ત્રીનું ૨૦ રૂ. ૮ આના ગણું છું, અને છોકરાનું ૧૪ રૂપિયા ગણું છું.” હવે હું અલ્હાબાદ વિભાગમાં આવેલા ૩૦૦ માણસના એક આખા ગામની હકીકત તે રિપોર્ટમાંથી નીચે ટાંકું છું. ગામનું નામ અકબરપુરસેન છે. ખેડૂતઃ ૩૬ કુટુંબ : ૭૦ પુરુષ, ૫૦ સ્ત્રીઓ અને ૫૧ બાળક ખેતીની ખેતીનું બાકી ખોરાક કુલ પેદાશ ખર્ચ બચત માટે જોઈએ ખાધ રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા ૪,૩૨૩ ૧,૭૩૩ ૨,૫૯૦ ૩,૬ ૭૮ ૧,૦૮૮ ૩૨ મજૂરો વગેરે ૧૭ કુટુંબ : દસ કુટુંબમાં છોકરાં નથી કુલ આવક ખાધાખર્ચ ખાધ ટકા માટે જ જોઈએ રૂપિયા રૂપિયા રૂપિયા ૮૫૦ ૧૪૦૫ ૫૫૫ ૩૯ “બાકીનાં ૧૨ કુટુંબ ગારિયાનાં છે. તેઓ હેડીઓ અને ઘાટ ઉપર કામ કરે છે. તેમની સ્થિતિ સારી છે.” આ બધી વિગતો તે માત્ર નમૂના તરીકે જ મેં અહીં ઉતારી છે. ઉપરાંત, ખાસ પસંદ કરીને પણ નથી “સામાન્ય રીતે તમે હંમેશાં હિંદુસ્તાનના ખેડૂતોની દશા વિષે વધારે પડતા નિરાશાભર્યો ખ્યાલ બાંધે છે. ગમે તેમ છે. પણ, તમે વર્ણવેલી સ્થિતિ, હું જાણું છું તે સ્થિતિ સાથે મળતી નથી આવતી. હું એમ નથી કહેવા ભાગતો કે ખેડૂતોની દશામાં કાંઈ જ સુધારાની જરૂર નથી. પરંતુ ઘણા લોકો માને છે તેમ, ખેડૂત કાંઈ ભૂખે મરતું પ્રાણી નથી. . . . વળી તમે સરકારની વધારે પડતી મહેસૂલને કારણે ખેડૂતોની થતી પાયમાલીની વાત કરે છે. તે બાબતમાં પણ મને લાગે છે કે, તમે ખૂબ જ ભુલાવામાં પડથા છો. . . . ખેડૂતોની કફોડી સ્થિતિનાં ખરાં કારણે તે, (૧) કુદરતની મનસ્વિતા, (૨) નાતવરામાં કરવામાં આવતું ઉડાઉ ખર્ચ અને વ્યાજના ભારે દર, (૩) ફળદ્રુપ ભાગોમાં વરતીની ઘણી ભીડ થવાથી જમીનને થઈ જતા નાના નાના ટુકડા, અને જરા દૂર નવી જમીન ઉપર જવાની લોકોની નામરજી, (૪) નહેરોની ઊણપ – એ છે. For Private & Personal use only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આબાદ હિંદુસ્તાન! - “ મિન કમિશને હિંદી સરકાર આગળ રજૂ કરેલી સૂચનાઓમાં આમાંની કેટલીક મુશ્કેલીઓને ઇલાજ જરૂર મળી આવશે, એમ હું માનું છું.” હવે, ગવર્નર સાહેબે, ખેડૂતની કડી સ્થિતિનાં જે ચાર “ખરાં ” કારણે બતાવ્યાં છે, તે હું એક પછી એક તપાસવા માગું છું. તેઓ સાહેબે જણાવેલા પ્રથમ કારણ વિષે એટલું જ કહેવાનું કે, હિંદુસ્તાનમાં વરસાદ નિયત ઋતુઓ પડે છે. એટલે, દુનિયાના બીજા કોઈ દેશ કરતાં હિંદુસ્તાનની કુદરતી સ્થિતિ વધુ ખરાબ નથી, પણ ખેતીને માટે ઊલટી વધુ સારી છે. તે પછી, તે કારણે દુનિયાના બીજા દેશો કરતાં હિંદુસ્તાનમાં ખાસ મુશ્કેલી ઉભી થતી ન જ હોવી જોઈએ. વળી પહેલાં કરતાં અત્યારે વરસાદ ઓછો પડે છે, એમ કાઈ જ કહી શકે તેમ નથી. છતાં, અત્યારના જેવી ગરીબાઈ અને તંગી લોકેએ પહેલાં કદી ભોગવી હોય એમ સાબિત કરનાર એક પણ પુરા નથી. તેથી ઉલટી પુરાવા તે ચેકબંધ છે. - હવે ચેથા કારણુમાં ગવર્નર પહેલાને ઉપાય બતાવે છે. જે એ વાત ખરી જ હોય, તે ભયંકરમાં ભયંકર દુકાળ વડે પ્રજાના અસંખ્ય લાકે, કલ્પી ન શકાય તેવાં ભૂખમરા અને તંગીમાં સપડાઈ સપડાઈને ભાખેની પેઠે ટપટપ મરવા માંડે, ત્યાં સુધી સરકારની ઊંધ જ ઊડતી નથી તે કારણે તેને ગુનેગાર જ ગણવી જોઈએ. વળી એ દલીલ પણ કરી શકાય તેમ નથી કે, સરકારને અત્યાર સુધી આ વસ્તુની ખબર ન હતી. કારણ કે આની પહેલાં કેટલાંય જુદાં જુદાં કમિશનએ તેમજ જુદા જુદા વિભાગના “હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૪૯ અંગ્રેજ અમલદારોએ કેટલીય વાર એ વસ્તુ સરકારની આંખ આગળ આણ્યા કરી છે; છતાં સરકારે તેને કદી ધ્યાન ઉપર જ લીધી નથી. અને આ વખતે પણ સરકાર તેમ નથી જ કરવાની એની સેએ સે ટકા ખાતરી બધાએ રાખવાની છે એ વાત કદાચ સૌ કરતાં ગવર્નર સાહેબ પોતે જ પિતાના મનમાં વધારે જાણતા હશે. અત્યારે ખાસ તે ગવર્નરે જણાવેલા બીજા કારણ વિષે મારે કહેવું છે. સામાન્ય રીતે દરેક અંગ્રેજ અમલદારને ખેડૂતના દેવાની વાત નીકળતાં જ એમ બેલી નાખવાની ટેવ પડી છે કે, તે લોકે લમ અને મરણ પ્રસંગે હદ ઉપરાંત ખર્ચ કરે છે તેથી જ તેઓ દેવામાં સપડાય છે. પરંતુ આને જવાબ હું સરકારે જ ભેગી કરેલી વિગતોથી આપવા માગું છું. જે રિપોર્ટમાંથી હું આ બધા ઉતારાઓ આપી રહ્યો છું, તે રિપોર્ટમાં આપેલા ખેડૂતના દાખલાઓમાંથી હું ક્રમવાર પહેલા ૨૦ લઉં છું. એ ૨૦ માંથી માત્ર બે દાખલામાં જ લગ્ન અને તેવાં બીજાં કૌટુંબિક ખર્ચીને કારણે દેવું કરવું પડયું છે, એમ જણાવવામાં આવ્યું છે. અને તે બેમાંથી પણ એક દાખલામાં તે તે રકમ ૧૦ રૂપિયા જેટલી નજીવી જ છે, અને તેમાંથી અધ તે માને મહિને એક એક રૂપિયાને હપ્ત કરીને ચૂકવી દેવામાં આવેલી છે. પરંતુ આપણે આખા પંજાબ વિષે મિ, થેબને જે શબ્દો ઉચ્ચાર્યા છે, તે જ ધ્યાનમાં લઈ એ : મેં તપાસેલાં ૭૪૨ કુટુંબેમાંથી માત્ર ત્રણ દાખલાઓમાં જ લગ્નના ખર્ચને કારણે દેવું કરવું પડયું હતું. For Private & Personal use only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આબાદ હિંદુસ્તાન! આ તપાસથી એ વાત સિદ્ધ થાય છે કે, સામાન્ય રીતે બધા માને છે તેમ લોકો લગ્ન વગેરે પ્રસંગોએ ઉડાઉ ખર્ચ કરે છે, તે વસ્તુને પ્રત્યક્ષ પુરાવાનો કે નથી. . . . ઉપરાંત જે કાંઈ થોડું ખર્ચ કેઈ કાઈ કરે છે, તે પણ દર વર્ષે ઘટતું જ જાય છે; કારણ કે તેમની પાસે ' ખર્ચવાને પૈસા જ નથી.” પોતાના કથનના પુરાવામાં તે નીચેના આંકડા ટાંકે છે : કુલ દેવું લગ્નમાં કરેલું ખર્ચ પ્રથમ વિભાગમાં ૧૪૨,૭૭૭ ૯,૪૯૧ બીજા વિભાગમાં ૧૭૯,૮૫૩ ૧૨,૪૧૮ ત્રીજા વિભાગમાં ૮૮,૨૩૪ ૯૬૮૭ ૧૧ ચોથા વિભાગમાં ૧૮૮,૧૪૫ ૧૫,૧૬૧ સરેરાશ ૮ ટકાથી પણ ઓછું. મિ. થર્બન ખેડૂતોના દેવાનું જુદું જ કારણ આ પ્રમાણે આપે છે: “ખેડૂતની તમામ કમાણુ શાહુકારના હાથમાં જ ચાલી જાય એવી દુ:ખભરી સ્થિતિ નવી ઊભી થઈ છે. પહેલાં તેવી સ્થિતિ કદી હિંદુસ્તાનમાં હતી નહિ. અને આ રિપોર્ટ સાબિત કરે છે તે પ્રમાણે, તે સ્થિતિ આપણું જુલમગાર મહેસૂલપદ્ધતિએ અસ્તિત્વમાં આણી છે. જેમની તપાસ કરવામાં આવી હતી તેવા ૭૪ર ખેડૂતેમાંથી માત્ર ૧૩ દાખલાઓમાં જ, દેવામાં એક વારે સપડાયેલો ખેડૂત ફરી છૂટી શક્યો હતો. હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૫૧ ખેડૂતની દેવાદાર સ્થિતિનાં સિદ્ધ થયેલાં કારણોમાંથી સૌથી મોટું – તેમજ તેમાંથી કદી છૂટી શકાય તેવું ન હોવાથી સૌથી ગંભીર કારણ સરકારની મહેસૂલ છે.” દક્ષિણનાં હુલ્લડોની તપાસ કરવા નીમેલા કમિશને પણ જણાવ્યું છે: “કમિશને કરેલી તપાસનું પરિણામ બતાવી આપે છે કે, ખેડૂતની દેવાદાર સ્થિતિના કારણ તરીકે, લગ્ન કે તેવા વરાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવે છે. . . . તેવા પ્રસંગે ઘણુ જૂજ હોય છે, અને તેય કેટલાંય વર્ષોના ગાળા પછી કઈ વાર આવે છે. તેમજ તે પ્રસંગે જે રકમ ખર્ચવામાં આવે છે, તે રકમ પણ ખેડૂતની સ્થિતિને કાઈ પણ માણસ, સામાજિક કે કૌટુંબિક આનંદ કે પ્રસંગે માટે યોગ્ય રીતે ખરચી શકે તેના કરતાં જરાય વધારે નથી હોતી.” મુંબઈ ઇલાકો હવે આપણે, પરદેશી મુસાફરને સૌથી પ્રથમ આવકાર આપતું મુંબઈ શહેર જે ઇલાકામાં આવ્યું છે, તે ઇલાકા તરફ આવીએ. જે શહેરની જાહોજલાલી, સંપત્તિ, ઉદ્યોગ અને વેપારથી ચકિત થઈને મુસાફર આગળ ચાલ્યા જાય છે, તે શહેર બાદ કરતાં બાકીના ભાગની શી સ્થિતિ છે? , ૧. ગૂજરાત વિદ્યાપીઠે કરેલી માતર તાલુકાની આર્થિક તપાસમાં જણાવ્યું છે કે : સામાજિક પ્રસંગ માટે દેવું કરનાર કુટુંબની સંખ્યા ૪૧૪ છે. જ્યારે, જમીન મહેસૂલ ભરવા દેવું કરનાર કુટુંબની સંખ્યા ૫૭૦ છે. For Private & Personal use only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર આબાદ હિંદુસ્તાન ! - તે ઇલાકામાં કુલ ૨૪,૫૯૦,૦૦૦ એકર ખેડાણ જમીન છે. તેમાં કૂવા કે કાંસની સગવડ મેળવી શકે તેવી જમીનનું પ્રમાણ ૧૦૦ એકરે ૩.૨ એકર છે.. અને તેમાં પણ વર્ષમાં બે વાર પાક મેળવી શકે તેવી જમીનનું પ્રમાણ ૧૦૦ એકરે ૨.૮ એકર છે . ૧૦૦ એકરે હળની સંખ્યા ૪.૪ છે અને બળદની સંખ્યા ૨૦ એકરે માંડ એક જેડ આવે તેટલી છે. - આવી અપાર સાધનસામગ્રીવાળી જમીનની પેદાશમાંથી સરકાર કેટલું મહેસૂલ પડાવે છે, તે આપણે પ્રથમ જોઈએ. જમીન ખેડાતી હોય કે ન ખેડાતી હોય તેપણુ, તમામ જમીન ઉપર દર વર્ષે સરખું જ મહેસૂલ લેવામાં આવે છે. પ્રથમ તે એને કારણે જ ખેડૂતને કેટલું સહન કરવું પડે છે, તે ઉપર પહેલું ધ્યાન આપીએ. કર્નલ ગેડફ્રેની ગણતરી પ્રમાણે રત્નાગિરિ તાલુકામાં ખેડાણ અને પડતર રખાતી જમીનનું પ્રમાણ નીચે પ્રમાણે છે: પાકનાં વર્ષ પડતર વર્ષ ઉત્તમ વાંધો ૩ ૩ વચલો વાંક ૨ ૫ ઊતરતે વાં ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૫૩ એટલે કે, ખેડૂતે જમીનમાંથી ખરી રીતે બે જ વર્ષ પાક લીધો હોય છતાં તેની પાસેથી મહેસૂલ સાત વર્ષનું લેવામાં આવે છે. સાથે યાદ રાખવાનું કે, સહ્યાદિની કિનાર ઉપરની તિસલી અને કુમારીની જમીન કે જેમાં ગમે તેટલી મહેનત કરો પણ જરાય નફો મળવાની આશા જ નહિ, અને જેને માત્ર ઉદરનિર્વાહ માટે જ બેડવામાં આવે છે, તેવી જમીન ઉપર પણ કાનરા અને ધારવાડની કીમતી જમીનો જેટલું જ મહેલ લેવામાં આવે છે. હવે, તે મહેસૂલને બેજે કેટલો ભારે છે તે મુદ્દા ઉપર આવીએ. હું સતારા, સોલાપુર, વિજાપુર અને નગર જિલ્લાઓનાં પ૩૭ ગામડાંને દાખલો લઉં છું. તે ગામડાંમાં નવી આકારણી વખતે ૧,૯૭,૩૩૫ એકર ખેડાણ જમીનમાં માત્ર ૧૦૦૦ એકરને જ વધારે થયેલ હત; નવી આકારણી છતાં મહેસૂલમાં આગલા વર્ષ કરતાં ૨૮ ટકાનો વધારે કરવામાં આવ્યો હતો. આ બધા તાલુકાઓમાંથી કોઈ પણ એક ખેડૂતનો દાખલો લે. તેના કુટુંબમાં તેના ઉપરાંત તેની સ્ત્રી અને બે છોકરાં છે એમ માને. તથા તેને ૨૫ એકર જમીન છે અને તેમાં તે પોતાના બળદથી પિતાની જાતે જ બધી મજૂરી કરે છે, એમ માને; તે આખા વર્ષની તેની મહેનતનું પરિણામ નીચે પ્રમાણે આવશે : કુલ ૨૫ એકરમાંથી ખેડેલા એકર ૨૦ : ૫ એકર પડતર, સરકારી ઠરાવ નં. ૪૫૧૫ (૧૮૭૫) પ્રમાણે એક એકર દીઠ ૧૬૦ રતલને હિસાબે અનાજની પેદાશ રતલ ૩૨૦૦. સરેરાશ : ૨ * ૧૯૩૩-૩૪ની ગણતરી પ્રમાણે મુંબઈ ઇલાકામાં કુલ માપણીની જમીન ૭૮,૮૭૮,૩૦૭ એકર છે. તેમાં ખેડાણ જમીન ૪૩,૫૦૦,૯૨૮ એકર છે. પીતની જમીન દર ૧૦૦ એકરે ૧૨ એકર છે. બે પાક લઈ શકે તેવી જમીન દર સો એકરે ૩ એકર છે. Jain Education Internation For Private & Personal use only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૫૫ ઉપર આપેલી ગણતરી કોઈને કાલ્પનિક લાગે તે માટે મિ. વેધન નોંશે જાતે ખેડૂતોની કરેલી તપાસમાંથી એક બે દાખલા નીચે આપું છું : નાથુઃ ૩૯ એકર કુલ પેદાશમાંથી સરકારને ૬૦ રૂપિયા ભર્યા પછી ૪૦ રૂપિયા બાકી રહ્યા. પોતાની સ્ત્રી અને પાંચ છોકરાને જિવાડવા મજૂરીએ જાય છે. તેનું ખેતર ૭૦૦ રૂપિયે ગીરો આબાદ હિંદુસ્તાન! તેમાંથી બાદ કરો : એકરે ૬ શેરને હિસાબે બી : રતલ ૧૨૦ બગાડ : રતલ ૮૦ એજારની સમરામણી વગેરે : ૧૦ રૂ. મજૂરી : સરકારી મહેસૂલ તેમજ સ્થાનિકવેર૧૦ રૂ. કુલઃ ૨૫ રૂ. રૂપિયાના ૫૦ રતલને હિસાબે રતલ ૧૨૫૦ કુલ રતલ ૧૪૫૦ બાકી રહ્યા રતલ ૧૭૫૦ રેજના પ રતલને હિસાબે એક વરસમાં તેમને - ખાવા જોઈએ રતલ ૨૦૦૭ માત્ર ખાધા ખર્ચમાં જ ખાધ : રતલ ૨૫૭ આમાં કપડાં, મીઠું કે બીજી જીવનનિર્વાહ માટેની આવસ્યક વસ્તુઓ પણ ન આવી, તે ધ્યાનમાં રાખવાનું છે. આ સ્થિતિ ૨૫ એકર, બળદ અને હળના માલિકની છે તે યાદ રાખવાનું છે. તેમજ હુતાહુતી અને છોકરાં સિવાય કુટુંબમાં ઘરડેરાં કે વડીલમાંથી એક પણ માણસ ગણ્યું નથી. આ સ્થિતિ આખા ઇલાકામાં સર્વત્ર વ્યાપેલી છે. જમીનમાંથી ખેડૂતના નિર્વાહ પૂરતું પણ પેદા થતું નથી. છતાં સરકાર દર ત્રીસ વર્ષે ૩૦ કે ૪૦ ટકા મહેસૂલ વધાર્યું જ જાય છે. મોરા પટેલ : ૬૦ એકર “જમીન ૩૦૦૦ રૂપિયે ગીર મૂકેલી છે. ગયે વર્ષે ૩૭૫ રૂપિયાની કુલ પેદાશમાંથી ૧૦૪ સરકારને ભર્યા, ૧૦૦ને બળદ ખરીદ્યા અને ૬૦ રૂપિયા નોકરને પગાર ભર્યો, એટલે લેણદારને કશું આપી શક્યો નહિ. ખેતીનું બીજું ખર્ચ ૬૦ રૂપિયા થયું હતું. તેના કુટુંબમાં સ્ત્રી, કાકે અને બે છોકરાં છે. આ વર્ષે મહેસૂલ ભરી શક્યો નથી માટે નોટિસ મળી છે.” માથન : ૬૦ એકર ૨૮૬ રૂપિયાની કુલ પેદાશમાંથી ૧૧૬ રૂપિયા મહેસૂલ ભર્યું. ૧૦૦ રૂપિયા લેણદાર અને નેકરને આપવામાં ગયા. પછી એક છોકરો, બે છોકરીઓ તથા તેને પિતાને માટે ૭૦ રૂપિયા બાકી રહ્યા. તેની સ્ત્રી મરી ગઈ છે. આ વર્ષે તેને નોટિસ મળી છે છતાં મહેસૂલ ભરી શક્યો નથી.” For Private & Personal use only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ આબાદ હિંદુસ્તાન ! * ગુલ: ૨૨૫ એકર જમીનદાર ગયે વર્ષે ૧૦૦ હેર હતાં, આ વર્ષે ૭૦ મરી ગયાં. ગયે વર્ષે પેદાશ ૧૨૦૦ રૂપિયા હતી. તેમાંથી ૫૦૦ સરકારને ભર્યા અને ૫૦૦ મજૂરે તથા ખેતી વગેરેના ખર્ચમાં ગયા, જીવવા માટે દેવું કર્યું.” મિ. જોશીએ ઈ. સ. ૧૮૯૪માં ભરાયેલી ઔદ્યોગિક પરિષદ આગળ વાંચેલા ભાષણમાં જણાવ્યું છે કે: ૧. ખેડૂત ઉપર કરને બોજો વધતો જ જાય છે. છેલ્લાં વીસ વર્ષમાં મહેસૂલ ૬,૩૬૬,૬ ૬ ૭ પાઉંડથી વધારીને ૯,૧૭૩,૩૩૪ પાઉંડ કરવામાં આવ્યું છે, એટલે કે તેમાં ૩૯ ટકાને વધારે કરવામાં આવ્યો છે. ૨. ખેડૂતના ખિસ્સામાં સૌથી મોટો અને ભય ઉપજાવે તેવો કાપ મૂકનાર તે શાહુકાર છે. ખેડૂતનું દેવું વધતું જ જાય છે. અને તે વધારે ને વધારે શાહુકારના પંજામાં સપડાતા જાય છે. આ દેવું થવાનું કારણ એક જ છે અને તે એ કે, સારામાં સારા વર્ષમાં પણ તેને ખેતરની પેદાશમાંથી પિતાની આજીવિકા જેટલું પણ નીકળતું નથી છતાં સરકાર તેની પાસેથી તેમાંથી મોટો ભાગ મહેસૂલ પેટે પડાવી લે છે. પરિણામે, તેને જીવતા રહેવા માટે જ શાહુકારના પંજામાં સપડાવું પડે છે. જ્યારે ખરાબ વર્ષ આવે છે, ત્યારે તેની મુશ્કેલીને પાર રહેતો નથી છતાં સરકારનું મહેસૂલ તે સારા વર્ષમાં ભરવાનું હોય છે તેટલું જ કાયમ હોય છે. દક્ષિણના ચાર જિલ્લાઓને દાખલો છે. તેમનું એક વર્ષનું મહેસુલ ૩૮૧, ૧૩૪ પાઉંડ છે અને તે જિલ્લાઓમાં ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૫ ખેડૂતનું વાર્ષિક દેવું સરેરાશ ૩૫૮,૦૦૦ પાઉંડ છે. એટલે કે, કુલ મહેસુલના ૯૩ ટકા જેટલો ભાગ ખેડૂત દેવું કરીને જ આપે છે. એ હિસાબે આખા ઇલાકાની ગણતરી કરીએ, તે ખેડૂતનું વાર્ષિક દેવું ૧,૬ ૬ ૬, ૬૬ ૭ પાઉંડ થાય અને તેના ઉપર વ્યાજનો દર સરેરાશ ૧૨ ટકા ગણીએ (જોકે ખરી રીતે ખેડૂત ૨૦ કે ૩૦ થી ઓછા ટકા વ્યાજ ભરતે નથી જ હોતે) તે દરવર્ષે ૨૦૦,૦૦૦ પાઉંડ ખેડૂતોને વ્યાજના જ ભરવા પડે છે. પરંતુ આ તે એક વર્ષનું નવું દેવું થયું; તેનું જૂ નું દેવું તે કાયમ જ હોય છે. મિ. ગુડબને ૯ જિલ્લાના તૈયાર કરેલા આંકડાઓ મુજબ આખા ઈલાકાનું જૂનું દેવું ૧૫,૦૦૦,૦૦૦ પાઉન્ડ છે. અને તેનું વ્યાજ દરવર્ષે ૩,૬૦૦,૦૦૦ પાઉંડા થાય. એટલે, જૂના અને નવા દેવાનું વ્યાજ ભેગું કરતાં ઇલાકાનું કુલ વાર્ષિક વ્યાજ ૩,૬૦૦,૦૦૦+૨ ૦૦,૦૦૦ = ૩,૮૦૦,૦૦૦ પાઉંડ એટલે કે ૬ કરોડ રૂપિયા થાય. . . . હવે જે તેમને જોઈતી મૂડી તેમને પાંચ કે છ ટકાએ જ મળતી હોત, તો તેમને દર વર્ષે ૩ કરોડ રૂપિયા વ્યાજના જ ભરવાના બચત, મુંબઈ ઇલાકામાં શહેરના લેકીએ સેવિંગ્સ બેંકમાં મૂકેલી રકમ ૩૦,૦૦૦,૦૦૦ રૂપિયા છે, અને તેનાથી પણ વધારે રકમ ગવર્નમેંટ સિક્યોરિટીઓમાં પડેલી છે. તેના ઉપર તેમને બહુ બહુ તે કુ કે ૭ ટકા વ્યાજ મળે છે. હવે આ સ્થિતિ જુઓ: એક જ ઈલાકામાં કે પિતાના ફાજલ રૂપિયા બેંકમાં કે સરકારને ત્યાં ૩ કે ૩ ટકાએ નકામા નાખી મૂકે છે; જ્યારે તે જ ઇલાકામાં ખેડૂતે બાર બાર ટકા વ્યાજ ભર્યો જાય છે. જે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આબાદ હિ'દુસ્તાન ! સરકાર પોતાની કરજ બરાબર સમજતી હેાત, તેા તેણે આ એ વર્ગો વચ્ચે મધ્યસ્થનું કામ કરીને અને વર્ષાંતે પુષ્કળ કાયદો કરી આપ્યા હાત. શહેરના લેાકા પેાતાનાથી કેટલાય માઇલ દૂર પડેલાં અજાણ્યાં ગામડાંમાં પેાતાના રૂપિયા ધીરવા જઈ ન શકે, પરંતુ સરકાર તે કામ જરૂર કરી શકે, તેણે જો આમ કર્યું હેત, તે। શહેરના લેાકેાને મૂડી ઉપર ૬ ટકા વ્યાજ મળ્યું હેાત અને ખેડૂતાને દર વર્ષે વ્યાજના જ ૩ કરોડ રૂપિયા ઓછા ભરવા પડયા હોત. આ બધાં કારણેાએ ખેડૂતની સ્થિતિ દિવસે દિવસે વધુ ને વધુ ખરાબ થતી જાય છે. દેશના તમામ હુન્નરઉદ્યોગ નાશ પામ્યા હેાવાથી વધતી જતી વસ્તી બીજા ધંધાઓમાં શકાતી જવાને બદલે કસ વગરની બનતી જમીન ઉપર જ પેાતાના મેમો વધારતી જાય છે.” . ૯ વાઇસરૉય સાહેબ વદ્યા ઈ. સ. ૧૮૮૨માં હદી સરકારે અર્લ ક્રામરી અને સર ડૅવિડ બારબરને હિંદુસ્તાનની આર્થિક તપાસ કરવા નીમ્યા હતા. તેમણે તે વખતે બ્રિટિશ હિંદની વાર્ષિક આવક નીચે મુજબ ગણી હતી : ખેતીની આવક ૩૫૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા 33 ખેતી સિવાયની આવક ૧૭૫,૦૦,૦૦,૦૦૦ કુલ ૧૨૧,૦૦,૦૦,૦૦૦ રૂપિયા તે સમયની વસ્તી ૧૯૪,૫૩૯,૦૦૦ માણસની હતી. તે હિસાબે બ્રિટિશ હિંદની માથાદીઠ વાર્ષિક આવક તેમણે ૨૭ રૂપિયા નક્કી કરી હતી. હવે આજે ઈ. સ. ૧૮૯૮-૯૯ની આવક કેટલી છે તે જાણવું હાય, તા પ્રથમ ખેતીની આવક આપણે નક્કી કરવી જોઈએ. સરકાર કહે છે તે મુજબ જુદા જુદા પ્રાંતામાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આબાદ હિંદુસ્તાન! ખેતીની કુલ પેદાશના નીચે જણાવેલા ટકા તે મહેસૂલ તરીકે લે છે: બંગાળમાં ૫ થી ૬ ટકા સંયુક્ત પ્રાંતમાં ૮ , પંજાબ મદ્રાસ ( ૧૨ થી ૩૦ , એટલે કે ૨૦ ટકા મુંબઈ ૨૦ થી ૩૩ , એટલે કે ૨૫ ટકા આ હિસાબે દરેક પ્રાંતમાંથી સરકારે લીધેલી મહેસૂલને ગુણી કાઢતાં આખા હિંદુસ્તાનના બધા પ્રાંતમાં થઈને જમીનની વાર્ષિક પેદાશ ૨૮૫,૮૮,૩૪,૫૬૨ રૂપિયા થઈ જોકે, ખરી રીતે તે ખેતીની પેદાશ આનાથી હજુ પણ ઓછી હોવી જોઈએ. કારણ કે, ૧૮૮૮માં સરકારે જ પ્રસિદ્ધ કરેલા પુસ્તકમાં જુદા જુદા પ્રાંતમાં કુલ પેદાશના નીચે પ્રમાણે જણાવેલા ટકા મહેસુલ તરીકે લીધાના દાખલા પાને પાને ઊભરાય છે. જ્યારે, ઉપર તે આપણને ૮, ૧૦ કે ૨૦ ટકા અથવા તે વધારેમાં વધારે ૨૫ ટકા જ જણાવવામાં આવ્યા છે. જમીનની કુલ મહેસૂલ રૂપિયા કુલ પેદાશના પેિદાશ : રૂપિયા કેટલા ટકા રૂ. ૩૨૨ ૩. ૩૦૬ ૯૫ (માત્ર પૂર્ણક) રૂ. ૮૫ રૂ. ૪૦ ૪૭ રૂ. ૧૬૨ રૂ. ૭૨ ૫ ૯ ૩. ૧૮૩ રૂ. ૯૭ ૫૦ રૂ. ૭૦ રૂ. ૬૮–૧૫-૦ ૯૮ રૂ. ૬ ૭ રૂ. ૪૦–૧૨–૦ ૬૦ વાઈસરૉય સાહેબ વદ્યા ૧૬ છતાં આપણી ગણતરી બરાબર ચોક્કસ નીવડે તે માટે સરકારને આપણે ખૂબ જ છૂટ આપીએ. એ હિસાબે ૧૮૯૮-૯૯માં હિંદુસ્તાનની કુલ આવક નીચે પ્રમાણે થશે: ખેતીની આવક: ૨૮૫,૮૮,૩૪,૫૬૨ રૂપિયા ખેતી સિવાયની આવક: ૧૪૨,૯૪,૧૭,૨૮૧ ) કુલ ૪૨૮,૮૨,૫૧,૮૪૩ , હવે ૧૮૯૮-૯૯ની વસ્તી ૨૪૫,૫૦૧,૯૮૭ ગણીએ, તે બ્રિટિશ હિંદની માથા દીઠ વાર્ષિક આવક રૂ. ૧૭–૮-૫ થઈ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૮૮રમાં તે ૨૭ રૂપિયા હતી. જ્યારે ૧૯૯૮-૯માં રૂ. ૧૭–૮–પ થઈ હવે, લોર્ડ કર્ઝનના જણાવ્યા પ્રમાણે ૧૯૦૦ની સાલમાં દુકાળ પડવાથી ખેતીની પેદાશ 3 થી 3 જેટલી ઓછી હતી. તે તેમજ તેના પ્રમાણમાં ખેતી સિવાયની આવક પણ ગણતાં તથા ૨૪ કરોડની વસ્તીમાં બાકીની આવક વહેચતાં ઈ. સ. ૧૯૦૦ ની માથા દીઠ વાર્ષિક આવક ૨. ૧૨–૬–૦ થાય. એટલે, મહારાણીજીએ ઢંઢેરામાં જણાવ્યા પ્રમાણે હિંદુસ્તાનની પ્રજાની સુરક્ષિતતા અને સમૃદ્ધિ એ જ જે વાઈસરોય સાહેબની ખાસ ચિંતા અને ફિકરની વસ્તુ હોય, તે તેઓ સાહેબને, તેમની કાઉંસિલના મિત્રોને, બધા સિવિલિયન તેમજ લશ્કરી અમલદારોને, ઉપરાંત વકીલો, વેપારીઓ, સૈનિકે, નાવિકે, ખેડૂતો, મજૂરો અને કારીગરોને, તથા ઈશ્વરે કૃપા કરીને તેમને કુટુંબ આપ્યું હોય તો તેમાંના દરેક સભ્યને પણ માથા દીઠ દર વર્ષે ૧૨ રૂપિયા ૬ આનાનો પગાર કે આવક મળવાં જોઈએ For Private & Personal use only Page #93 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! પરંતુ તેમાંથી પણ વાઇસરૉય સાહેબ કે તેમના જેવા બીજા એ રકમ કરતાં જેટલી વધારે લેવાની કૃપા કરે છે, તેટલી બાકીના ૮૦ ટકા જેટલા ખેડૂતાને એછી મળે છે. આ ટીકાના જવાબમાં વાઇસરૉય સાહેબ કાઉંસિલની ઈ. સ. ૧૯૦૧ના માર્ચની ૨૮મી તારીખની સભામાં વદ્યા કે : “ એક જાતના એવા લોકા આ દેશમાં છે કે જે રાતિદવસ આખી દુનિયાને થાળી પીટી પીટીને કહે કહે કરે છે કે, હિંદુસ્તાન દિવસે દિવસે ગરીબ બનતું જાય છે, તથા ખેડૂતા પાયમાલ થવા બેઠા છે. જો આ વસ્તુસ્થિતિ સાચી હેત, તો હું કદી ખાટા અભિમાનથી તેને કબૂલ કરતાં અચકાયા ન હાત, ક્રૃમિન કમિશને ઈ. સ. ૧૮૮૦માં ભેગા કરેલા અને ઈ. સ. ૧૮૮૨માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓને આધારે હું મેલ્યા હતા કે, દેશની ખેતીની કુલ પેદાશ ૩૫૦ થી ૪૦૦ કરોડની છે. * “ પછી તા લેાકેાએ મારા જ આધાર ટાંકી બતાવીને કહેવા માંડયુ’ કે, ‘ ઈ. સ. ૧૮૮૨માં હિંદુસ્તાનની માથા દીઠ વાર્ષિક આવક ૨૭ રૂપિયા હતી તે ઘટીને સામાન્ય વર્ષોમાં ૨૨ રૂપિયા થઈ ગઈ છે. અને ઈ. સ. ૧૯૦૦માં તે। તે ઘટીને ૧૭ રૂપિયા થઈ ગઈ છે. આમ અંગ્રેજ સરકારના રાજ્યમાં લોકા વર્ષાવ ગરીબાઈ અને ભૂખમરામાં વધારે તે વધારે ૧૧૨ * જોકે ફૅમિન કમિશને તા વધારેમાં વધારે રકમ ૩૫૦ કરોડની કહી છે. છતાં વાઇસરોય સાહેખ તે કૂદીને ૩૫૦ થી ૪૦૦ કરોડ સુધી ગયા છે. પરંતુ એકાદ બે લીટી પછી તે સાહેબ કાંઈ પણ કારણ વિના ૪૫૦ કરોડની રકમ આગળ ધરવાના છે ! એટલે કે, દેશમાંના ૮ કરોડ માણસની આખા વર્ષની આવક વાઇસરોચ સાહેબ માત્ર વાત વાતમાં વધારી શકે છે ! વાઇસરૉય સાહેબ વધા ૧૧૩ સપડાતા જાય છે; છતાં વાઇસરૉય સાહેબ સીમલાની ટેકરીએ એસીને જેમ રામ અળતું હતું ત્યારે તેને બાદશાહ નીરા ફિંડલ વગાડતા હતા, તેમ ચમન કર્યાં કરે છે......’ પરંતુ આ બાબતમાં મે... ચાક્કસ તપાસ કરી છે અને પરિણામે મને જણાયું છે કે, ચાક્કસ આંકડા ખેલવાની વધારે પડતી ચ્છાથી તે વખતે ખેતીની પેદાશ મેં ૩૦૦થી ૪૦૦ કરોડ કહીને ઘણી ઓછી કહી હતી. પરંતુ ખરી રીતે તે આવક ૪૫૦ કરોડની છે. ઈ. સ. ૧૮૮૦ની ગણતરી પ્રમાણે માત્ર ખેડૂતાની વાર્ષિક આવક ૧૮ રૂપિયા હતી. હવે અત્યારે ખેતીની પેદાશ ઓછામાં ઓછી ૨૨૩,૦૦,૦૦૦૦ રૂપિયા ગણીએ, તેાપણ માથા દી: ૨૦ રૂપિયા થશે. એટલે કે, ઈ. સ. ૧૮૮૦માં હતી તેના કરતાં ઘટવાને બદલે એ રૂપિયા જેટલી વધી છે. તે જ પ્રમાણમાં ખેતી સિવાયની આવક પણ વધી છે એમ માનીએ, તે। આખા હિંદુસ્તાનની માણસ દીઠ વાર્ષિક આવક ઈ. સ. ૧૮૮૦ના ૨૭ ને બદલે ૧૮૯૮-૯માં ૩૦ રૂપિયા થશે. જોકે આ બધા આંકડા ચોક્કસ છે એમ હું નથી કહેવા માગતા; તેમજ તેમાં કલ્પના અને અંદાજના સારી પેઠે આધાર લેવા પડયો છે, પરંતુ નીચેની આખતા તે ચોક્કસ જ છે, એટલે તેમના આધાર લઈને આપણે જરૂર કહી શકીએ કે, ખેડૂતાની આવક ઘટી છે એમ કાઈ પણ રીતે કહી શકાય નહિ, જેમ કે, દાખલા તરીકે, ૧૮૮૦માં ખેડાણ જમીન કુલ ૧૯ કરોડ ૪૦ એકર હતી. પરંતુ હવે તે વધીને ૨૧ કરોડ ૭૦ લાખ એકર થઈ છે. એટલે જે પ્રમાણમાં વસતી વધી છે, તે જ પ્રમાણમાં ખેડાણ જમીન પણ વધી છે, એટલે લેાકેા લાખ વધુ Page #94 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! ગરીબ થયા છે એમ તે ન જ કહી શકાય. વળી ૧૮૮૦માં એકર દીઠ અનાજની પેદાશ ૭૩૦ રતલ હતી. જ્યારે, ૧૮૯૮માં તે વધીને ૭૪૦ રતલ થઈ છે. કેટલાક દાખલામાં કદાચ સુધરેલી ખેતીને લઈને પણ તેમ બન્યું હશે; પરંતુ, બીજા ઘણી મોટી સંખ્યાને દાખલાઓમાં તે સરકારે વધારેલી નહેરો અને પાણીની સગવડને લીધે તેમ બન્યું છે.” વાઈસરોય સાહેબ ઉપર જે બેલ્યા છે, તે બધું સાચું છે કે નહિ તે હવે આપણે તપાસવું જોઈએ. તેઓ સાહેબ કહે છે કે, ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીન ૧૯૪,૦૦૦,૦૦૦ એકર હતી તે વધીને હાલમાં ૨૧૭,૦૦૦,૦૦૦ એકર થઈ છે. એટલે કે, તેમાં ૨૧,૦૦૦,૦૦૦ એકરને વધારો થયો છે. તે બંને આંકડાની બાબતમાં તેમણે ગણ્યું જ માર્યું છે. ફેમિન કમિશને આપેલા આંકડા પ્રમાણે ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીને ૧૯૪,૦૦૦,૦૦૦ એકર ન હતી પરંતુ ૧૮૨,૭૫૦,૦૦૦ એકર જ હતી. તથા ડિરેકટર જનરલ ઓફ સ્ટેટીકસે જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૯૮માં ખેડાણ જમીન ૨૧૭,૦૦૦,૦૦૦ એકર નથી, પણ માત્ર ૧૯૬,૪૯૭,૨૩૨ એકર જ છે. એટલે કે વાઈસરોય સાહેબે ૨ કરોડ દસ લાખ એકર જમીનની બેડી ગ૫ મારી છે. તેટલા એકરની કુલ પેદાશ, વાઈસરોય સાહેબના હિસાબે, એકરે ૭૪૦ રતલ પ્રમાણે ૧૫,૫૪૦,૦૦૦,૦૦૦ રતલ થાય; એટલે કે તે ૨ કરોડ સાઠ લાખ માણસની આખા વર્ષની ખાધાખરચી થઈ. ધન્ય છે હિંદુસ્તાનને, જેના રાજકર્તાઓ બબ્બે કરોડ માણસની આખા વર્ષની ખાધાખરચી માત્ર શબ્દને બળે જ ઉપજાવી શકે છે ! વાઈસરૉય સાહેબ વિદ્યા આપણે મૂળ વાત ઉપર આવીએ. આપણે જોયું તેમ ખેડાણું જમીનમાં ઈ. સ. ૧૮૮૦ થી ૧૮૯૮ની વચ્ચે વાઈસરોય સાહેબ કહે છે તેમ ૨૧,૦૦૦,૦૦૦ એકરને વધારો નથી થયો, પણ ૧૩,૭૪૭,૫૩૨ એકરને જ થયો છે. હવે વાઈસરેય સાહેબ એમ કહે છે કે જેટલી વસતી વધી છે, તેટલી જ જમીન પણ વધી છે; એટલે મૂળ જમીન ઉપર વધેલી વસતીને બેજે વધવાથી લોકો વધુ ગરીબ થયા છે એમ ન જ કહી શકાય. પણ વસ્તુસ્થિતિ સાચે જ તેવી છે? જરાય નહિ. ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીન ૧૮૨,૭૫૦,૦૦૦ એકર હતી. (ગણો ૧૮૩,૦૦૦,૦૦૦) અને વસ્તી ૧૯૧,૦૦૦,૦૦૦ માણસની હતી. એટલે કે, ૧૦૦ માણસ દીઠ ખેડાણ જમીન આશરે ૬ એકર હતી.* વળી જમીનના એકર વધવાથી ખેતીની પેદાશમાં વધારે થવો જ જોઈ એ એમ નથી. ઊલટું સામાન્ય રીતે ખેડાણ જમીન જેમ જેમ વધતી જાય છે, અને જંગલે, ચરા વગેરે ઓછાં થતાં જાય છે, તેમ તેમ જમીનને કસ ઘટતો જાય છે. દાખલા તરીકે ફેમિન કમિશન આગળ જુદી જુદી પ્રાંતિક સરકારે એ આપેલા આંકડા જુઓ: જેમ જેમ જમીનનું પ્રમાણ વધ્યું, તેમ તેમ પેદાશ ઘટી, એ વસ્તુ તેમાંથી સ્પષ્ટ જણાશે. પંજાબ ખેડાણ જમીન દર એકરે અનાજની પેદાશ વર્ષ (અનાજની) રતલ ૧૮૮૦ ૧૮,૫૦૦,૦૦૦ ૧૮૯૮ ૧૯,૧૮૪,૬૫૫ ૬૨૭ ઘટાડે ૧૮ રતલ For Private & Personale Only Page #95 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! ઉપરાંત, ઈ. સ. ૧૯૦૦માં જમીનને વધારે ૧૦૦,૦૦,૦૦ એકરનો છે. પરંતુ વસ્તીને વધારે ૪,૦,૦૮૫,૧૩૨ છે. (બ્રહ્મદેશ બાદ કરીને ) એટલે કે, વધેલી વસ્તીને માત્ર ૧૦૦ માણસે ૨૫ એકર જમીન મળે. વાઈસરોય સાહેબ કહે છે તેમ વસ્તીના પ્રમાણમાં જમીન પણ વધી હોય, તે ખરી રીતે ૧૦૦ માણસ દીઠ ૯૬ એકર જમીન થવી જોઈતી હતી. એટલે, વધેલાં ૧૦૦ માણસ દીઠ જે ૭૧ એકરની ખાધ પડી, તેટલે બજે કુલ જમીન ઉપર જ વશે એટલે કે લેકે તેટલા ગરીબ બન્યા.* સંયુક્ત પ્રાંત ૧૮૮૦ ૩૧,૪૫૦,૦૦૦ ૧૮૯૮ ૩૫,૯૧૧,૬૫૦ ૭૬૪ ધટાડો ક૬ મધ્ય પ્રાંત ૧૮૮૦ + ૧૨,૦૦૦,૦૦૦ ૫૧૩ ૧૮૯૮ ૧૪,૦૦૦,૦૦૦ ધટાડો ૩૩ રતલ * ૧૯૩૩-૪ની ગણતરી પ્રમાણે બ્રિટિશ હિંદની કુલ માપણીની જમીન ૬૬૮,૩૯,૪૧૪ એકર છે. તેમાં ખેડાણ જમીન ૨૭૯૮૮૫,૫૭૬ એકર છે. એ માણસે ખેડાણ જમીન ૧૦૩ એકર છે. આમ દર સે માણસે ખેડાણ જમીનનું પ્રમાણ વધ્યું લાગે છે, પણ બીજા ધંધાઓ પડી ભાગવાથી ખેતી ઉપર આધાર રાખનારા કેની સંખ્યા વધી છે. ઈ. સ. ૧૮૯૧માં કુલ વસ્તીના ૬૦ ટકા લકે ખેતી ઉપર આધાર રાખનારા હતા. તે ૧૯૭૧માં વધીને ૭૩ ટકો થયા છે. ' વાઈસરૉય સાહેબ વદ્યા ૧૧૭ વાઈસરૉય સાહેબ બીજી દલીલ એ આપે છે કે, ઈ. સ. ૧૮૮૦માં અનાજની એકર દીઠ પેદાશ ૭૩૦ રતલ હતી, અને હવે ૧૮૯૮માં ૭૪૦ રતલ થઈ છે. એટલે તો ચોક્કસ કહી શકાય કે ખેડૂતોની તેમજ દેશની આવક પહેલાંના કરતાં ઘટી તે નથી જ. આપણે એ દલીલ તપાસીએ. ત્યાર પહેલાં હું સરકારી આંકડાઓ વિષે બે શબ્દ વાચકને કહી દઉં. સરકારી આંકડા, કોણ જાણે શા કારણથી, પરંતુ એટલા ખોટા તથા પરસ્પર વિરોધી હોય છે કે, તેમના ઉપર આધાર રાખવાની મૂર્ખાઈ કાઈ જ ન કરી શકે. જેને દેશ વિષે સાચી માહિતી મેળવવી છે, તેને કદી તે આંકડાઓ ઉપર આધાર રાખે ચાલે નહિ. દાખલા તરીકે ૧૮૮૦નું મિન કમિશન એકર દીઠ દેશની સરેરાશ પેદાશ ૬૯૫ રતલની જ કહે છે; વાઇસરોય સાહેબ કહે છે તેમ ૭૩૦ રતલની નહિ. જ્યારે, ૧૮૯૮નું ફૅમિન કમિશન દેશની એકર દીઠ પેદાશ ૮૪૫ રતલ મૂકે છે, વાઈસરોય સાહેબના ૭૪૦ રતલ નહિ. પરંતુ ૧૮૯૮ના મિન કમિશનવાળાઓને ન્યાય આપવા ખાતર કહેવું જોઈએ કે, તેમણે પોતે જ ૮૪પ રતલના આંકડાને ખોટો માને છે. હંમેશાં તે લોકોને પ્રાંતિક સરકારે જે આંકડો પૂરા પાડે તે ઉપર જ આધાર, રાખવાનું હોય છે. અને પ્રાંતિક સરકાર દરેક વખતે - જાણે કે વડી સરકારની મસલતથી જ - દેશમાં દુકાળનું દુ:ખ ભારે નથી એમ સાબિત કરાવી આપવા જાણી જોઈને વધારેલા તથા બેટા આંકડાઓ જ આપે છે. મિન કમિશનવાળાઓએ જ જણાવ્યું છે: “બંગાળની For Private & Personal use only Page #96 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! સરકારે પૂરા પાડેલા આંકડા ખાસ કરીને જરા પણું માની શકાય તેમ નથી. . . . સામાન્ય રીતે અમે એવી ભાન્યતાવાળા થયા છીએ કે, પ્રાંતિક સરકારોએ અમને વધારી મૂકેલા, અને કેટલાક દાખલાઓમાં તે બિલકુલ ખેટા આંકડાઓ જ પૂરા પાડ્યા છે. . . . મુંબઈને આંકડા પણું વધારીને કહેલા છે. . . . બ્રહ્મદેશના આંકડાનું પણ તેમ જ.” મુંબઈ સરકારને દાખલો જ બસ થશે. તેણે નીચે પ્રમાણે અનાજની પેદાશમાં વધારે બતાવ્યું છે : જમીન એકર દીઠ રતલ ૧૮૮૦ ૨૧,૫૦૦,૦૦૦ ૪૫૯ ૧૮૯૮ ૨૩,૨૩૩,૦૦૦ ૫૮૭ વધારો ૧૨૮ રતલ* હવે આગલાં વીસ વર્ષને ઇતિહાસ ધ્યાનમાં રાખીને કાણુ એમ કહી શકે કે, નહેરે તથા તળાવ વિનાના મુંબઈ ઈલાકામાં જમીનની પેદાશમાં એકર દીઠ ૧૨૮ રતલને વધારો થયો છે ? અને જો સાચે જ જમીનની પેદાશમાં વાઇસરૉય સાહેબ વદ્યા આટલો મટે ૨૭ ટકાનો વધારો થયો હતો, તે પછી ? જ ઇલાકામાં ૧૮૯૭માં અને પાછો ૧૮૯૯માં ભયંકર દુકાળ શી રીતે પડ્યો ? પરંતુ ખરી વાત તે એ છે કે, મુંબઈ સરકારને ડિરેકટર જનરલ પોતે જ એકર દીઠ જમીનની પેદાશ ઘટેલ બતાવે છે. તે કહે છે કે, “૧૮૯૨માં તૈયાર કરેલા આંકડ કરતાં હવેના આંકડા ઘણા જુદા પડે છે. માત્ર વરસાદથી જ જ્ય ખેતી થાય છે, તેવા ભાગોમાં અનાજની પેદાશ ખૂબ ઘટી ગઇ છે. ફક્ત નહેરેવાળા ભાગમાં પેદાશની સરેરાશમાં વધારો થયે છે.” હવે મુંબઈ ઇલાકામાં ૩૨ ટકા જમીન જ નહેરેવાળ છે. એટલે કે, ૯૬.૮ ટકા જેટલા ભાગમાં એકર દીર અનાજની પેદાશ “ ખૂબ ઘટી ” જવા છતાં માત્ર ૭૨ ટકા જેટલી જમીનમાં વધેલી પેદાશ વડે આખા મુંબઈ ઇલાકાની તમામ જમીનની પેદાશમાં સરેરાશ એકર દીઠ ૧૨૮ રતલને વધારો થઈ ગયો ! ! ઈ. સ. ૧૮૮૦માં સર જે. બી. પેલીએ ૨૨થી માંડીને ૫૫ એકર સુધીના કદનાં જુદા જુદા ભાગનાં ખેતર–કે જેમને બાકીની જમીનનાં પ્રતિનિધિરૂપ જ કહી શકાય – તેમની પેદાશનો અંદાજ કાઢ્યો હતો. તે પ્રમાણે એકર દીઠ પેદાશ અનુક્રમે ૧૪ રૂ; ૧૧ રૂ; ૮ ૩; ૬ રૂ; અને ૩ રૂ; આવી. એટલે કે, એકર દીઠ સરેરાશ ૮ રૂપિયા આવી. અનાજને ભાવ રૂપિયે ૬૦ રતલને ગણતાં (જોકે * જુદા જુદા પાકની એકર દીઠ પેદાશ (૨તલમાં ) હિંદુસ્તાન અમેરિકા ઈટલી ઇજિપ્ત ૧૯૧૬-૭ ૧૯૨૫-૬ (૧૯૨૦-૧)ચોખા ૯૬૯ ૮૩૩ ૧૦૯૦ ૨૧૫૧ ૧૪૬૫ ઘઉં ૬૯૬ ૬૪૦ ૧૦૬૮ ૮૪૬ ૧૪૪૬ કપાસ ૮૩ ૧૪૧ - ૨૯૯ શેરડી ૨૫૨૫ ૨૪૮૯ (નવા) ૧૦,૦૦૦ - ૧. ૧૯૩૩-૪ની ગણતરી પ્રમાણે ખેડાણ જમીનના ૯ ટકા જમીન નહેરોવાળી ગણાય છે. For Private & Personal use only Page #97 -------------------------------------------------------------------------- ________________ ८७० આખાદ હિંદુસ્તાન ! છેલ્લાં વીસ વર્ષમાં તેવા ભાવ વિચત જ હતા) એકર દીઠ સરેરાશ પેદાશ ૫૦૦ રતલ થઈ. છતાં વાઇસરોય સાહેબે તે જ વર્ષની સરેરાશ ૭૩૦ રતલ મૂકી છે. પર ટૂંકામાં, સરકારી આંકડા જરાય સાચા હોતા નથી. સરકાર કદી તે આંકડા મેળવવાના જ પ્રયત્ન કરતી નથી. કારણ કે, તેની તેમ કરવાની મરજી નથી. બાકી, હિંદુસ્તાન દેશમાં ચાક્કસ આંકડા મેળવવાની જેટલી સગવડ છે, તેટલી દુનિયાના કાઈ દેશમાં નથી. કારણ કે, દૂરના ગામડાને છેડે એક ગાય પણ સરકારની જાણ બહાર વિયાઈ શકતી નથી. તેના વાછરડાને જન્મ તરત સરકારી દફતરમાં નોંધાઈ ગયા હાય છે. કર ઉઘરાવવાની જાળ પણ સરકારે એવી ચેાકસાઈથી પાથરેલી છે કે, દરિયા કિનારે કે સરહદ એક મણ અનાજ પણ સરકારની જાણ બહાર આવી કે જઈ શકતું નથી. આખા દેશમાં એકરના દસમા ભાગ જેટલા ટુકડામાં પણ શું વાવવામાં આવ્યું છે, તે પણ વાઈસરોય સાહેબના અમલદારાએ કાળજીથી તેાંધી લીધેલું હોય છે. તે પછી સરકાર ખેતીની આવકના અને પેદાશના ચેાક્કસ અને સાચા આંકડા કેમ ભેગા કરીને બહાર પાડતી નથી ? તેનું કારણ ઉપર જણાવ્યું તે જ છે કે, તેને તેમ કરવાની મરજી નથી. કારણ કે, તે બરાબર જાણે છે કે તેવા આંકડા જો તૈયાર કરવામાં આવે, તે ખેડૂતાની સ્થિતિ એટલી બધી નબળી સિદ્ધ થાય કે તેમની પાસેથી એક પાઈ પણ મહેસૂલ લેવું એ શરમભર્યું બની જાય. તે હિંદુસ્તાનના ખેડૂતાની ખરી સ્થિતિ જાણવાનું કશું જ સાધન આપણી પાસે નથી ? વાઇસરૉય સાહેબ કહે વાઇસરૉય સાહેબ વદ્યા ૧૭૧ છે તેમ તેમની આવક વધી છે કે ઘટી છે, તથા તે ખરે જ સુખશાંતિમાં છે કે નહિ, તેની ખાતરી શી રીતે કરવી ? "કે પછી આપણે હુંમેશાં સરકારે ધૃષ્ટતાથી રજૂ કરેલા જૂઠ્ઠા આંકડાએ આગળ મૂંગા બની એસી રહેવું ? આ પુસ્તકના વિષય એટલે અગત્યના અને ગભીર છે કે, વાચક ક’ટાળી જાય કે ન કંટાળી જાય તેની દરકાર રાખ્યા વિના, તેની સહૃદયતા. ઉપર વિશ્વાસ રાખીને જ લેખક સંયુક્ત પ્રાંતામાંથી કેટલાંક ખેડૂતકુટુંખે, તેમની જમીન. તેમની આવક, તેમનું દેવું અને તેમની સ્થિતિના વિગતવાર દાખલા સરકારી અમલદારાના જ રિપોર્ટોમાંથી આખા ને આખા અહીં ઉતારવાના પ્રયત્ન કરશે. તે જોઈ ને વાચક પેાતે જ, ખેડૂતની “ વધેલી ’” આવક અને “ સુખી ’ સ્થિતિ વિષે ચાક્કસ ખ્યાલ આંધી શકશે. સંયુક્ત પ્રાંતા ઈ. સ. ૧૮૮૮માં સરકારે આ પ્રાંતેાના “ ખેડૂત તેમજ મજૂર વર્ગની આર્થિક સ્થિતિની તપાસ' કરાવી હતી. સંયુક્ત પ્રાંતાની જમીન ઘણી જ ફળદ્રુપ ગણાય છે. એટલે ત્યાંના ખેડૂતની સ્થિતિની વિગતા હું તે રિપોટ માંથી આપીશ, તેા વાચક સહેલાઈથી દેશના બીજા ભાગાના ખેડૂતાની સ્થિતિને ખ્યાલ કરી શકશે. આ રિપોર્ટ પ સરકારે “ ખાનગી ” તરીકે નોંધીને દબાવી રાખ્યા છે. * મૂળમાં તે વખતનું ‘વાયવ્ય સરહદના પ્રાંતા અને અાધ્યા' નામ છે, Page #98 -------------------------------------------------------------------------- ________________ માહપુર ચકેરી ૨૪ , ૧૭૨ આબાદ હિંદુસ્તાન! ગામનું નામ જમીન એકર ફલેન ૨૦ કુલ પેદાશ રૂ. ૨૧-૮-૦ મહેસૂલ રૂ. ૨૧-૮-૦ ખરોટ ૧૦ કુલ પેદાશ રૂ. ૬૨-૦-૦ મહેસૂલ રૂ. ૩૨-૦૦ . ૧૩–૧૨–૦ દેવું કર્યું. હટીના ૧૫ પાક નિષ્ફળ ગયો; ચાર ગાડાં પૂળા માન્યા રૂ. ૧૧-૧૦૦ મહેસૂલ ભર્યું. ૫૦ રૂ. દેવું કર્યું. નૌગામ ૧૦રૂં કુલ પેદાશ રૂ. ૭૦-૪-૦ મહેસૂલ રૂ. ૪૪-૧૨-૦ પાછલું બાકી મહેસૂલ રૂ. ૧૫૪-૦-૦ હઝારા ૧૦3 કુલ પેદાશ રૂ. ૬૭––૦ મહેસુલ રૂ. ૪૦-૧૧-૬ આવા રાજ્ય પકે કુલ પેદાશ રૂ. ૨૧૪-૦-૦ મહેસૂલ રૂ. ૭૫–૦-૦ ખેતીનું ખર્ચ રૂ. ૯૩–૨-૦ ૪ માણસના કુટુંબને આખું વર્ષ જીવવા માટે રૂ. ૪૫–૧૪-૦ બાકી રહ્યા. મેહપુર ૧૭ કુલ પેદાશ રૂ. ૩૧૮-૦-૦૦ મહેસૂલ રૂ. ૩૦૬-૦-૦ આવક કરતાં ખર્ચ રૂ. ૧૩૮–૯–૦ વધારે આવ્યું. દેવું કર્યું અને ઘરેણાં વેચ્યાં. વાઇસરૉય સાહેબ વિદ્યા કુલ પેદાશ રૂ. ૮૫–૦-૦ મહેસુલ ૪૦–૦-૦ ખર્ચમાં રૂ. ૨૨-૦-૦ ખાધ, દેવું કર્યું.. કુલ પેદાશ રૂ. ૩૮૧-૦–૦ મહેસૂલ રૂ. ૨૧૪-૦-૦ ખેતી સિવાયની બીજી આવક રૂ. ૧૧૩-૦-૦ બચત રૂ. ૨૫–૦-૦. ૧૩ કુલ પેદાશ રૂ. ૨૫૯-૦-૦ મહેસૂલ રૂ. ૮૧-૧૫-૦ રૂ. ૬૦૦ દેવું છે. રૂ. ૨૫ મહેસૂલના બાકી છે. ૮ કુલ પેદાશ રૂ. ૯૬-૦-૦ મહેસૂલ રૂ. ૪૭-૧૧-૬ સરભર, ગયે વર્ષે બી ઉછીનું આપ્યું હતું.. ૧ કુલ પેદાશ રૂ. ૨૦-૦-૦ મહેલ રૂ. ૧૦-૦-૦ વાર્ષિક ખાધાખર્ચ ૩, ૮૪–૦-૦; રૂ. ૩૦ મહેસૂલ બાકી રૂ. ૧૦૦ દેવું. કુલ પેદાશ રૂ. ૪૪૩-૬-૦ મહેસુલ રૂ. ૧૦૭-૬-૦ મહેસુલ બાકી રૂ. ૧૪૧–૦-૦. દેવું રૂ. ૨૦૦-૦-૦. પાછલાં બે વર્ષ ખરાબ ગયાં હતાં. For Private & Personal use only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચકરી નદરમાઈ વાઇસરોય સાહેબ વિદ્યા ૮ મહેસૂલ રૂ. ૬૦-૦-૦ મહેસૂલ બાકી રૂ. ૧૭૦-૦-૦ આબાદ હિંદુસ્તાન! કુલ પેદાશ રૂ. ૧૪૩-૦-૦ મહેસૂલ રૂ. ૪૭–૯–૦ દર વર્ષનું કુટુંબખર્ચ રૂ. ૯૬-૮-૦. મહેસૂલ બાકી રૂ. ૧૦૮-૦-૦. દેવું રૂ. ૪૦-૦૦, ઘરવખરાની કિં. રૂ. ૩-૮-૦ કુલ પેદાશ રૂ. ૭૦–૦-૦ મહેસૂલ રૂ. ૨૧-૮-૦ કુટુંબખર્ચ રૂ. ૧૧૬-૦-૦, મહેસૂલ બાકી રૂ. ૨૧-૮-૦. દેવું રૂ. ૧૦૦-૦-૦ કુલ પેદાશ રૂ. ૭૩૮-૦-૦ મહેસૂલ રૂ. ૧૫૦-૦-૦ કુટુંબખર્ચ રૂ. ૨૬૮-૦-૦. મહેસૂલ તથા ખર્ચ પેટે દેવું કર્યું રૂ. ૮૫–૦-૦ કુલ પેદાશ રૂ. ૧૬-૦-૦ મહેસૂલ રૂ. ૭-૮–૦ કુટુંબખર્ચ રૂ. ૧૬૨૦-૦. દેવું ૨. ૨૫૦-૦-૦ કુલ પેદાશ રૂ. ૨૦૧–૦-૦ મહેસૂલ રૂ. ૧૮૩-૦-૦ કુટુંબખર્ચ રૂ. ૨૨૩–૧૪-૬. દેવું પિંજરી પ કુલ પેદાશ રૂ. ૨૩-૦-૦ મહેસુલ રૂ. ૨૩-૦-૦ મજૂરી કરે છે: “સ્ત્રીઓને ઓઢવાનું કાંઈ નથી; દિવસનાં કપડાભેર શિયાળાની રાત ઉકરડાની તાપણી ઉપર ગમે તેમ કરીને કાઢે છે.” મંદપુર ૪ કુલ પેદાશ રૂ. ૯૭–૧-૦ મહેસુલ રૂ. ૫૯-૦૦ દેવું રૂ. ૨૫૦–૦-૦ ઝાબતી ૧ કુલ પેદાશ રૂ. ૫-૮-૦ મહેસૂલ રૂ. ૨-૧૨-૦ - મજૂરી કરવા જાય છે. જ કુલ પેદાશ રૂ. ૧૮-૮-૦ મહેસૂલ રૂ. ૬-૯-૬ ખાવા માટે ૬૫૬ રતલ અનાજ, ઉછીનું આપ્યું છે, ૩૩ ટકાના વ્યાજે. ઉપર છેક છેલ્લે આપેલા આખા ગામને કુલ હિસાબ નીચે પ્રમાણે છે: ગામનાં કુલ ખાતાં ૨૬૬ ખેડાણ જમીન : ૧૭૪૦ પાક વીધાં જમીનની કુલ પેદાશઃ ૨. ૩૪૮૦–૦-૦ સરકારી મહેસૂલ : રૂ. ૧૭૪૪-૭-૦ રસિમિ ૧૪ કુલ પેદાશ રૂ. ૪ર-૦-૦ મહેસુલ રૂ. ૩૩–૧–૯ છ જણનું કુટુંબ, દેવું રૂ. ૨૯૨-૦-૦ For Private & Personal use only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આબાદ હિંદુસ્તાન ! કુટુંબનાં માણસોની સંખ્યા : ૧૪૫ પુરુષ, ૧૪૦ સ્ત્રીઓ, ૭૧ છોકરા અને ૬૯ છોકરીએ. એટલે કે, સરકાર કુલ પેદાશમાંથી ૫૦ ટકા જેટલે. ભાગ મહેસુલ તરીકે પડાવી લે છે. એકર દીઠ અનાજની પેદાશ ૧૫૩ રતલ છે. દર વર્ષે માથા દીઠ ખેતીની આવક રૂ. ૪-૧-૬ પડે છે. તેટલામાંથી તેમણે ખાધા ખર્ચ અને કપડાંલતાં વગેરે પૂરાં પાડવાનાં. લેકે જીવી રહ્યા હોય તે તે ઢોરોને કારણે. પરંતુ થોડાં વર્ષ ઉપર ઢોરની સંખ્યા ૩૦૦૦ જેટલી હતી તે ઘટીને ૧૦૫૫ થઈ ગઈ છે. અને તે ઘટાડાનું કારણ ત્યાંને પટવારી એ આપે છે કે, “રોગે વધ્યા છે અને ગૌચર જમીન ઓછી થઈ ગઈ છે.” એટાવાના કલેકટર મિ. ઍલેકઝાન્ડર, તહસીલદારે એ આપેલી વિગતે ઉપરથી તારણ કાઢીને લખે છે : “બધાં સામાન્ય વર્ષ દરમ્યાન, લેકે, વર્ષને ૩ ભાગ દેવું કરીને જ જીવે છે. અને કપરાં વર્ષો દરમ્યાન કાં તો તેમને દેવું વધારી મૂકવું પડે છે, યા તે ઘરેણાં, ઢોર, કે બીજું જે કાંઈ વેચી શકાય તેવું હોય, તે વેચી દેવું પડે છે. . . . એકાદ વર્ષ ખરાબ આવે તે તે લેકે ઉપર જણાવ્યું તે રીતે નભાવી લે છે, પરંતુ જો વર્ષો ઉપરાઉપરી ખરાબ આવે છે, તે તેમની સ્થિતિ એકદમ ભયંકર થઈ જાય છે. લેણદાર આગલું મોટું દેવું બાકી હોવાથી નવા રૂપિયા ધીરતે નથી. એટલે સામાન્ય રીતે દરેક ખેડૂતને અનાજની સખત તંગીથી ઘણું જ વેઠવું પડે છે. મથુરા જિલ્લામાં તે આવી તંગીને કારણે ઈ. સ. ૧૮૭૮ થી ૧૮૮૩ સુધીમાં ખેડૂતોની મેટી સંખ્યા - વાઇસરૉય સાહેબ વિદ્યા ૧૭૭ પિતાનાં ઘરબાર, રાચરચીલું છોડીને બીજા ભાગમાં કઈ સગાંવહાલાંની એથે રહેવા કે જ્યાં રેજી મળતી હોય ત્યાં મજૂરી કરવા ચાલી ગઈ છે.” શાહજહાનપુર વિષે લખતાં તેઓ જણાવે છે કે: જેની પાસે બિલકુલ જમીન નથી, અને જે માત્ર મજૂરી કરીને જ ગુજારો ચલાવે છે, તેવા લોકોની સ્થિતિ જોઈએ તેવી સંતોષકારક નથી. પુરુષ, તેની સ્ત્રી અને તેનાં છોકરાં બધાં જ કામ કરવા જાય તે પણ, તેઓ મહિને ૩ રૂપિયાથી વધારે કમાઈ શકતાં નથી. જ્યારે અનાજના ભાવ સસ્તા કે સાધારણ હોય, રોજી પણ નિયમિત મળતી હોય, તથા કુટુંબનાં બધાં માણસોની તબિયત કામ કરી શકે તેવી નીરોગી હોય, તે તેમની આવકમાંથી તેમને દહાડામાં એક ટંક, પૂરતું ખાવાનું મળી રહે, ઘાસ છાયેલું છાપરું તેમના માથા ઉપર કાયમ રહે, કંઈક સસ્તુ કાપડ પહેરવા મળી રહે, તથા કઈ કોઈ વાર એકાદ પાતળા કામળો તેઓ ખરીદી શકે. આ કુટુંબને ટાઢ અને વરસાદથી ખૂબ જ સહન કરવું પડે છે. કારણકે, તેમની પાસે પૂરતાં કપડાં હતાં નથી અને દેવતા સળગાવાય તેટલાં લાકડાં ખરીદી શકાય તેટલા પૈસા પણ હોતા નથી.” અલ્હાબાદ ડિવિઝનના કમિશ્નર મિ. લૅરેજો સાહેબ બાંદા અને હમીરપુર વિષે લખતાં જણાવે છે: અહીંના ગરીબ વર્ગો અને અર્ધા ભૂખમરા વચ્ચે જરા પણ અંતર નથી. પણ તેને ઉપાય છે ?” - તે જ વિભાગના કલેક્ટર મિ. વાઈટ જણાવે છેઃ Page #101 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! “ મને પૂછવામાં આવે કે હિંદુસ્તાનના લેાકેાને રાજ પેટપૂરતું ખાવાનું મળતું નથી એ વાત ખરી છે? — તેને આ સિવાય જો કશે! જવાબ હું ન ગરીબ વર્ગાનાં શરીર ઉપરથી જ ચાખ્ખું કે તેમને રાજ અર્ધો ભૂખ્યા રહેવું પડે છે.’ સીતાપુર ડિવિઝનના કમિશ્નર મિ. એટ્ઝ જુદાં જુદાં ગામના મુખ્ય દાખલાઓ ઉપરથી ગણતરી કરીને તારવણી કાઢે છે કેઃ “ ખેતીમાંથી દર વર્ષે મેાટી ઉમ્મરના ખેડૂત દીઠ ૧૪ રૂપિયા પેદાશ થાય છે અને બાળક દીઠ ૭ રૂ. ૨ આના થાય છે.” હવે તે જણાવે છે: “ જેલમાં આપણા કેદીએને આપણે એનાથી પણ એછે . ખરચે રાખીએ છીએ; છતાં તે આવ્યા હોય છે તેનાથી વધુ નીરોગ સ્થિતિમાં પાછા જાય છે.” આખી દુનિયામાં “ પ્રજાના હિતનાં ભલામાં ભલાં કાર્યોં કરનારી ' અંગ્રેજ સરકારના અમલદાર ખેડૂત પ્રજાની સ્થિતિની જેલના કેદીઓની સ્થિતિ સાથે સરખામણી કરીને સંતેષ માને છે. એ વિચિત્ર છે, તે અમલદાર દેશની કુલ વસ્તીના ૮૫ ટકા જેટલા ભાગને કૂતરાં કરતાં પણ હીન દશામાં રાખી મૂકવા માગે છે. જોક તે કહે છે તેટલું પણ ખરું હેત, તે પણ કઈ વાંધેા નથી. કારણકે, ખેડૂતને તે જેલના કેદી જેટલુંય ખાવાનું મળતું નથી. તે કમિશ્નર જે ભાગ વિષે લખે છે, તે સંયુક્ત પ્રાંતામાં જ : ૧૭૮ ડિવિઝન જેલમાં ડિસ્ટ્રિકટ જેલમાં મેટલ જેલમાં કેદી દીઠ ખાધામ ૧૮–૧–૮ 35 22 35 આપી શકું કે, દેખાઈ આવે છે "" રૂ. આ. પા. આવે છે. ૨૪-૬-૧૦૩ ૧૫-૮-૧૧ 39 27 વાઇસરૉય સાહેબ વઘા ૧૭૯ તેમાં પણ યાદ રાખવાનું કે, આ આંકડા ઈ. સ ૧૮૬૭–૮ના છે કે જ્યારે બાજરીનેા ભાવ રૂપિયે ૫૦ રતલ હતા. પરંતુ એડ્ઝ સાહેબ જે વરસની વાત કરે છે, તે વરસે એટલે કે ઈ. સ. ૧૮૮૨માં તેને ભાવ રૂપિયે ૪૩ રતલ જ છે. એટલે કેજેલના કેદી જેવા ખારાક સ્વતંત્ર ખેડૂત ખાય તે। પણ, તેને ખાધાખમાં જ રૂ. ૩–૯–૮રુની ખાધ આવે. છતાં, મેટ્ઝ સાહેબ કહે છે, કે “ હાલ તુરત ખેડૂતની સ્થિતિમાં સુધારા કરવાની કાંઈ જ જરૂર નથી.” હવે બેટ્ઝ સાહેબના વિભાગનાં જ જુદાં જુદાં મુખ્ય ૨૦ ગામડાંની જરા વિગતવાર તપાસ કરીએ. સાથે સાથે એટલું યાદ રાખવું કે, ઈ. સ. ૧૮૮૨ના ભાવના હિસાબે કેદીના જેવા ખોરાક ખાય તાપણુ મેટી ઉંમરના માણસને ૧૮ રૂ. ૪ આ. ખર્ચ આવે, અને નાના છેાકરાને રૂ. ૯ આવે. ગામડાનું નામ કુટુંબનાં કુલ પેદાશ આખા વર્ષમાં ખાધાખમાં ખાધ પડતી ખાધ કેટલા માણસ રૂપિયા ૧૩-૦૦ (બચત ૧૪-૪-૦) તર્કમ 33 22 "" રૂપિયા ૬૯–૧૨ —૦ ૯૬-૦—૦ ૧૪ ૧૩૬——. ૨૧ ૨૪૧-૧૨-૦ દુ ૪૧—— ---?& ટકા ૧૮ ૨૫ . Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ * આબાદ હિંદુસ્તાન! ભરતપુર ૫ ૬૨-૪-૦ ૧૦–૦—૦ ૭ ૬૨–૨–૦ ૩૭–૪–૦ ૩૩ ૫ ૬૧–૧૨–૦ ૨૦-૪-૦ ૨૫ ૭ ૭૨-૪-૦ ૭ર-૦–૦ ૨૮ કરવાન ૧૦ ૧૯૫–૮–૦ (બચત ૫૦–૦-૦) ૧૦ ૯૧–૧૨–૦ ૫૪–૧૨–૦ ૩૩ ૮ ૯૦–૧૨–૦ ૯૯–૪–૦ ૯ બેહતા સિધાઈ ૬ ૫૦-૫-૬ ૩૧-૬-૬ ૨૪ - ૫ ૫૭–૩–૬ (બચત ૩-૦-૦) ૪ ૨૮–૮–૦ ૨૬-૦–૦ ૫૦ ૨ ૩૫–૧૨–૦ ૦-૧૨-૦ . ૧૦ : ૯૭–૨–૦ ૬૮-૬-૦ ૩૩ ૫ ૩૮–૧૪-૦ ૧૯-૬–૦ ૩૦ ૧૩ ૧૦૬–૫-૬ ૮૪–૧૪-૧૦ ૫૦ કે, ૧૩ ૧૧૦–૨–૦ ૪૩–૧૦–૦ ૨૪ એટલે કે ૨૦ માંથી બચતવાળાં કુટુંબ ૩ તેમની કુલ બચત રૂ. ૬૭–૪-૦ ખાધવાળાં કુટુંબ ૧૭ તેમની કુલ ખાધ રૂ. ૫૬૪–૧– કુલ ખાધ રૂ. ૪૯૬-૧૩-૦ એટલે કે, કુટુંબ દીઠ દર વર્ષે ૨૪ રૂપિયાની ખાધ આવી. અને ખાધવાળાં ૧૭ કુટુંબની જ ગણતરી કરીએ, તે કુટુંબ દીઠ રૂ. ૩૧-૬ આના ખાધ આવી અને આ વાઇસરૉય સાહેબ વઘા ૧૮૧ ગામે વિષે જ મિ. બોઝને લખવાનું યોગ્ય લાગ્યું છે કે : “દરેક માણસને પૂરતું ખાવાનું મળે છે અને મજૂરી કરનારાને પણુ જોઈએ તેટલા પ્રમાણમાં મળે છે.” બેટ્ઝ સાહેબ ઈ. સ. ૧૮૮૯માં પેન્શન ઉપર ઈગ્લેંડ પાછી ગયા છે. એટલે તેઓ સાહેબ હજુ જીવતા હશે. પિલા કંગાળ ભૂખે મરતા લોકોની આવકમાંથી મળતા પિન્સ વડે ચેનમાં પિતાની જન્મભૂમિમાં જીવન ગાળતા તે સાહેબની નજરે જે આ લીટીઓ પડે, તે તેઓ સાહેબને વિનંતી છે કે, તેમણે તે લોકોની સ્થિતિ વિષે ખોટા બેટા અને જૂઠા અહેવાલ લખીને તે ગરીબ લોકોને જે પારાવાર નુકસાન કર્યું છે, તેને બદલો આપવા કંઈક કરી છૂટે. ફૈઝાબાદ ડિવિઝનના કમિશ્નર મિ. હેરિંગ્ટન પોતાના રિપોર્ટમાં જણાવે છે : હિંદુસ્તાનના લોકોને પૂરતું ખાવાનું મળતું નથી એ બૂમ ખરી છે કે બેટી છે, એ પ્રશ્નના જવાબમાં હું જણાવવા માગું છું કે, ખેડૂતોની દેવાદાર સ્થિતિને ઊંડા તથા લાંબા અનુભવ પછી મારી ખાતરી થઈ છે કે, હિંદુસ્તાનના મોટા ભાગના લોકોને વર્ષના મેટા ભાગ દરમ્યાન પેટ પૂરતું ખાવાનું નથી જ ભળતું. હવે જે તમે મને પૂછો કે, તેવા લોકોની સંખ્યા કેટલી છે, તે હું જણાવવા માગું છું કે આખા હિંદુસ્તાનની વસ્તીને ? મે ભાગ, એટલે કે સ્ત્રી, પુરુષ અને બાળકે મળીને કુલ ચાર કરોડ માણસે, એટલે કે કુલ વસ્તીના ૨૦ ટકા જેટલા લોકે. તેમાં પણ પાંચ ટકા જેટલા કે તે હડહડતા ભૂખમરામાં સપડાયેલા છે.” For Private & Personal use only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આબાદ હિંદુસ્તાન! રાયબરેલીને ડેપ્યુટી કમિશ્નર મિ. ઇર્વિન જણાવે છે: ૨૦ કે ૩૦ વર્ષ પહેલાં એકર દીઠ જેટલો પાક ઊતરત હતું, તેટલે હવે નથી જ ઊતરતો, એ વાત ઉપર અત્યારે બધા જ પ્રમાણભૂત માણસો એકમત છે. તેનાં ખાસ કારણો: એકને એક ખેતરમાંથી વારંવાર લેવામાં આવતા એકને એક પાક; જંગલોમાંથી લાકડાં ભળતાં બંધ થવાથી લોકોએ બાળવા માંડેલું ખાતર; ખેડાણ જમીન વધવાથી અને ગૌચર જમીન ઘટવાથી ઢોરની વધી ગયેલી કિંમત; તેમની સંખ્યામાં થયેલો ઘટાડે અને તે કારણે ઓછું અને મધું થયેલું ખાતર –એ છે. હવે ગરીબ લોકોને પેટભરીને ખાવાનું મળે છે કે નહિ, તે સવાલના જવાબમાં જણાવવાનું કે, તેમાંના ઘણા મેટા ભાગને સારાં વર્ષો દરમ્યાન, દિવસમાં એક વાર તો ખાવાનું મળે છે. તેમને પેટપૂરતું ખાવાનું મળે છે એમ હું કહી શકતો નથી. જેમ જેમ આપણે હિદી ખેડૂત અને મજૂરની સ્થિતિ વિષે વધુ વિચાર કરીએ છીએ, તેમ તેમ આપણને ચોકકસ ખાતરી થયા વિના નથી જ રહેતી કે, તેમની અને ભૂખમરા વચ્ચે વધુ લાંબુ અંતર નથી....... મેટી મટી જમીનવાળા ખેડૂતે કદાચ, બીજા ધંધાની મદદથી, સારાં વર્ષોમાં તંગી નહિ વેઠતા હોય. પણ નાના નાના ખેડૂતો કે જેમની સંખ્યા ખાસ કરીને માટી છે, તેઓ હંમેશાં ભૂખમરાની અણી ઉપર જ રહે છે... શાહુકાર પાસે કરેલું દેવું જ તેમને તેમાં ગબડી પડતાં બચાવે છે. વાઈસરૉય સાહેબ વિદ્યા ૧૮૩ મેં કરેલી તપાસને પરિણામે જણાવ્યું છે કે, એક ગામમાં ૧૭૩ ભાણસે વચ્ચે ૧૦ કામળા, ૧૬ રજાઈ અને ૨૪ ગોદડીઓ હતી. એટલે કે તેમાંથી પિણ્ ભાગ જેટલા લોકે પાસે શિયાળાની કડકડતી ટાઢમાં સામાન્ય ચાદર સિવાય બીજું કશું એાઢવાનું સાધન હતું નહિ. જોકે મિ. ગાર્ટલને કરેલી તપાસમાં તે ૭૧ માણસ વચ્ચે આઠ કામળા, બે રજાઈ અને ૫ ગોદડીઓ જ માલૂમ પડ્યાં હતાં. બિચારાં ઢોરને તે દાણ દેખવાને જ મળતો નથી. બળદોને પણ દાણ કેમ નથી મળતું એમ મને પૂછો, તે તેને જવાબ એક જ છે કે, “માણસોને જ પૂરતા દાણા નથી મળતા, તો પછી ઢોરને તે ક્યાંથી મળે?” ” ત્યાર બાદ તેમણે ૩૦ ખેડૂતોની આવક અને દેવાના વિગતવાર આંકડા આપ્યા છે. તેમનો સાર નીચે મુજબ છે : ૩૦માંથી માત્ર ૮ ને જ દેવું નથી. બાકીના ૨૦ને ૭૯૪ રૂપિયાનું દેવું છે. તેના ઉપર તેમને ૨૦૨ રૂપિયા એટલે કે ૨૫ થી ૨૬ ટકા લેખે વ્યાજ ભરવું પડે છે. એટલે કે, દરેકને સરેરાશ ૩૬ રૂપિયાનું દેવું છે અને તેના ઉપર ૯ રૂપિયા વ્યાજ ભરવાનું છે. દરેક કુટુંબની આવક ૬૦ રૂપિયા છે. અને માથાદીઠ આવક ૧૦ રૂપિયા છે. ઢોરની સંખ્યા ઘટતી જવાનું કારણ બતાવતાં તે લખે છે. “પશુઓની સંખ્યામાં મેટે ઘટાડો થવાનું તથા તેમની જાત ઊતરતી જવાનું કારણ, દર વર્ષે સતત ઘટતી જતી ગોચર જમીન છે. લેકેની વધતી જતી વસ્તીને For Private & Personal use only Page #104 -------------------------------------------------------------------------- ________________ વાલી કરવાથી વધુ યા જ આકારણી તરીકે આબાદ હિંદુસ્તાન! પિષવા માટે ગોચર જમીનને તોડી તેડીને ખેતી હેઠળ આણવી ન જોઈએ. પરંતુ જેટલી ખેડાણ જમીન છે, તેને નહેરો વગેરેની સગવડથી વધુ ઉપજાઉ બનાવવી જોઈએ. ઉપરાંત, લોકો માટે નવા નવા ધંધા ઊભા કરવા જોઈએ. મારે તે ચોક્કસ અભિપ્રાય છે કે, નવી આકારણી વખતે દરેક ગામ દીઠ, કુલ જમીનના ૧૦ ટકા જમીન ગોચર તરીકે અલગ રાખવી, અને તેના ઉપરનું તમામ મહેસૂલ સરકારે માફ કરવું. તે જમીનમાં વળી સારાં બળતણ વગેરેને ઉપયોગી એવાં ઝાડ પણ રોપાવવાં જેથી લોકોને બળતણ અને ઢોરોને પૂરતું ઘાસ મળે. એમ થવાથી એક બાજુ ઢોરની સંખ્યા પણ વધશે તથા બીજી બાજુ લકે બળતણ માટે છાણ બાળી નાખતા અટકશે; એટલે ખેતીને પણ પુષ્કળ ખાતર મળવાથી બેહદ ફાયદો થશે. એક બીજી પણ “અધાર્મિક’ માન્યતા હું ધરાવું છું અને તે અહીં કબૂલ કરી દઉં. મારું ચોક્કસ માનવું છે કે, દેશમાં અમુક હદ સુધી ભાવ ચડે કે તરત સરકારે પરદેશ ચડતા દાણાની બંધી કરી દેવી જોઈએ. ઉપરાંત, સરકારનું મહેસૂલ ભરવા ખાતર ખેડૂતને ખળામાંથી જ દાણા વેચી દેવા પડે છે એટલે તેને તેના દાણાને સારે ભાવ ઊપજ નથી, અને વચલે વેપારી બધે નફે ખાઈ જાય છે. માટે સરકારે મહેસૂલના હતા ચાર છે તે વધારીને આઠ કરવાં જોઈએ. “ સરકારે ૧૮૮૧ના ડિસેમ્બરમાં ઠરાવ તે કર્યો છે કે, ભારે મહેસૂલથી કે મહેસૂલ ઉઘરાવવાની પ્રતિકૂળ પદ્ધતિથી, વાજબી દરે નાણાં ઉધાર મળી ન શકતાં હોવાથી કે પાણી વાઇસરૉય સાહેબ વદ્યા ૧૮૫ અને ખેતીનાં ઓજારોના અભાવથી ખેતીને થતું નુકસાન અટકાવવા યોગ્ય પગલાં ભરી શકાય તેમ છે કે નહિ તે તપાસતા રહેવાની સરકાર પોતાની ખાસ ફરજ માને છે '; પરંતુ અત્યાર સુધી તે ઠરાવ બધી બાબતેમાં કચરાપેટીને કાગળ જ રહ્યો છે.” મિ. કૅર્બન પિતાના રિપોર્ટમાં જણાવે છે, “ઈ. સ. ૧૮૮૪માં સરકારે ખેડૂતોને તગાવી તરીકે નાણાં ધીરવાને કરાવે કર્યો છે અને તે માટે જિલ્લા દીઠ અમુક રકમ અલગ પણ કાઢવામાં આવે છે. પરંતુ બહુ થોડા જ જિલ્લાઓમાં ખેડૂતે, તે નહિ જેવી રકમને પણ ઉપયોગ કરતા હશે. કારણ કે તેઓ નાણાં ઉછીનાં લેવા માટે સરકાર કરતાં ગામના શાહુકાર પાસે જવું જ વધુ પસંદ કરે છે. કારણકે, શાહુકાર તે તેના પિતાના ગામમાં જ રહેતા હોય છે એટલે એકાદ કલાકની વાતચીત પછી તરત જ તેને જોઈતાં નાણાં મળી જાય છે. જ્યારે, સરકાર પાસેથી નાણાં ઉછીનાં લેવા જતાં તેને ઠેઠ જિલ્લાના મથક સુધી કેટલાય ધકકા ખાધા કરવા પડે છે. ઉપરાંત તહેસીલ, ગામ અને જિલ્લાના અમલદારોને પૂરતા સંખ્યા પછી ત્રણ ચાર મહિને પણ તેની અરજી મંજૂર થવાની જ છે એવું કશું નક્કી હોતું નથી. તેમ છતાં ધારો કે તેને જોઈતા પૈસા મળ્યા. તે પણ તે તમામ રકમ બીજે વર્ષે અમુક ઠરાવેલે હપતે અને ઠરાવેલે વખતે અચૂક વસૂલ કરી લેવાની હોય છે. ભલે પછી તે વર્ષે તેને પાક નિષ્ફળ ગયો હોય કે બીજા કારણોએ તેની સ્થિતિ ખરાબ થઈ હોય. આ બધાં કારણોને લીધે ખેડૂત સામાન્ય રીતે સરકારને વ્યાજનો દર ૬ ટકા હોવા છતાં શાહુકારનાં શાહુકાર નાણાં ઉછીનાં કે ઉપયોગ કરી એટલે તેને “તને જાય છે. જો નથી, ચાર છે તે For Private & Personal use only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ આબાદ હિંદુસ્તાન! ૩૭ ટકા જેટલા દરનાં નાણાં ઉછીનાં લાવવાનું વધુ પસંદ કરે છે. મારા જ વિભાગને દાખલો આપું. અમુક ૧૨ ગામની ગણતરી કરતાં જણાયું છે કે, તેમણે શાહુકાર પાસેથી માત્ર ઢોર વગેરેની ખરીદી માટે કરેલું દેવું ૬૩,૪૪૯ રૂપિયાનું છે. જ્યારે, કુલ ૫૩૫ ગામડાંમાં થઈને સરકાર પાસેથી લીધેલી રકમ માત્ર ૮,૬૪૬ રૂપિયાની જ છે.” મિ. ગાલને કુલ ૭૧ માણસોનાં ૧૩ ખેડૂત કુટુંબની વિગતવાર તપાસ કરી છે, તેનું પરિણામ નીચે મુજબ છે : કુલ આવક : (દેવાની રકમ સાથે): રૂ. ૧૪૪૨-૧૨-૦ ખેતીનું ખર્ચ રૂ. ૧૫૫–૮–૦ મહેસૂલ : ૨૫૩-૧૨-૦ વ્યાજ : ૧૨૮–૮–૦ કુલ ખર્ચ: રૂ. ૨૩-૧૨-૦ બાકી બચત : ૯૦૫-૦-૦ દેવાની રકમ બાદ: ૩૯૧-૦-૦ બાકી રૂ. ૫૧૪-૦-૦ એટલે કે, કુટુંબ દીઠ ૪૦ રૂપિયા અને માથા દીઠ ૮ રૂપિયાની દર વર્ષે આવક છે. હવે તે વર્ષના ભાવ ગણતાં બાજરી જેવા હલકા અનાજ માટે પણ તેમની ગણતરી મુજબ આખા વર્ષમાં થઈને : માણસને રૂ. ૨૩-૦-૦ જોઈએ. બાળકને રૂ. ૧૪-૦-૦ જોઈએ. પણ તેમને બધાને સરેરાશ મળે છે. માત્ર ૮ રૂપિયા ! વાઇસરૉય સાહેબ વિદ્યા મુંબઈ ઇલાકે ડિરેકટર ઑફ ઍગ્રિકલ્ચરે આમવર્ગની આર્થિક તપાસ કરીને જે રિપોર્ટ ઈ. સ. ૧૮૮૭–૮ માં તૈયાર કર્યો છે, તે ઉપરથી જણાય છે: “ હિંદુસ્તાનને બગીચો' કહેવાતા ગુજરાતમાં કુલ વસ્તી ૨,૮૫૭,૭૩૧ માણસેની છે. તેમાં ગરીબ વર્ગના લોકે ૪૭ ટકા એટલે કે ૧,૩૩૫,૦૪૮ જેટલા છે. એ પ્રાંતમાં જીવનનિર્વાહનું ઓછામાં ઓછું ખર્ચ વર્ષે ૨૮ રૂપિયા છે. હવે તેઓ સાહેબ જણાવે છે કે: અમદાવાદ જિલ્લામાં ખેડૂત કુટુંબોમાંથી ૧૦ ટકા જેટલા ભાગને તેમનાં ખેતરમાંથી ૯ મહિના ગુજરાન ચાલે તેટલી આવક થાય છે. ખેડા જિલ્લામાં ૪૧ ટકા જેટલાં ખેડૂત કુટુંબને ખેતરમાંથી વર્ષના ૩ મહિના ચાલે તેટલી આવક થાય છે. ભરુચમાં ૧૦ ટકા જેટલા ખેડૂતોને વર્ષમાંથી માત્ર ૬ મહિનાની ખરચી નીકળે તેટલી આવક ખેતરમાંથી થાય છે. સુરત જિલ્લામાં ૧૫ ટકા જેટલાને વર્ષમાંથી ૬ મહિના નીકળે તેટલી આવક થાય છે અને પંચમહાલમાં (ટકા જણાવ્યા નથી) ૧૦ મહિના ચાલે તેટલી પેદાશ થાય છે. ત્યારે તે કે વર્ષના બાકીના ભાગમાં કેમ કરીને જીવે છે? ડિરેક્ટર સાહેબ જ જણાવે છે કે : “ખેતીની મોસમમાં પણ શાહુકાર જ ખેડૂતને જીવતો રાખે છે, અને પાક તૈયાર થયો કે તે બધો પડાવી લઈ Jain Education Internation For Private & Personal use only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આબાદ હિંદુસ્તાન! પિતાને નફો મેળવે છે. ખેતીની મોસમ પૂરી થઈ કે પછી ખેડૂતને મજૂરી કરીને જ ગુજરાન ચલાવવું પડે છે.” - હવે જરા દક્ષિણમાં જઈ એ. ડિરેકટર સાહેબ જણાવે છે કે, “ગરીબ વર્ગના લોકોને સારાં વર્ષોમાં પણ દુકાળની સંભવિતતા ઘણી મોટી અસર કરે છે.” અને તે “ગરીબ વર્ગની ” સંખ્યા દર પાંચ માણસે ૧ માણસની છે. ડિરેકટર સાહેબ કબૂલ કરે છે કે, “બધા જ પ્રમાણભૂત લેખકે કહે છે તેમ, ખેડૂતોને ખેતીની પેદાશમાંથી આખા વર્ષનું ખાધાખર્ચ મળી શકતું નથી.” નીચે જિલ્લાવાર કેટલા ટકા ખેડૂતોને ખેતીમાંથી કેટલા મહિનાની ખરી મળે છે તે જણાવ્યું છે. જિલ્લા કેટલા ટકા ખેડૂતે ખેતીમાંથી વર્ષના કેટલા મહિનાનું ખર્ચ મળે છે નાશિક ૬૫ (દેવું ભર્યા બાદ) ખાનદેશ અહમદનગર ૨૫ (દેવું ગણ્યા વિના જ) ૫ વાઇસરૉય સાહેબ વથા ૧૮૯ ડો. કૅર્નિશ કરેલી ગણતરી મુજબ ઈ. સ. ૧૮૭૭-૭૮ના દુકાળમાં ૮૦૦,૦૦૦ માણસે મરી ગયાં હતાં, સારાં વર્ષમાં પણ આશરે ૪૦૦,૦૦૦ માણસે એટલે કે કુલ વસ્તીના ૯ "ટકા જેટલો ભાગ જીવનનિર્વાહ જેટલું પેદા કરી શકતા નથી. તથા ૧,૧૦૦,૦૦૦ માણસને એટલે કે વસ્તીના ચોથા ભાગને રોજ પેટપૂરતું ખાવાનું મળતું નથી : એમ છતાં મુંબઈ સરકારે આ પ્રાંત માટે જે તારવણી લખી મેકલી છે, તે આ પ્રમાણે છે: “દક્ષિણમાં ક્યાંય મોટા વિસ્તારમાં ફેલાયેલું સંકટ જોવામાં આવતું નથી.” આ દક્ષિણીઓ તે ભારે વિચિત્ર લેકે !! મિ. ક્રોઈ સાહેબ કહે છે, “દક્ષિણીને વધારે આવક મળે તે પણ તે બધી જ ખરચી નાખે છે. આજે પિટપૂરતું ખાવાનું મળ્યું એટલે આવતી કાલનો તે વિચાર જ કરતા નથી.” શાબાશ ! ! દુનિયાના બધા લોકો પેટપૂરતું ખાવાનું મળે ત્યારે અડધા ભૂખ્યા રહીને જ ચલાવી લે છે : ખાસ કરીને તે ક્રેફર્ડ સાહેબના દેશભાઈ અંગ્રેજ કે. પરંતુ આ દુખણુઓ તે પેટ પૂરતું ખાવાનું ખરીદાય એટલા પૈસા મળ્યા કે તરત પેટ ભરીને ખાઈ લેવાનું જ સમજે છે, અને અડધા ભૂખ્યા રહી છેડા પૈસા બચાવવાનું સમજતા જ નથી ! ! કર્ણાટકમાં ૨,૩૮૫,૪૧૪ માણસની વસ્તી છે. તેમાં ગરીબ વર્ગના લોકોની સંખ્યા ૩૫૬,૯૦૦ છે. મિ. સ્પેન્સના જણાવ્યા પ્રમાણે જીવનનિર્વાહનું ધોરણ આ સેલાપુર સતારા ૩૭ સતારા જિલ્લો એ ખાનદેશ બાદ કરતાં ફળદ્રુપમાં ફળ૬૫ જિલ્લો છે અને સેલાપુર એ ગરીબમાં ગરીબ જિલ્લો છે. એટલે ડિરેકટર સાહેબે સેલાપુરની આપેલી વિગતે કેટલી સાચી હશે, તે વાચક જ ક૯પી લેશે. For Private Personale Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ? છે બe 2 આબાદ હિંદુસ્તાન! પ્રાંતમાં માથા દીઠ ૧૮ શિ. ૪ પેન્સ છે. પરંતુ આ જ પ્રાંતમાં જેલનું ખાધાખર્ચ માથા દીઠ “ ૨૭ શિ. ૨ પિન્સ (૨૦ રૂ. ૮ આ.), અથવા જેલની દીવાલ બહાર કામ કરનાર કેદી દીઠ ૩૩ શિ. ૮ પેન્સ (૨૫ રૂ. ૪ આ. ૬ પાઈ) છે”. એટલે કે, સરકારના કેદી કરતાં પણ સરકારના ખેડૂતનું જીવનનિર્વાહનું ધોરણ ઓછું છે. ડિરેકટર સાહેબ જણાવે છે કે, “રિપેટ કરનાર બધા અમલદારે સંમત થાય છે કે, ખેડૂતોના મોટા ભાગને જમીનની ઊપજમાંથી આખા વર્ષનું ગુજરાન ચાલી શકે તેટલું મળતું નથી.” જિલ્લે કેટલા ટકા ખેડૂતો કેટલા મહિના દેવું ભર્યા બાદ જેટલું ખાધો ખર્ચ ખેતીમાંથી મળે છે બેલગામ પ૦ ધારવાર વિજાપુર છતાં આ વસ્તુસ્થિતિમાંથી ડિરેકટર સાહેબ એટલી જ તારવણી કાઢે છે કે: “હજુ કર્ણાટકના ખેડૂતેમાંથી કોઈ પણ વર્ગ માટે સંકટનિવારણનાં ખાસ પગલાં લેવાનાં શરૂ કરવાં પડે એમ નથી. હજુ રાહ જોઈ શકાય તેમ છે.” કાંકણઃ વસ્તી ૨,૦૯,૧૦૦ : ગરીબ વર્ગ ૫૪૩,૭૦૦ “બધા રિપોર્ટો એકી અવાજે કહે છે કે, ખેડૂતો ખેતીમાંથી આખા વર્ષનું ખાધાખર્ચ મેળવી શક્તા નથી.” વાઇસરૉય સાહેબ વિદ્યા જિલ્લા કેટલા ટકા ખેડૂતે કેટલા મહિના જેટલું દેવું ભર્યા બાદ ખાધાખર્ચ ખેતી માંથી મળે છે થાણું ૨૦ ) કલાબા ૫૫ રત્નાગિરિ ૬ , કાનરાની વિગતો નથી. રિપોર્ટ જણાવે છે: “એ તો સ્પષ્ટ છે કે રત્નાગિરિ જિલ્લામાં સારાં વર્ષો દરમ્યાન પણ વસ્તીને જોઈતું અનાજ પેદા થતું નથી.” ઘાટ તરફના ખેડૂતો માટે મિ. ધુમાઈન કહે છે કે, ઉનાળામાં વસ્તીના મેટા ભાગને ભૂખ મટે તેટલું ખાવાનું મળતું નથી. મિ. રેન્ડ કહે છે કે, વસ્તીના 3 ભાગને, અને મિ. કેન્ડી કહે છે કે, વસ્તીના 3 ભાગને. પરંતુ મિ. કૅફર્ડ જણાવે છે કે “ સહ્યાદ્રિના ઢોળાવ અને કાર ઉપર એક પણ સારું ચોમાસું એવું નથી હોતું કે જ્યારે લોકોને દુકાળનું સંકટ વેઠવું પડતું ન હોય.” ' “હિંદુસ્તાનના બગીચા ” ગુજરાત માટેની તારવણી જેવા જેવી છે. ડિરેકટર સાહેબ જણાવે છે: “કઈ પણ જિલ્લામાં ભૂખથી મરણ નીપજ્યાં હોય એવું બતાવી શકાય તેમ નથી.” પરંતુ ભરુચનો કલેકટર કહે છે :– “તાવથી નીપજેલાં તરીકે ગણવામાં આવતાં જે અસંખ્ય ભરણે હોય છે, તેમાંના મોટા ભાગનું કારણ ભૂખમરો તથા કપડાં અને યોગ્ય રહેઠાણને અભાવ હોય છે.” અને તે કલેકટરને આખા દેશના મોટામાં મોટા મેડિકલ ઓફિસરને ટેકે છે કે, For Private & Personal use only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વાઇસરૉય સાહેબ વદ્યા ૧૯ સેટલમેંટ રિપેટ જોતાં માલુમ પડે છે કે, જે જમીને હરાજ કરી દેવામાં આવી હતી તેમાંથી ૩૮૨૨ ટકા જેટલી જમીન કઈ ખરીદનાર ન મળવાથી સરકારને જ રાખી લેવી પડે હતી. આગલે વર્ષે તે ૫૬.૨૮ ટકા જેટલી જમીન રાખી લેવી પડી હતી. ૧૮૯૩માં મિ. રેજર્સ જણાવે છે કે, “હરાજીથી વેચેલી ૧,૯૬૩,૩૬૪ એકર જમીનમાંથી ૧,૮૭૪,૧૪૩ એકર જેટલી, એટલે કે લગભગ ૬૦ ટકા જેટલી જમીન કઈ ખરીદનાર ન મળવાથી સરકારને જ રાખી લેવી પડી છે. '' આબાદ હિંદુસ્તાન! દકાળ સિવાયનાં સારાં વર્ષમાં પણ જે ચાર કરોડ ભરણું તાવથી નીપજેલાં તરીકે નોંધેલાં હોય છે, તેમાંનાં એક કરોડ ખરી રીતે ભૂખમરાથી જ નીપજેલાં હોય છે.” મદ્રાસ “હિંદુ” પત્ર લખે છે: “સૂકી ” જમીન ઉપર ખરી રીતે કુલ પેદાશના ૧૨ થી ૨૮ ટકા મહેસુલ લેવામાં આવે છે અને “ભીની” જમીન ઉપર ૧૬ થી ૩૧ ટકા લેવામાં આવે છે, છતાં સરકાર તે એમ જ કહે છે કે અમે સૂકી જમીન ઉપર પેદાશના ૫ થી ૧૦ ટકા અને ભીની જમીન ઉપર ૧૦ થી ૧૬૬ ટકા મહેસુલ લઈએ છીએ. પણ જુઓ બધા જ જિલ્લાનાં કોષ્ટક : સૂકી : મહેસૂલ ટકા ભીનીઃ મહેસૂલ ટકા કુડપ્પા ૨૦,૧૭,૧૨ કીસ્ટના ૧૫,૧૮ નેલોર ૧૮ કુરનુલ ૧૬,૧૩,૧૭ ૧૬,૧૭,૧૮,૧૯ ચીન્ગલપેટ ૧૫ ૨૦ દક્ષિણ આર્કિટ - ૧૫ ત્રિચિનાપલી ૧૩ ૨૮ તિનેવેલી ૨૫ સાલેમ ૧૨,૧૩ ૧૭,૨૧ એક પણ ઠેકાણે સરકારના જણવેલા આંકડા છે? “સરકાર પોતાના મહેસૂલના બેજાને યોગ્ય તથા સમાન રીતે વહેચેલો ગણે છે. પરંતુ નેલેરને ઈ.સ. ૧૮૯૮-૯૯ ને ૨૧ છતાં સરકાર પોતાનું મહેસૂલ યોગ્ય, પ્રમાણસર અને હળવું ગણે છે. પંજાબ ( આ પ્રાંતની હકીકત હું લોર્ડ ડફરીને કરાવેલી ૧૮૮૭ની તપાસના રિપોર્ટમાંથી જ આપવાનો છું.) ગરગાઉનના ડેપ્યુટી કમિશ્નર મિ. મેકોનેશી સાહેબ જણાવે છેઃ “સારાં વર્ષોમાં અનાજની ખાસ તંગી જણાતી નથી; પરંતુ જીવનનિર્વાહનું ધોરણ ભયભરેલી રીતે નીચું છે: ભાવમાં સહેજ વધારે થાય, કે તબિયતના બગાડને કારણે મજૂરી ઓછી મળે, કે તરત જ મુશ્કેલી શરૂ થાય છે. વસ્તી વધારો અટકાવનારા' રોગ દુઃખભરેલી રીતે વ્યાપેલા છે અને ખાસ કરીને ઘરડાંઓ અને બાળકો ઉપર તેમનું જોર વધારે છે. . . . વાસ્તવિક ભૂખમરો નથી હોત તેવે વર્ષે પણ, એક સમય એવો આવે છે કે, જ્યારે લોકોને કાચ પાક, મૂળિયાં અને જંગલી ફળ, આરોગ્યને નુકસાન થાય તેટલા મોટા પ્રમાણમાં ખાઈને જ જીવતા For Private & Personal use only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આબાદ હિદુસ્તાન ! રહેવું પડે છે. કેટલાય લાંબા સમય સુધી તેમને તેવી વસ્તુઓ ઉપર જીવવું પડે છે. આ ખારાકથી તેમની પાચનશક્તિ બગડી જતી હેાવી જોઈ એ તથા તેમની શક્તિમાં પણ મેાટા ઘટાડા થતા હાવાજો એ. મૅલેરિયા જેવા રાગે આવા ગરીબ લૉકાનાં ક્ષીણુ શરીર ઉપર ધસારા કરીને વર્ષાઋતુના દિવસેામાં જે સંહારકારી ધમસાણ મચાવી મૂકે છે, તેનું કારણ પણ એ જ છે. જ્યારે ખાવાનું કાંઈ જ મળી શકે તેમ રહેતું નથી, ત્યારે ગામ, દેશ કે જિલ્લા તરફ ખ્યાલ કર્યા વિના તેએ ઘર છેાડીને જ્યાં શરીર અને જીવ ભેગા રાખી શકાય તેટલી મજૂરી કે કમાણી મળી શકે તેમ હેાય છે, ત્યાં દુ:ખના માર્યાં ચાલી જાય છે. ખરે જ તેઓને જીવતા રહેવા માટે તનતોડ પ્રયત્ન કરવા પડે છે. ' ક્રિરાજપુરના ડેપ્યુટી કમિશ્નર મિ. અર્ચે જે રિપોટ મેકલ્યા હતા, તેમાં તેણે જણાવ્યું છે કે : “ જોકે સરહિંદ કેનાલ ફઝલકા તહેસીલમાં થઈને પસાર થાય છે, તે પણ આ કમનસીબ ગામિડયાએને તે તેનાથી કશા જ લાભ થયે નથી. કેટલીક જગાએ જમીન રેતાળ છે, અથવા તે પાણીની સપાટીથી ઘણી ઊંચી છે. ૩૩ ગામેામાંના ઘણા ક્ષેાકા તા એટલે સુધી ગરીબીમાં સપડાયા છે કે, કેટલાયને રાત્રે ભૂખ્યા જ રહેવું પડે છે. ૨૪ કલાકમાં બે વાર ખાવાનું તે તેમને ભાગ્યે મળે છે.... માસમમાં સહેજ પણ ફેરફાર થાય છે ઃ જરા પણ વરસાદ ઓછા પડે છે, કે તરત મુશ્કેલી શરૂ થાય છે. પરિણામે જરા પણ પાક એછા ઊતરે છે કે તરત દુકાળના ડંખ માલૂમ પડે છે; અને પાક નિષ્ફળ જાય વાઇસરૉય સાહેબ વા ૧૯૫ છે તે તો ભૂખમરા જ શરૂ થાય છે. લેાકા પાસે બચત જેવું કાંઈ પણ હાતું જ નથી. ” શાહપુરના આસિસ્ટંટ જણાવે છે: કમિશ્નર મિ. ઍડવાયર “ થલની અંદર તેા જમીનની હવે કિંમત જ રહી નથી. અને સહેજ પણ સૂકું વર્ષ દેખીને લેણદારે। જમીન ઉપર એક પાઈ પણ ધીરવા તૈયાર થતા નથી. પરિણામે જીવનની જરૂરિયાતાની ભયંકર અને ઉત્કટ તંગી થઈ ગઈ છે. કેટલાંય ધરામાં અનાજના એક દાણા પણ રહ્યો નથી. લેાકેા જંગલનાં ઝાડઝાંખરાંનાં ખભેગાં કરી દળીને ખાય છે. તેમાં તે લાકડાના વહેરમાં જરાય ફેર નથી. સવાર થઈ કે ગામડાંની સ્ત્રીએ સાવરણી લઈને બાકરાનાં ખિયાં વાળવા જાય છે. તુરપુર અને બીજા ગામડાંમાં તા તે બિયાંની પણ હવે કિંમત ઊપજવા માંડી છે અને એ . મને ૧ રૂપિયા બેસે છે.. નુરપુર, ખુલ૬, અદુકાટ અને અધિસરગલ એ ગામેામાં તે મેં જાતે જઈને ૪ જુદાં જુદાં ઘરની તપાસ કરી. તે માત્ર પાંચની અંદર જ દાણા જેવું કંઈક મને જોવા મળ્યું. બાકીનાં બધાં ઘરેમાં પુરુષા, સ્ત્રીઓ અને બાળકા આકરાનાં બિયાં ઉપર જ જીવતાં હતાં. એ બધાં ભૂખમરાના જડબામાં જ ઊભાં હેાય તેવાં દેખાતાં હતાં. આ વર્ણન અનુ, દેરાઈસ્માઈલખાન અને જંગના પ્રદેશને પણ લાગુ પડે છે. ચલની અંદર મેાસમ એવી અનિશ્ચિત છે કે દશમાંથી એ કે ત્રણ વર્ષ સુકાણુ જ હાય છે.” ઍક્સ્ટ્રા આસિસ્ટન્ટ કમિશ્નરે કરેલા રિપોર્ટમાં લખ્યું છેઃ “ મારા પહેલા રિપોર્ટ મેકલ્યા પછી મેં આંકડા ભેગા Page #110 -------------------------------------------------------------------------- ________________ પણ વા જિલ્લામાં અડધા જ A છે. આબાદ હિંદુસ્તાન! કરવાનું અને ખાસ અનુભવી માણસે ભારફતે તપાસ કરવાનું ચાલુ જ રાખ્યું છે. મેં આખા જિલ્લાના જુદા જુદા ભાગમાંથી જુદા જુદા ૨૦૦ દાખલાઓ ભેગા કર્યા છે. પરિણામે મારે એવા સિદ્ધાંત ઉપર આવવું જ પડયું છે કે, નાના નાના ખેડૂતોને મોટા ભાગ રોજ અડધે ભૂખ્યા રહે છે. . . જે ભાગમાં વરસાદ ઉપર જ ખેતીને આધાર, છે, ત્યાં તે તંગીને કારણે વરસાદની અછત ગણી શકાય. પણ વિચિત્ર વાત તે એ છે, કે કુવા વગેરેની પૂરતી સગવડવાળા જિલ્લાઓમાં પણ એ જ સ્થિતિ માલૂમ પડે છે. એટલે, લેકના આ અડધા ભૂખમરાનું કારણુ વરસાદની તંગી છે એમ ન જ કહી શકાય, નહિ તે પાણીની સગવડવાળા જિલ્લાઓમાં કશી જ મુશ્કેલી હોવી જોઈએ નહિ.” બીજા એકસ્ટ્રા આસિસ્ટંટ કમિશ્નર જણાવે છે કે : “આ જિલ્લામાં વસ્તીને મુખ્ય ભાગ હિંદુ તેમજ મુસલમાનોને છે. હિંદુઓ સામાન્ય રીતે સારી સ્થિતિના ગણાય છે. પરંતુ તેમનામાંય પૂરતી આવક વિનાને ભાગ, દેખાય છે તે કરતાં ઘણું મટે છે. તેવા કે હું ત્રણ વર્ગ પાડું છું. (૧) જેમને થોડીઘણી જુવાર અને બાજરી ખાવાની મળે છે પણુ મુખ્યત્વે લીતરી ચરી ખાઈને જ જીવવું પડે છે તેવા. (૨) જેમને દિવસમાં બે વાર ખાવાનું નથી મળતું એવા. (૩) જેમને ખાવાને કદી દાણુ જ નથી મળતા. . . એટલે કે જેઓ ભાજીપાલ કે કંદમૂળ ચરીને જ જીવે છે અથવા ભીખ માગે છે. . . હિંદુઓની કુલ વસ્તીના ઓછામાં ઓછી દશ ટકા આ ત્રણમાંના એકાદ વર્ગમાં જરૂર આવે છે. . . પૂરતું ખાવાનું ન મળવાથી તેઓ વાઇસરૉય સાહેબ વધા ૧૯૭ કંઈ એકદમ મરી જતા નથી. પણ તેઓ રેગી જરૂર થાય છે. તેઓ ઘણુંખરું દૂબળા અને રંગીલા જ હોય છે. તેઓ સુખી જિંદગી ગાળે છે એમ ન કહી શકાય. શહેરમાં ફરતા માણસે જોઈ ને કોઈને આમ નહિ જ લાગે. અને તેમને પિશાક તથા તેમનું સમાજનું મોભાદાર સ્થાન દેખીને તે કેાઈ જ એમ ન માને છે, એ ભૂખે મરતા વર્ગમાં માણસ છે. પંજાબમાં, પિતાની ગરીબાઈ બહાર પડવા દેવી એ બહુ હલકું કામ ગણાય છે. એટલે તેઓ બહારથી પોશાક વગેરેને ઠાઠ ગમે તેમ કરીને ઠીક ઠીક રાખે છે. આવા લોકો માટે આ પ્રાંતમાં “સફેદપશ” એવું નામ પ્રચલિત છે. પરંતુ અહીં મેટા ભાગની વસ્તી મુસલમાની છે. તેમની સ્થિતિ તેટલી સારી નથી. સારાં વર્ષોમાં પણ તેમની વસ્તીને ચાર ટકા ભાગ ભૂખમરાની હદે જ જીવતા હોય છે. અને જેમને પૂરતું ખાવા નથી મળતું એવા લોકો ૨૦ ટકા જેટલા છે એમ કહી શકાય. . . આ વર્ષે તે લોકોએ બકરાનાં બી કે જે અનાજ નથી, તે ખાઈને જ જીવવા માંડ્યું છે. કેટલાક માત્ર તડબૂચ કે તેનાં બી ખાઈને જ ચલાવે છે. . . તે બધામાં બકરાનાં બી ખરાબમાં ખરાબ છે કારણ કે તેમનાથી મરડો જ થાય છે અને ઘણી વાર તે મરડામાંથી મેત જ નીપજે છે. આ વીસ ટકા ઉપરાંત બાકીના લોકેમોને ઘણો મોટે ભાગ દેવામાં સપડાયેલું છે. અત્યારે તે તેમને ઉધાર નાણાં મળતાં હોવાથી તેઓ જુવાર બાજરી વગેરે પૂરતા પ્રમાણમાં ખાઈ શકે છે. પણ તેમનેય પિલા વીસ ટકા For Private & Personal use only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આખાદ હિંદુસ્તાન ! જેવી ભૂખમરાની સ્થિતિમાં પહેાંચવાના દહાડા બહુ દૂર નથી. આવા લેાકેા કુલ વસ્તીના ૫૦ ટકા જેટલા છે.'' આવા સુંદર પ્રદેશ માટે દિલ્લી ડિવિઝનલ કાન્દસે ઈ. સ. ૧૮૮૮માં ખીજા અધા જિલ્લાઓના રિપોર્ટીં મળ્યા બાદ ઠરાવ પસાર કર્યો કે : “ (૧) મેટા ભાગના લેાકેાને પેટ ભરીને ખાવા નથી મળતું એ વાત ખાટી છે. (૨) જોકે લેાકેાના જીવનનિર્વાહનું ધોરણ ખ્યાલમાં રાખીએ તાપણુ એટલું તેા કહેવું જોઈ એ કે, લેાકાના ખારાક બહુ હલકા પ્રકારના છે. (૩) લેાકામાં ભૂખમરા વધતા જાય છે એમ સિદ્ધ કરવાને માટે જરાય પુરાવે। નથી. (૪) રેગેને કારણે લેાકેા કામ કરી શકતા ન હોવાથી પૂરતી કમાણી કરી શકતા નથી.” પણ એ રેગેાશાથી થાય છે ? ભૂખમરા અને ગરીબાઈથી જ નિહ ? વરાહ વરાડના સેક્રેટરી સાહેબ મળેલા રિપોર્ટો ઉપરથી તારવણી કાઢે છે કે, “વરાડમાં દુકાળ શું છે તે કા જાણતા નથી. અને કાઈ પણ માણસને ભૂખે મરવું પડે છે એમ માનવાને જરાય કારણ નથી.” પરંતુ મૂળ રિપોર્ટમાં કમિશ્નર મિ. સોન્ડર્સ જણાવે છે કે : “ જ્યારે આપણે પેટ પૂરતું ખાવાનું ન મળવાની વાત કરીએ, ત્યારે જે લેાકાના વનનિર્વાહનાં સાધન તેમની મજૂરી કરવાની શક્તિ ઉપર આધાર નથી રાખતાં તે લેકાને આપણા ખ્યાલમાંથી ખાતલ જ કરવા જો એ. જ્યાં સુધી માણુસ પાસે બજારમાં વેચવા જેવું કાંઈ હાય, કે વાઇસરૉય સાહેબ વધા ૧૯૯ ઉધાર નાણાં મળી શકે તેમ હોય, ત્યાં સુધી જો વર્ષોં સારું હોય તો તેને ભૂખે મરવું ન પડે.. એટલે આપણે તેા એવા મજૂરવની જ વાત કરીએ કે જે રાગ કે તેવાં બીજા કારણથી મજૂરી ન કરી શકે તે તેને પૂરતું ખાવાનું ન મળે કે ભૂખે પણ મરવું પડે. “ સામાન્ય રીતે મજૂર કુટુંબમાં ધણી ધણિયાણી અને એક ત્રીજું કાઈ — અપંગ કે નાનું બાળક — જે કમાણી કરી શકે તેમ નથી હોતું — એટલાં હેાય છે. તેવા કુટુંબને પૂરતું ખાવાનું મળે તે માટે નીચેની રકમ જોઈ એ. ૩૬૫ દિવસ માટે પા. શિ. પેન્સ જુવાર : ૯૧૨ શેર તુવરની દાળ ૯૧ ૧૬ મરચું મીઠું તેલ પરચૂરણ ખર્ચ કરાસીન દિવાળી અક્ષતૃતીયા હાળી ૩૭ ૧૧૩ 22 22 22 33 ભાવ ૧ રૂ. : ૨૦ શેર ૧ર્ફે આને : શેર ૬. આને : શેર દિવસની ૧ પાઈ આ દિવસને ૧ આને! પા. શિ. પે. -૨-૨ —૧–૪ —૧-૪ તહેવાર કુલ ખર્ચ પા.૬-૧૯-૧૧ ૩-૦-૧૦ ૦-૧૧-૧ ૦-૧૧-૧ —— 01416 11110 -૩-૧૦ —૩-૧૦ પા. પ્—૧૦—૧ પા. શિ. પે. મિત્ર —૧–૪ મહેમાન વગેરે . —}—{ કપડાં –૧–૦ ૧–૯–૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આબાદ હિંદુસ્તાન! કમાણી ૫. શિ. પે. ધણીઃ રેજના બે આના અને સ્ત્રી દિવસને એક આને આખા વર્ષના પા. ૪–૧૧–૭ વર્ષમાં સરેરાશ ૪૫ દિવસ કામ ન મળે તે બાદ કરો ૦-૧૧-૩ પાકની મોસમમાં સરેરાશ ૬૦ દિવસ ધણીને ૨ આને તથા સ્ત્રીને ૧ આને વધારે મજૂરી મળે તેના ઉમેરો-૧૫-૦ કુલ ૪-૧૫-૪ એટલે કે કુલ કમાણી પા. ૪-૧૫—૪ છે અને ખર્ચ પ, ૬-૧૯-૧૧ છે. આ ખાધ તેણે કપડાં કે ખાધાખર્ચમાં ઘટાડો કરીને જ પૂરી કરવી જોઈએ. આમાં માંદગીને એક પણ દિવસ ગણે નથી તથા લગ્ન વગેરે પ્રસંગેનું ખર્ચ પણ ગમ્યું નથી. સરકારે આ પ્રદેશની ઈ. સ. ૧૮૯૬-૯૭ની સાલમાં એકર દીઠ જમીનની પેદાશ ૭૫૪ રતલ જણાવી છે. પરંતુ ખરી રીતે તે કેટલી હતી, તે સરકારી આંકડાઓ ઉપરથી જ જણાશે : વર્ષ એકરદીઠ રતલ વર્ષ રતલ ૧૮૯૧-૯૨ ૧૯૬ ૧૮૯૫-૯૬ ૧૪૫ ૧૮૯૨-૯૩ ૧૭૨ ૧૮૯૬–૯૭. ૧૮૯૩-૯૪ ૨૨૨ ૧૮૯૭–૯૮ ૧૮૯૪-૯૫ ૨૦૬ ૧૮૯૮-૯૯ ૧૧૨ ૧૮૯૯-૧૯૦૦ ૩૧ વાઇસરૉય સાહેબ વધા ૨૦૧ ૯ વર્ષની સરેરાશ ૧૪૪ રતલ. ખરી પેદાશ આટલી જ હોવા છતાં સરકારી અમલદારને રિપોર્ટમાં ૭૫૪ રતલ પેદાશ મૂકવાથી શું લાભ થવાને હશે? ૧૪૪ રતલ સરેરાશ પેદાશ હોવા છતાં વાઈસરોય અને જાહેર પ્રજાને ઠગવા માટે ૭૫૪ રતલની રકમ જાહેર કરવામાં આવી. હવે સેક્રેટરી સાહેબ કહે છે તેમ જે આ પ્રાંતમાં બધી લીલાલહેર જ હેત તે ઈ. સ. ૧૯૦૧ ની વસતી ગણતરીમાં પાછલાં વર્ષોને હિસાબે ૩,૩૩૨,૧૧૪ માણસો હોવાં જોઈતાં હતાં. પણ ખરી રીતે ૨,૭૫૨,૪૧૮ હતાં. એાછાં પ૭૯,૬૯૬. એટલે કે ગણતરી વખતે દર ૮ માણસે ૧ માણસ ન હતો. મદ્રાસ ઈ. સ. ૧૮૮૮ની તપાસના રિપોર્ટમાં મને મદ્રાસને રિપોર્ટ આપવામાં આવ્યો નથી. માત્ર મદ્રાસ સરકારે હિંદી સરકારને, પિતાને મળેલા રિપોર્ટ ઉપરથી કરી મોકલેલી તારવણી જ મને જોવા મળી છે. એટલે મૂળ રિપેર્ટીના વિગતવાર આંકડા હું નહિ આપી શકું. મળેલા રિપેર્ટો તપાસીને તથા બેડ અને મેટા ભાગના અમલદારોના મતને ભળતા થઈને ગવર્નર સાહેબ અને તેમની કાઉન્સિલ એમ જણાવવાની ઈચ્છા કરે છે કે, સામાન્ય વર્ષોમાં વસ્તીના, ધ્યાન ખેંચે તેવા મેટા ભાગને રેજ પેટ ભરીને ખાવાનું ન મળતું હોય એવી વસ્તુસ્થિતિ આ ઇલાકામાં નથી.” ૧૪૬ FOC Para ly Page #113 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન ! જોકે, કેટલાક કલેક્ટરે। આનાથી બિલકુલ વિરુદ્ધ મતના હતા. જેમકે મિ. લે, ફ્રેન્ડને અભિપ્રાય એવા હતા કે, કચરી નાખતી ગરીબાઈ, એ જ આમ પ્રજામાં ચારેબાજુ ફેલાયલી સ્થિતિ છે. ” २०२ છતાં મદ્રાસ સરકાર ચલાવ્યે રાખે છે કેઃ- “ મજૂરીના દર વધ્યા છે. જે વસ્તુએ પહેલાં મેાજશાખમાં ખપતી, તે હવે સામાન્ય વપરાશની વસ્તુઓ બની છે... જૂનાં છાયેલાં છાપરાંની જગા હવે નળિયાંવાળા ઘરે લીધી છે. '' આ ટકા જ હિંદી વજીર ફાઉલર સાહેબને એક વાત વારંવાર એલવી બહુ ગમે છે. અને તે એ છે કે, હિંદુસ્તાનમાં સરકાર ખેતીની કુલ પેદાશના માત્ર મહેસૂલ તરીકે લે છે. બેંક, મદ્રાસમાં તે ૨૫ ટકા લઈ એ છીએ એમ કહે છે. ખાટુ' છે તે નીચેનાં કાકા ઉપરથી જણાશે. સરકાર પોતે જ, અને તે પણ કેટલું જમીનની કુલ પેદાશ ૧૦૦ ગણીને હિસાબ સરકારી કાઢે છે કેઃ ૨૯ ખેતીના ખર્ચ પેટે જાય. ૧૫ ખરાબ મેાસમ પેટે જાય. ૨૮ સરકારી મહેસૂલ પેટે જાય. ૨૮ ખેડૂતને મળે. ૧૦૦ યાદ રાખવાનું કે, ઉપરના ખેતી ખર્ચમાં ખેડૂતના કુટુંબનું ખાધાખ`હું કાઈ પણ પ્રકારનું ખ અમલદારના જ કહેવા પ્રમાણે ગણવામાં નથી આવતું. સરકારી વાઇસરૉય સાહેબ વઘા ૨૦૩ આ વસ્તુસ્થિતિ તે ખરી હેાત, તે તે ગરીબ ખેડૂતને ભાગે પેટપૂરતું ખાવાનું, તેમજ એક છે ખરાબ વર્ષોં પણ વેડી લેવા જેટલું સાધન જરૂર આવત. પરંતુ સરકાર હંમેશાં જમીનની કુલ પેદાશ વધારે મૂકીને જ હિસાબ કાઢ છે. જેમકે ૩૦૫ એકર કૂવા, તળાવ કે નહેરવાળી જમીનવાળા એક ગામડાની પેદાશ સરકારે ૮,૫૫૭ થી ૯૦૦૦ કાલમ મૂકી છે. પણ વાસ્તવિક રીતે તેની સરેરાશ ૬૨૦૦ કાલમથી વધારે નથી. ઊલટું જ્યારથી ફરીવારની આકારણી કરી છે, ત્યારથી તે સંખ્યા ઘટતી જાય છે. સલી વ કોલમ *સલી વ કાલમ ૧૩૦૩ ૫૩૦૦ ૫૧૦૮ ૧૮૧૩ ૧૩૦૪ ૫૨૧૫ ૧૩૦૫ ૫૦૨૪ એટલે, સરકારે જ્યાં ૧૦૦ની પેદાશ ગણી છે ત્યાં ખરી રીતે ૭૫ ગણીએ તે, ૨૨ ખેતીના ખર્ચ પેટે ૧૩૦૮ ૧૩૦૯ ૧૧ ખરાબ મેાસમ પેટ ૨૮ સરકારના મહેસૂલ પેટે : ૩૮ ટકા ૧૪ ખેડૂત માટે એટલે કે, ખર્ચ જતાં બાકી પેદાશમાંથી 3 સરકાર લઈ લે છે અને રહે છે. : ૧૮ ટકા રહેલી જમીનની. ખેડૂતને ભાગ કુ મદ્રાસના અનંતપુર જિલ્લામાં ભયંકર દુકાળ પડ્યો સરકારને રેલવે વધારવી હતી અને ઇંગ્લેંડનાં લેાખંડનાં કારખાનાંવાળા તથા રેલવે કંપનીના ભાગીદારાને હતા. Page #114 -------------------------------------------------------------------------- ________________ વાઈસરૉચ સાહેબ વદ્યા ૨૦૫ ખેતીની પેદાશ ૩૦ શિલિંગ ૯ પેન્સ છે જ્યારે બંગાળાની ૧૮ કે ૧૦ ) સંયુક્ત પ્રાંતની ૧૮ , ૨ , પરિણામે નવી જમાબંદી વખતે તે પ્રાંતનું મહેસૂલ જુદા જુદા જિલ્લાઓમાં નીચે પ્રમાણે વધારી મૂકવામાં આવ્યું. ૨૦૪ આબાદ હિંદુસ્તાન! પૈસા કમાવી આપવા હતા, એટલે તેણે દલીલ રજૂ કરી કે હિંદુસ્તાનમાં જ્યાં સુધી ભૂખમરે અને દુકાળ છે, ત્યાં સુધી દેવું કરીને પણ સરકારે પ્રજાને મદદ કરનાર અને પ્રજાની સંપત્તિમાં વધારે કરનાર યોજનાઓ પાછળ લાખો રૂપિયા ખરચવા જ જોઈએ. અને એ પ્રમાણે તેણે “પ્રજાની સંપત્તિમાં વધારો કરવા” મેટાં મેટાં વ્યાજે અને નફાની બાંયધરી સાથેની મૂડી ઇંગ્લેડથી આણીને રેલવેએ બાંધવાની શરૂ કરી. તે વર્ષે સરકારે નિયમ સ્થાપિત કર્યો કે, સારા રાજ્યની પ્રથમ પરીક્ષા એ છે કે, દર વર્ષે દેશમાં વસ્તી ઘટવાને બદલે વધવી જોઈએ. એ પ્રમાણે અંગ્રેજોના છત્ર હેઠળ, “૧૮૮૧માં જેટલી વસ્તી હોય તેમાં દર વર્ષે ૧ ટકાને હિસાબે વધારો થવો જોઈએ.” એમ કહીને તેણે મરછમાં આવ્યું તેટલું દેવું કરી રેલવેઓ પાછળ પૈસા વેરવા માંડ્યા. હવે ઈ. સ. ૧૮૯૧ અને ૧૯૦૧ની બે વસ્તી ગણતરીઓ વચ્ચે મદ્રાસ ઇલાકામાં સરકારના કહ્યા મુજબ એક પણ દુકાળ પડ્યો નથી. તો પણ અંગ્રેજ સરકારના “છત્ર હેઠળ ” એ “સારાં' વર્ષો દરમ્યાન મદ્રાસ ઇલાકાની વસ્તી દર વર્ષે ૧ ટકે વધવાને બદલે ૨,૭૧૦,૫૩૩ જેટલી ઘટી છે. મધ્યપ્રાંતે લૉર્ડ ક્રોમર અને સર ડેવિડ બારબરે ૧૮૮રમાં કરેલી હિંદુસ્તાનની આર્થિક તપાસ વખતે આ પ્રાંતને તેમણે આખા દેશમાં સૌથી “ઉત્તમ, ફળદ્રુપ અને સમૃદ્ધ પ્રાંત” ગણુ. કારણકે, તેઓ સાહેઓએ સિદ્ધ કર્યું કે, આ પ્રાંતની માથા દીઠ ટકા ટકા વિલાસપુર ૧૦૨,૧૦૫ સાગર ૬૮,૪૨,૫૩,૪૮ સેએની ૯૭,૯૫,૯૨,૫૫,૫૦ જબલપુર ૯૫,૯૭,૫૫,૯૨,૫૦ હેસિંગાબાદ ૯૬,૮૭,૬૯ નાગપુર ૨૦,૨૧,૨૮,૨૪ ૧૮૮૨માં ક્રોમર અને બારબર સાહેબે આ પ્રાંતની ખેતીની પેદાશ ૧૪,૧૬૬,૬ ૬ ૭ પાઉંડ કરાવી હતી. પણ ૧૮૯૮-૯૯માં કરેલી પૂરતી તપાસને પરિણામે તે માત્ર . . ૭,૨૮૨,૫૭૪ પાઉંડ જેટલી જ માલૂમ પડી હતી. પરંતુ લોકો ઉપર તે મહેસૂલને જે વધારે થયો તે થયો જ. સરકાર પિતાને મહેસૂલ વધારવું હોય છે ત્યારે અથવા પ્રાંતમાં કે દેશમાં દુકાળ, ભૂખમર કે ગરીબાઈ નથી તેમ સિદ્ધ કરવું હોય છે ત્યારે, ગમે તેવા બનાવટી જૂઠા આંકડા ઠોકી બેસાડે છે. કેટલીક વાર તો વિગતવાર ચોક્કસ આંકડા પોતે જ પહેલાં પ્રસિદ્ધ કરી દીધા હોય છે તેમ છતાં જાડા આંકડા કહેતાં જરાય વાર નથી લાગતી. જેમકે “ઍગ્રિકલ્ચરલ સ્ટેટિસ્ટિસ'માં ૪૧૦મે પાને આ પ્રાંતમાં જિલ્લાવાર એકર દીઠ અનાજની પેદાશ નીચે મુજબ આપેલી છે. Jain Education Internation For Private & Personal use only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ નહેર વગેરેના પાણીની સગવડવાળી જમીનમાં સૂકી જમીનમાં આબાદ હિંદુસ્તાન ! ઈ. સ. ૧૮૯૬-૯૭ એકર દીઠ ઘઉંની પેદાશ ૯૨૫ રતલ ૧૭૦ રતલ ૬ ૦૦ રતલ સરેરાશ પરંતુ તે જ પુસ્તકમાં ૩૭૧મે પાને જે વિગતવાર આંકડા છે, તે હવે જુએ. એકર દી: ઘઉંની પેદાશ એકર ટેન્ ૩,૯૦૪,૦૦૦ ૭૦,૦૦૦ ૩,૯૮૬,૦૦૦ ૫૭૫,૦૦૦ ३०७ ૩૯૦ ૨,૭૧૪,૪૫૪ ૩૬૮,૦૩૮ ૧,૯૬૯,૬૨૩ ૩૩૨,૬૪૫ ૨,૧૭૧,૭૧૪ ૫૪૩,૦૯૫ ૧,૧૯,૯૮૯ ૧૯૪,૦૭૦ ૫૭૬ ૧૮૯૯–૧૯૦૦ ૧૭૩ એટલે કે, ૧૮૯૧ થી ૧૯૦૦ના આખા ગાળા દરમ્યાન દર વર્ષે સરેરાશ પેદાશ એકર દી, માત્ર ૩૭૨ રતલ જ હતી. આવા વિગતવાર ચાક્કસ આંકડા મેાબૂદ હેવા છતાં સરકારે ૬૦૦ રતલની ગપ મારી. હવે આપણે તે સાહેબના રિપોર્ટ માં જરા આગળ વધીએ. તે સાહેા જણાવે છે : “ તમામ વસ્તીના જીવનનિર્વાહના આધાર માત્ર ખેતી છે. એટલે આખા પ્રાંતની સુખાકારી ખેતીની સારી કે નરસી સ્થિતિ ઉપર આધાર રાખે છે....જમીન એટલી બધી ઉત્તમ છે કે, બહુ જ થાડી મહેનતથી પણ વધુ પેદાશ થાય છે.... સરકારનું મહેસૂલ તા ઠેકડી થાય તેટલું બધું એયું છે. અત્યારનું ૧૯૯૧-૯૨ ૧૮૯૩-૯૪ ૧૮૯૫-૯૬ ૧૮૯૬-૯૭ ૧૮૯૭–૯૨ ૪૩૭ રતલ ૩૨૨ 23 22 35 "" 22 વાઇસરોંચ સાહેબ વદ્યા २०७ મહેસુલ રેલવે શરૂ થઈ ત્યાર પહેલાં ઠરાવેલું છે. એટલે મુંબઈ સાથે જોડાણુ થવાથી ખેડૂતાને જે બેહદ નક્। થાય છે, તેમાંથી સરકારને જરા પણ ભાગ મળતા નથી. ’ બધું રૂડુ' રૂપાળુ’ છે ! માત્ર એકાદ એ વાતેા જરા ખરાબ છે. કાર્ટોમાં ઘણા જણા પાયમાલ થાય છે, શાહુકારા પઠાણા જેવા બદમાશા છે, પર્વતે ઉપરની જાતિઓને પહેરવાનાં લૂગડાં નથી મળતાં, અને ખાવાનું પણ બહુ ઓછું મળે છે!!' આ પ્રાંતમાં ગરીબાઈ ખૂબ છે, પણ સંકટ જરાય નથી. લેકને પૂરતું ખાવાનું મળે છે, પણ પર્વતા ઉપરની જાતિએ જંગલી જાનવાની પેઠે આવતી કાલના દિવસ માટે જરાય સંધરા કરી રાખતી નથી. અને તેમને પેટપૂરતું ખાવાનું પણ મળવાની ભારે મુશ્કેલી છે. ” શાબાશ ! આજે જ પેટપૂરતું ખાવાનું નથી મળતું, ત્યાં તેમાંથી આવતી કાલનું શી રીતે સંઘરવાનું તે જણાવે છે ? “...સંપત્તિનું પ્રમાણ વેગથી વધતું જાય છે અને જેને જોઈ એ તેને પૂરતી રાજી મળી રહે છે. માત્ર જે પૈસા પ્રાંતમાં આવે છે, તે બધા વચલા દલાલા અને શાહુકારાનાં ખિસ્સાંને બદલે ખેડૂતાનાં જ ઘરમાં જાય, તે લેાકેાને ઘણા સુખી ગણી શકાય. પણ તેમના ઉપર વ્યાજખાર શાહુકારા અને દીવાની અદાલતની તરવાર ઝઝૂમતી જ રહે છે ” ખરી વાત છે. બિચારા દેશી વ્યાજખારાની જ વાત શું કામ કરે છે ? આખા હિંદુસ્તાનમાં જે સંપત્તિ ઉત્પન્ન થાય છે, તે પરદેશી અંગ્રેજોનાં જ ખિસ્સાંમાં જવાને બદલે “ બિચારા દેશીઓનાં જ ધરમાં જાય તે! લેાકેાને ઘણા સુખી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આબાદ હિંદુસ્તાન! ગણી શકાય. પણ તમના આસપાસ પરદેશીનું જડબું મોં કાડીને તૈયાર જ ઊભું રહેલું હોય છે.” અને આ પ્રાંતમાં લેકેનું દેવું પણ ઘણું ભારે છે. “જે ૨૩ દાખલાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, તેમાંથી ૧૮ દાખલાઓ દેવામાં સપડાયેલા જણાયા હતા....બીજા ૧૪ દાખલાઓમાંથી ૧૧ દેવામાં હતા. ... ત્રીજા અગિયાર દાખલાઓમાંથી બધા જ દેવામાં માલૂમ પડ્યા હતા...૧૮૪૭ ખેડૂતેમાંથી ૧૫૮૮ દેવામાં ડૂબેલા. હતા. . . . અને બહેનપુરના તહેસીલદાર તે અંદાજ કાઢે છે કે, તેના તહેસીલમાં ૧૦ માંથી ૯ જણાં દેવાદાર છે.” પણુ આ પ્રાંતના લેકે ભારે વિચિત્ર ! ! તેઓ લગભગ કશું ખાધા વિના જ જીવી શકે છે. મજૂર કુટુંબની તપાસનું પરિણામ જણાવતાં એક દાખલો આપીને રિપોર્ટ કરનારા સાહેબ નવાઈ દેખાડતા કહે છે કે : “ગાના કુટુંબમાં એક સ્ત્રી અને બે નાનાં છોકરાં હતાં. તેઓ અઠવાડિયે ૧૨ ટોપલીઓ બનાવતાં. તે દરેકના ૨ રતલ ચેખા ઊપજતા. એટલે કે મહિને તેમને ૧૦૦ રતલ ખાની કમાણી હતી. તેની કિંમત ૧ રૂપિયાથી પણ ઓછી થાય. આ કુટુંબ આટલી આવક ઉપર જીવતું તે હતું જ, પણ દર વર્ષે ૧ રૂપિયા જેટલી રકમ બચાવીને તેમાંથી જોઈતાં કપડાં પણ ખરીદતું હતું.” વર્ષની કમાણી : ૧૨ રૂપિયા બાદ કપડાંને : ૧ રૂપિયો ખાવા માટે : ૧૧ રૂપિયા વાઇસરૉય સાહેબ વિદ્યા २०८ તેમાંથી ચાર જણ પેટ ભરતાં હતાં. એટલે કે દરેકને દર વર્ષે ખાધાખર્ચ માટે પ૨૮ પાઈ મળતી. એટલે કે દર મહિને ૪૪ પાઈ. એટલે કે રજની ૧ પાઈ એટલે કે, આખા હિંદુસ્તાનમાં સમૃદ્ધમાં સમૃદ્ધ પ્રાંતના રહેવાસીને રેજની સવા પાઈ ખાધા ખર્ચ માટે મળતી હતી. પણ તે “સમૃદ્ધમાં સમૃદ્ધ પ્રાંતમાં ૧૯૦૦ ના દુકાળ વખતે આખી વસ્તીને ૪૦ ટકા ભાગ સરકારે આપેલી મદદ ઉપર જીવતે હતે. અને ૧૮૯૦ થી ૧૯૦૦ સુધીના ગાળામાં તે પ્રાંતમાં ભૂખમરાથી જ ૧૩ લાખ માણસે માર્યા ગયાં હતાં. કાં તે તે પ્રાંત. સમૃદ્ધ જ ન હતા, અથવા તે અંગ્રેજોના રક્ષક છત્ર તળે ૧૮૮૨ થી માંડીને ૧૯૦૦ સુધીમાં તે ચુસાઈ જઈને એટલો ગરીબ બની ગયું હોવો જોઈએ. અજમેર મેરવાડા ઈ.સ. ૧૮૮રમાં આ પ્રાંતની સ્થિતિ વિષે અજમેરના તહેસીલદાર તપાસ કરી રિપેર્ટ લખે છે કે : “એમાં જરાય શંકા નથી કે, ખેડૂતોની સ્થિતિ જરાય સંતોષજનક નથી. સામાન્ય રીતે દરેક કુટુંબમાં પાંચથી સાત માણસ હોય છે. અને દરેક કુટુંબ પાસે સરેરાશ ૯ વીઘાંથી માંડીને ૨૬ વીઘાં જેટલી જમીન હોય છે. છેલ્લાં વીસ વર્ષની ગણતરી ઉપરથી જણાય છે કે, કુટુંબની સરેરાશ આવક દર વર્ષે ૮૮ રૂપિયાથી લઈને ૨૩૬ રૂપિયા સુધીની હોય છે. એટલે કે, માથા દીઠ ૧ થી ૨ રૂપિયા જેટલી. પરંતુ આટલામાંથી લોકોનું જરાય પૂરું ન જ થઈ શકે. પરિણામે, પાક લણુઈ રહ્યા બાદ થોડા જ દિવસ તેમને For Private & Personal use only www Bielinary Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આબાદ હિંદુસ્તાન! પેટપૂરતું ખાવાનું મળે છે. . . . જે લેણદાર આવીને બધે જ પાક દેવા પેટે લઈ ન ગયો હોય તે. દાણુ ખૂટવા માંડે પછી દેવું કરીને તથા મલુચા કે સંપન જેવાં જંગલી ઘાસનાં બી ખાઈ ખાઈને લોકે દહાડા કાઢવા પ્રયત્ન કરે છે. પરંતુ તે બધાથી તેમની તબિયતને ઘણું ભારે નુકસાન થાય છે.” બિહાર મદ્રાસની પેઠે બંગાળની ૧૮૮૧-૮૨ની તપાસના રિપોર્ટ પણ મને આપવામાં નથી આવ્યા. પરંતુ બિહાર માટે નીચેની વિગતે મળી શકે છે : સેટલમેંટ ઑફિસર મિ. કલીન, જિલ્લાનાં ગામડાંની જાતે તપાસ કર્યા બાદ જણાવે છે કે: “ જે ચિત્ર મેં રજૂ કર્યું છે, તે કાંઈ ભારે સમૃદ્ધિ બતાવતું હોય તેવું તે નથી જ. અને ગરીબ વર્ગના લોકો જેમાં વણકરોને પણ સમાવેશ થઈ જાય છે, અને જે કુલ વસ્તીને ૨૫ ટકા જેટલા છે–તેમને પોતાની સ્થિતિ સુધારવાને કાઈ પણ રસ્ત રહ્યો નથી. દુકાળ કે તંગીના વખતમાં તેમને એક પણ પ્રકારને આધાર મળી શકે તેમ નથી.” પટનાના કલેકટર લખે છે: રા એકરથી ઓછી જમીનવાળા ખેડૂતો બહુ જ હલકા પ્રકારનું ધાન ખાવા પામી શકે છે અને તે પણ વર્ષના મોટા ભાગ દરમ્યાન પૂરતું તે નહિ જ. તેમનાં ઘર ખરાબ હોય છે અને શિયાળા માટે પૂરતાં કપડાં પણ તેમની પાસે હોતાં નથી. મજૂરોની બાબતમાં જણાવવાનું કે, તેમને વર્ષમાં આઠ વાઈસરૉય સાહેબ વિદ્યા ૨૧૧ મહિના મજૂરી મળી શકે તેમ હોતી નથી. અને જ્યારે મળે છે, ત્યારે દિવસનું ર શેર સસ્તામાં સસ્તું અને હલકામાં હલકું અનાજ રોજી તરીકે મળે છે. સ્ત્રીઓને તેનાથી અધું મળે છે. ખેડૂતની વસ્તીને માટે ભાગ એટલે કે ૪૦ ટકા જેટલા માણસે પટપૂરતું ખાવાનું જ મેળવી શકતા નથી. ઘર અને કપડાંની વાત તે રહેવા દઈએ. જીવતા રહેવા માટે તથા કામ કરવાની શક્તિ માટે જોઈતું અનાજ તેમને નથી મળતું. વર્ષ માટે ભાગ તેઓને દિવસમાં એક વાર જ ખાવાનું મળે છે અને એ રીતે કેટલાય લાંબા લાંબા ઉપવાસ વેઠવા પડે છે. ઈ. સ. ૧૮૮૧માં સરક નિગહામે આખા બિહાર વિષે લખતાં જણાવ્યું છે: એક વાત તે ચેકસ, કે ગરીબ વર્ગના લોકો પાસે પાંચ વીઘાંથી વધારે જમીન હોતી નથી. અને વસ્તીગણતરી પ્રમાણે ઘર દીઠ સાત માણસ ખાનારાં હોય છે. દર વર્ષ વીઘા દીઠ પેદાશ સરેરાશ ૨૫ રૂપિયાની છે. તેમાંથી ૩ રૂપિયા મહેસૂલના જાય. એટલે છ લાખ જેટલાં માણસને (દર વર્ષે ૭ માણસે ૧૦૨ રૂપિયા એટલે કે ) માથા દીઠ મહિને ૧ રૂપિયો ખાવાપીવા માટે, કપડાંલત્તાં માટે અથવા બીજા જેને માટે ગણે તેને માટે મળે છે. “પરંતુ આ સ્થિતિ તો સારા વર્ગના માણસોની છે. ગરીબ વર્ગના અઅર્ધ ભાગને એટલે કે ૩ લાખ જેટલાં માણસને તે બે વીધા જેટલી જમીન પણ નથી. વળી એ ઉપરાંત જમીન વગરને માત્ર મજૂરી ઉપર જીવનારા લોકે—કે જેમની સંખ્યા પણ ગામડાં દીઠ વસતીના For Private & Personal use only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આબાદ હિંદુસ્તાન ! ૧૦ થી ૧૫ ટકા જેટલી છે, તે બધા શી રીતે જીવે છે, અને ખાસ કરીને તે વારવાર આવતાં તંગીનાં વર્ષોમાં — એ પ્રશ્નના જવાબ આપવા ભાગ્યે જ કાઈ તૈયાર થશે. ” અંગાળની સરકારે તપાસ વખતે બિહાર માટે નીચે મુજબ તારવણી લખી મેાકલી છે: “ ૧૫ કરોડમાંથી લગભગ ૪૦ ટકા જેટલી વસતીને પેટપૂરતું ખાવાનું નથી મળતું, મજૂરીના દર બહુ જ ઓછા છે, અને તેવી મારી પણ બધાને પૂરતી નથી મળતી. . . કાઈ પણ ધંધા એવા ખીલવી શકાય તેમ નથી કે જેથી બધાને કામ મળી રહે . . . એ સંકટને એક જ ઉપાય દેખાય છે અને તે એ કેટલાક વર્ષો સુધી લાગલાગઢ, હુ મેશને માટે પરદેશ ચાલ્યા જાય. અને તે ઉપાય પણ ત્યારે જ અસરકારક નીવડે, કે જ્યાયે લેાકેા મેટી સખ્યામાં અને સતત પરદેશ ચાલ્યા જાય, '' સરકારને પેાતાની પ્રજાની સ્થિતિ સુધારવાના એક જ ઉપાય દેખાય છે, અને તે “ હુંમેશને માટે મેટી સખ્યામાં દર વર્ષે સતત તેમને દેશની બહાર કાઢી મૂકવાના. મિ. પ્રિયન, આઈ. સી. એસે ગયા જિલ્લા વિષે ઈ. સ. ૧૮૯૭ની સાલની નીચે મુજબ વિગતા પેાતાના પુસ્તકમાં જણાવી છે. તે પુસ્તક મેં ખૂબ તપાસ કરાવી તાપણુ મને ન જ મળ્યું. પરંતુ તેમાંથી અંગ્રેજોના કટ્ટર પક્ષકાર ગણાતા “ પાયેાનિયર ” પત્રે જે ઉતારા આપ્યા છે, તે નીચે જણાવું છું : “ ગયા જિલ્લામાં અર્ધી જીવે છે. આ જિલ્લાની ઉપરની વસતી ખેતી ઉપર ખાસિયત એ છે કે, તેમાં, વાઇસરૉય સાહેબ વદ્યા ૧૩ ખેતીમાં કરેલા ખર્યાં જેટલું પણ પેદા થતું નથી. છ માણસના કુટુ’અને ૧૨રૂ એકર જેટલી જમીન હેાય તા પણ પૂરતી થતી નથી. એટલે કાં તે લેાકાને રેશજ, દિવસમાં એ કરતાં એછી વાર ખાવું પડે છે, અથવા તે! આવકનાં બીજા’ સાધન શોધવાં પડે છે, પરંતુ તેમ છતાંય તેમને ખોગું મળી રહેતું નથી. મિ. પ્રિયને આ વસ્તુ જુદાજુદા કદનાં ખેતરેાની આવક કાળજીપૂર્વક તપાસીને નક્કી કરેલી છે. ઉપરાંત તેમણે ૧૨૧૦ ખેડૂતાનાં ૧૬૩ કુટુમેની વિગતવાર તપાસ પોતાના પુસ્તકમાં નોંધેલી છે. ૧૨૧૦ ખેડૂતો કુલ ૧૪૨૮ એકર જમીન ખેડતા હતા. અને તેમની વાર્ષિક આવક ૯૨૪૮ રૂપિયા હતી. ખેતી ઉપરાંત બીજા સાધન મારફતે તેમને ૫૮૧૦ રૂપિયાની આવક થતી હતી. એટલે ૧૨૧૦ ખેડૂતાની કુલ આવક ૧૫,૧૦૮ રૂપિયા થઈ. એટલે કે માથાદીઠ રૂ. ૧૨-૪-૦. પરંતુ એક માણસને એ ટટક પેટભરીને ખાવા માટે તથા પૂરતાં કપડાં પહેરવા માટે એછામાં એછા ૧૫ રૂપિયા જોઈ એ. એટલે કે લગ્ન, મરણુ, બીમારી વગેરેનાં બીજાં ખ ન ગણતાં પણ તે ગામડાંમાં માથા દીઠ રૂ. ૨-૬-૦ની દર વર્ષે ખાધ આવતી હતી. “ હવે મજૂરાની સ્થિતિ ઉપર આવીએ. મજૂર એ પ્રકારના છેઃ એક તે। સ્વતંત્ર અને બીજા ગુલામ. અંગ્રેજ સરકારના રાજ્યમાં ગુલામેા છે એ જાણી કાઈ ને આશ્ર થશે; પરંતુ વસ્તુસ્થિતિ તેમજ છે. થાડા રૂપિયા આગળથી ધારવાથી તે માણસ આપણે ત્યાં ૧૦૦ વર્ષ કે તે રૂપિયા પાછા વળાય ત્યાં સુધી ગુલામ તરીકે કામ કરવા બધાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આબાદ હિંદુસ્તાન! મજૂરોની કુલ આવક વર્ષે રૂ. ૪૧–૧૨–૦ છે. પણ સામાન્ય રીતે કુટુંબ : માણસનું હોય; એટલે તેમને દર વર્ષે રૂ. ૪-૯-૦ ની ખાધ પડે છે એમ સિદ્ધ થયું. એ ખોટ તેમણે પૂરતું અનાજ કે પૂરતાં કપડાં ન વાપરીને જ મટાડવી રહી. હવે બાકી રહ્યા વણકરે તથા રંગારા વગેરે કારીગરો. પણું માન્ચેસ્ટરના કાપડે અને યુરોપના સસ્તા રંગેએ આ લેકેને હવે ભૂખે મરતા કર્યા છે. વણકરો તે હવે આ જિલ્લામાંથી લગભગ અદશ્ય થઈ ગયા છે એમ કહી શકાય, એટલે આ બે વર્ગો પણ ખેડૂતો કે મજૂરમાં જ ભળી ગયા છે એમ સમજવું.” આ વસ્તુસ્થિતિ ઉપર ટીકા કરતાં “પાયોનિયર” લખે છે : - “હવે આપણે જે માનીએ કે, ગયાની આવી સ્થિતિ ખાસ અપવાદરૂપ નથી – અને એમ ન માનવાને ખાસ કારણ પણ નથી – તે એ હિસાબે આખા હિંદુસ્તાનમાં થઈને ૧૦ કરોડ માણસો હડહડતી તંગીમાં સપડાઈ રહ્યાં છે. જોકે, યુરોપ કરતાં પૂર્વન દેશમાં, સખત તંગી પ્રમાણમાં ઓછી ભયંકર હોય છે. તેમજ એમ માનવાને પણ કાંઈ કારણ નથી કે લોકે બે વાર નથી જ ખાતા. જોકે ઘણીવાર મુશ્કેલી દૂર કરવા પૂરતું એકાદ વાર ન ખાઈને પણ તેમને ચલાવી લેવું પડે, છતાં એટલા માટે ચિયર્સનની આ વિગતે પિતાના ઉપયોગમાં લઈ દાદાભાઈ નવરોજજી જેવા એમ ઠરાવવા ભાગે કે, આ ગરીબાઈ માટે મેટે ભાગે અંગ્રેજી રાજ્ય જવાબદાર છે, તે તે બેટી વાત છે. અંગ્રેજ સરકાર લોકો વાઈસરૉય સાહેબ વિદ્યા ૨૧૫ પાસેથી, પહેલાંના મુસલમાન બાદશાહો કરતાં બહુ જ ઓછું મહેસૂલ કે કરવેરા વગેરે લે છે. તથા તેને પહેલાંના હિંદુ કે મુસલમાન રાજાઓ કરતાં ઘણું વધારે પાછું પ્રજામાં વહેંચી દેવું પડે છે. તે પણ આ ગરીબાઈની વસ્તુસ્થિતિ અસ્તિત્વમાં તે છે જ, અને તે કડવી વસ્તુ છે. તેને ઉપાય પણ એકદમ ધ્યાનમાં આવે તે નથી. . . જે કાંઈ બચત રહે છે, તે જલદી વધતી જતી સંખ્યા ખુટાડી દે, તે એ કાંઈ સરકારને ગુને નથી. સીધી ભાષામાં કહીએ તે છોકરાં જરા એાછાં પેદા થાય તે બહુ સારું.” ‘પાયોનિયર’નાં આ વાળ્યો, તેના તંત્રી જેવા અંગ્રેજો અને આખા અંગ્રેજી રાજ્યને ધિક્કારની છેલ્લી કેટીએ લઈ જવા માટે પૂરતાં છે. એટલે તેના ઉપર કાંઈ ટીકા કરવી જરૂરી નથી. પરિશિષ્ટ મહેસૂલ કેવી રીતે વધારવામાં આવે છે? લંડનની ઇડિયા ઑફિસના રેવન્યુ સેક્રેટરી મિ. પિડરનું પ્રમાણ આપીને મિ. એસ. આર. આયંગર લખે છે : ચોક્કસ વિગતે ઉપરથી શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર મહેસૂલ ઠરાવવાના સિદ્ધાંત પ્રમાણે જ સરકાર વર્તે છે, એમ માનવું એ બહુ જ ભૂલભરેલું છે. વાસ્તવિક રીતે તેથી ઊલટું જ કરવામાં આવે છે. મિ. પેડર જણાવે છે કે, સૌથી પ્રથમ તે કઈ જિલ્લાની મહેસૂલ કેટલી વધારવી છે એ નક્કી For Private & Personal use only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ૨૧૭ વાઇસરૉય સાહેબ વિદ્યા સરકારે ઠરાવેલા આંકડા કુલ પેદાશ : ખર્ચ : મહેસૂલ એકર દીઠ એકર દીઠ ખર્ચ જતાં કુલ પેદાશનું સરકારી પેદાશ ખેતીનું ખર્ચ એકર દીઠ અર્થે અર્ધ મહેસૂલ ઉપર પ્રમાણે પેદાશ ૧ આબાદ હિંદુસ્તાન! કરવામાં આવે છે. અને પછી તે અનુસાર ખેડૂતની કુલ આવક, ખર્ચ વગેરેના આંકડા તૈયાર કરવામાં આવે છે.” સર વી. બી. આયંગર કે જે પહેલવહેલા દેશી એડવોકેટ જનરલ હતા, તથા પછી હાઈકોર્ટના જજ થયા, તેમણે જણાવ્યું છે : ચકકસ ગણતરી પ્રમાણે ખેતીનું ખર્ચ (ખેડૂતનું નિર્વાહખર્ચ ગણ્યા વિના) એકર દીઠ ૩૬ રૂપિયા આવે છે, પરંતુ સરકારે તેને રૂ. ૧૧–૧૧–૫ અને રૂ. ૧૦-૧૦૫ ગણેલું છે. કોઈ પણ દાખલામાં સરકારે એકરે ૧૪ રૂપિયાથી વધારે રકમ ગણી નથી. સરકાર પિતાની મરજી મુજબ કેવાં ખાટાં કોષ્ટક તૈયાર કરે છે, તેને એક નમૂને નીચે જુઓ. સરકારે ઠરાવેલા આંકડા ૧૦ એકરની ખેતીનું ખર્ચ : ત્રણ જુદી જુદી જાતની જમીને માટે * બળદનું ઓજાર ખાતર વાર્ષિક રોજના બી કુલ એકર દીઠ ખર્ચ મજૂરો મજૂરો સરેરાશ ખર્ચ ૨૫ ૨૦ ૧૦ ૧૦ ૧૪ ૯ ૭–૪–૦ ૪-૧૨-૦ ૭-૦૧ ૪–૮–૦ જ્યારે બિનસરકારી ખરા આંકડા પ્રમાણેઃ ૭ ૩-૮-૦ ૭–૧–૧ - ૧૮ ૧૨૩ ૫૩ ૨-૧૨-૦ ૪-૮-૦ ૩ ૧૪ ૧૧ ૭ ૧-૧૨-૦ ૩-૪-૦ સરકાર પોતાના જુઠ્ઠા આંકડાઓથી એમ ઠરાવવા માગે છે કે, અમે કુલ પેદાશનું અર્ધોઅર્ધ જેટલું પણ મહેસૂલ નથી લેતા. ત્યારે ખરી રીતે તે નીચે પ્રમાણે મહેસૂલ લે છે: કુલ પેદાશ મહેસૂલ ૧૭–૯–૦ ૭૦–૧ એટલે કે, લગભગ કુલ પેદાશ ૫–૧૦–૮ ૪–૮–૦ જેટલું સરકારી મહેસૂલ છે. ૩–૮–૦ ૩-૪-૦ અને તેમાં પણ હજુ નીચેની વાત ઉપર ધ્યાન ખેંચવાનું છે. સરકાર કહે છે કે, ૧૦ એકર જમીન માટે ૧૨૫ રૂપિયાની કિંમતના બે બળદ જોઈએ. અને તેમ ૧ ૧૭ ૨ ૧૭ ૫ ૫ ૭ ૭ ૪૫ ૨૨ ૪૫ ૨૦ ૯ ૧૦૫ ૧૦ ૯ ૧૦૩ ૧૦૪ ચક્કસ ગણતરી પ્રમાણે ખરી રીતે ખર્ચ આવે ૧ ૩૪ ૬ ૮ ૪૫ ૩૦ ૯ ૧૩૨ ૧૩ ૨ ૩૦ ૬ ૯ ૪૫ ૨૫ ૯ ૧૨૪ ૧૨૩ ૩ ૨૫ ૬ ૧૦ ૪૫ ૨૦ ૯ ૧૧૫ ૧૧ Jain Education Internation For Private & Personal use only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આબાદ હિંદુસ્તાન ! મૂકયુ છે. સામાન્ય છતાં બળદનું ખર્ચ તેણે રૂ. ૧૭–૯–૦ પાઈ જ એ શી રીતે મૂકયુ' છે તે જ સમજાતું નથી. રીતે બળદની એક જોડ આજે ખરીદી હોય, તે પાંચ વર્ષ ચાલે. હવે જુએ : રૂપિયા ૧૨૫ અળદની કિંમત ૧૨ ટકા લેખે પાંચ વર્ષોંનું વ્યાજ ( દર વર્ષે ૨૫ રૂપિયા મુલના પાછા વાળવામાં આવે છે તેમ માનીને ) પાંચ વર્ષનું કુલ ખ એક વર્ષના ૩૪ છડ઼ે વર્ષે તે। નવી જ જોડ ખરીદવી પડે: એટલે ખેડૂતને તા દર વર્ષે બળદ માટે ૩૪ રૂપિયા સરેરાશ ખ આવે, પણ સરકારે માત્ર ૧૭ રૂ. ૬ આ, જ મૂકયુ છે. ૪૫ ૧૭૦ એજારાની બાબતમાં પણ, સરકારે જંગલનાં બધાં ઝાડ પેાતાનાં કરી લીધાં હાવાથી ખેડૂતને નાની સરખી લાકડી માટે પણ પૈસા ખરચવા પડે છે. ખાતરની બાબતમાં પણ એક વાત ઉપર ખાસ ધ્યાન ખેચવાનું છે, સેટલમેટ સિરા અક્કલના કુવા નમૂના હાય છે, તે આ ઉપરથી જણાય છે. તેમના કાડમાં’ લખ્યું છે કે, જમીન જેમ વધારે સારી તેમ ખાતરનું ખર્ચ વધારે; અને જમીન જેમ નબળી તેમ ખાતરનું ખર્ચ ઓછું !! ખરી રીતે જમીન નબળી હોય તેમ તેમાં ખાતરનું ખ વધારે હાય. ૧૦ દેશની અત્યારની આર્થિક સ્થિતિ : લેાકેાની ખરી આવક આપણે આગળ જોઈ આવ્યા છીએ કે, ઈ. સ. ૧૮૮૨માં પહેલી વાર સરકારે કરેલી તપાસને પરિણામે હિંદુસ્તાનમાં માથા દીઃ વાર્ષિક આવક ૨૭ રૂપિયા છે. એમ સાબિત થયું હતું. ત્યાર પછી તે જ ગણતરી પ્રમાણે ૧૮૯૮માં માથા દીઠ આવક ઘટીને ૧૭ રૂપિયા જેટલી થઈ ગઈ છે, એમ જણાવીને મેં કહ્યું હતું કે, દેશની આવક દિવસે દિવસે ઘટતી જાય છે, તથા એવી સ્થિતિ આવી ગઈ છે કે, દેશના મેટાભાગના લોકો પેટ ભરીને ખાવું શું તે જ સમજતા નથી. વાઇસરોય સાહેબને આ વાત ખોટી લાગી. એટલે તેમણે જણાવ્યું કે, લેાકાની આવક ઘટી નથી, પણ ઊલટી, રૂપિયાથી વધીને ૨. ૩૦ જેટલી થઈ છે. २७ Page #122 -------------------------------------------------------------------------- ________________ २२० આખાદ હિંદુસ્તાન ! હવે, હિંદી સરકાર કદી આંકડા ા રાખતા જ નથી. એટલે તેમણે આપેલેા જવાબ કટલેા ખાટા છે, તે સિદ્ધ કરવા મે' વાચક આગળ ઈ. સ. ૧૮૮૨ પછી છ વર્ષ એટલે કે ઈ. સ. ૧૮૮૮માં કરી કરવામાં આવેલી તપાસમાંથી ઢગલાબંધ વિગતો રજૂ કરી. તે ઉપરથી તથા છેલ્લા એ દુકાળામાં દેશને ૩,૬૦૦,૦૦૦,૦૦૦ એટલે કે સાડાત્રણ અબજ રૂપિયાનું નુકસાન થયું છે એ જાણીને વાચકને શકા નહિ જ રહી હાય કે, દેશની સ્થિતિ સુધરતી જાય છે એમ માનવાને કાંઈ જ કારણ નથી. છતાં હવે આપણે દરેક પ્રાંતની કુલ આવક તપાસીને આખા દેશની માથા દીઠ વાર્ષિક આવક અત્યારે કેટલી છે, તે નક્કી કરીએ; અને પછી ખાતરી કરી જોઈ એ કે, ૧૮૮૨ની સાલથી અત્યાર સુધીમાં વાઇસરોય સાહેબ કહે છે તે મુજબ તેમાં વધારા થયા થયેા છે. છે કે, ઘટાડા જ કાઈ પણું પ્રાંતની ખેતીની આવક નક્કી કરવી એ અહુ સહેલું કામ છે. કારણકે, સરકાર દરેક પ્રાંતમાં કુલ પેદાશના અમુક ચોક્કસ ટકા મહેસૂલ તરીકે લે છે એમ તે જણાવે છે. તેમાં પણ મહેસૂલ વધારે લેવા તે કુલ પેદાશ પણ વધારે જ ગણે છે, એટલે આપણે તેના જ આંકડા સ્વીકારીએ, તે। પેદાશ હેાય તેથી વધુ આવશે પણ એછી તેા નહિ જ આવે. ઉપરાંત સરકારે ૧૮૮૨માં નક્કી કરેલું છે કે, દેશની ખેતી સિવાયની આવક ખેતીની આવકથી અર્ધાંઅ ગણવી. પરંતુ, તે બાબતમાં આપણે તેમ નહિ કરીએ. હવે । ખેતી સિવાયની આવક વિગતવાર ગણવાનું શકય બન્યું છે; એટલે તે બાબતમાં આપણે તે લૈકાની ખરી આવક ૨૨૧ આંકડાઓને જ આધાર લઈશું. પ્રથમ આપણે બંગાળ પ્રાંત લઈએ. ખગાળ સરકાર અગાળમાં ખેતીની કુલ પેદાશના પ થી છે ટકા મહેસૂલ લે છે. પરંતુ આપણે પાંચ જ ટકા ગણીએ તો પણ, ૧૮૯૮-૯૯માં કુલ જમીન મહેસૂલ ૨,૬૯૬,૫૨૪ પાઉંડ હાવાથી, તેને વીસે ગુણતાં ખેતીની કુલ પેદાશ ૫૩,૯૩૦,૪૮૦ પાઉંડ આવી. અંગાળની સરકારના તમામ આંકડા કેવા ખાટા તેમજ જાણી જોઈ ને વધારી મૂકેલા હાય છે, તેને એક દાખશે! અહીં આપવા જરૂરી છે. ઈ. સ. ૧૮૯૭ના ફૅમિન મિશન આગળ તેણે માત્ર અનાજની ખેતીના એકર ૧૦,૫૯૬,૦૦૦ જણાવ્યા હતા, અને અનાજની પેદાશ ૨૪,૪૦૭,૦૦૦ ટન એકલે કે એકર દીઠ ૧૦૭૨ રતલ જણાવી હતી. પરંતુ સરકારી આંકડાઓ પ્રમાણે જ ઘઉં અને ચાખા —કે જેમની ખેતી ૪૧,૧૧૯,૦,૦૦ એકર જેટલી છે — તેમની ઈ. સ. ૧૮૯૧ થી ૧૯૦૦ સુધીનાં ૧૦ વર્ષની સરેરાશ એકર દીઠ માત્ર ૮૬૪ રતલ જ છે. તા પછી, ઘઉં અને ચેાખા વિના ખીજા કયા અનાજની બૂંગાળમાં બાકીના ૧ કરોડ એકર જેટલી ખેતી થાય છે તે જ સમજાતું નથી, છતાં બંગાળની સરકારે તા અનાજની ખેતી ફૅમિન કમિશનને ૫૦,૫૯,૬૦૦૦ એકર લખાવી છે. એટલે કે ૯૨ લાખ જેટલાં માણસાના એક વર્ષના ખારાક જેટલી રકમ ઘઉં અને ચેાખામાં વધારીને લખાવી છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ આખાદ હિંદુસ્તાન ! હવે ખેતી સિવાયની આવક નીચે જણાવેલી ચાસ વિગતા * પ્રમાણે ૨૧,૬૮૫,૧૭૭ પાઉંડ થાય છે. એટલે આખા પ્રાંતની ઈ. સ. ૧૯૦૦માં કુલ આવક : ખેતીની ૫૩,૯૩૦,૪૮૦ પાઉડ ખેતી સિવાયની ૨૧,૭૦૧,૧૭૭ પાઉડ २२२ કુલ ૭૫,૬૩૧,૬૫૭ પાઉંડ થઈ તેને તે પ્રાંતની ૭૪,૭૧૩,૦૨૦ માણુસની વસ્તીથી ભાગીએ. તેા બંગાળની માથાદીઠ વાર્ષિક આવક ૩ આના થાય, એટલે કે રાજની લગભગ ૮ પાઈ. મદ્રાસ ઇલાકા ૧૫ ૩. આ ઇલાકાની સરકાર પણ ખેાટા અને વધારેલા આંકડા આપવામાં બંગાળની સરકારથી ઊતરે તેમ નથી. તેણે ઈ. સ. ૧૮૭૮-૮૦ના ફૅમિન કમિશનને ખેતીના એકરની સંખ્યા ૨૦,૦૦૦,૦૦૦ કહી છે. પણ ઈ. સ. ૧૮૬૦ થી ૧૮૯૦ સુધી એકસરખી ચાલી આવેલી આકારણીને હિસાબે ઈ. સ. ૧૮૮૦૮૧માં ખરી રીતે માત્ર ૧૬,૮૫૯,૦૦૦ એકર જ ખેડાણ જમીન હતી. ઉપરાંત તેણે ખેતીની પેદાશ ફૅમિન કમિશનને ૫૦,૦૦,૦૦૦,૦૦૦ રૂપિયા જણાવી હતી. પણ ખે ઑફ રેવન્યુના આંકડા પ્રમાણે ખરી રીતે તે તે ૩૧,૭૯,૦૨,૦૪૪ રૂપિયા જ હતી. એટલે કે, જેટલી રકમની ગપ ! ૧૮ માત્ર : કરાડ છે. પરં'તુ * મૂળ પુસ્તકમાં દરેક વિગત છૂટી છૂટી આપેલી સામાન્ય વાચકને તે રક્રમાના ઉપયોગ નથી એમ જાણી, અહી` કુલ સરવાળા જ આપેલેા છે. બીન પ્રાંતામાં પણ તેમજ સમજી લેવું. લેાકેાની ખરી આવક २२३ આપણે ઈ. સ. ૧૮૯૮-૯૯ની ખેતીની આવક તપાસીએ, સરકારી નિયમ પ્રમાણે પાણીની સગવડવાળી જમીન ઉપર સરકાર કુલ પેદાશના ૨૦ ટકા મહેસૂલ લે છે. અને સૂકી જમીન ઉપર ૧૫ ટકા લે છે. હવે આ ઇલાકામાં ભીની અને સૂકી જમીનનું પ્રમાણ છે : ૫ છે; એટલે કે કુલ મહેસૂલના ભાગને ૫ વડે ( એટલે કે ભીની જમીન માટે ૨૦ ટકા લેખે ) ગુણવા જોઈએ અને ભાગને ૬રુ વડે (એટલે કે સૂકી જમીન માટે ૧૫ ટકા લેખે ) ગુણવા જોઈ એ. ઈ. સ. ૧૮૯૮-૯૯ માં કુલ જમીનમહેસૂલ ૩,૩૫૮,૮૩૨ પા'ડ હતી. ઉપર જણાવ્યા પ્રમાણે વિભાગ પાડતાં : સૂકી જમીન ૧,૩૯૯,૯૦૨ પાઉંડ x ૬ૐ = કુલ પેદાશ ૯,૩૩૨,૬૮૦ પા ભીની જમીન ૧,૯૫૯,૯૦૨ પાઉંડ × ૫ = કુલ પેદાશ ૯,૭૯૯,૫૧૦ પો કુલ ખેતીની પેદાશ ૧૯,૧૩૨,૧૯૦ પા. આ પ્રાંતની ખેતી સિવાયની આવક ૧૬,૮૪૦,૯૭૧ પાઉંડ થાય છે. એટલે કે, ખેતીની અને ખેતી સિવાયની એમ અને મળીને કુલ આવક ૩૫,૯૭૩,૧૬૧ પાઉંડ થાય છે. ઇલાકાની વસ્તી ૩૮,૨૦૮,૦૦૦ છે. એટલે માથા દીઠ વાર્ષિક આવક ૧૪ રૂ. ૨ આના, એટલે કે રાજની લગભગ છા પાઈ થઈ. મળતી. આ આવક પણ ખરી રીતે દરેક માણસને નથી મેટા મેટા અમલદારા, વેપારીએ અને Page #124 -------------------------------------------------------------------------- ________________ २२४ આબાદ હિંદુસ્તાન! ધંધાદારીઓ દર વર્ષે જે મોટી મોટી રકમો મેળવે છે, તે બધી આમાંથી બાદ જ કરવાની. એટલે બાકીનામાંથી લોકોને પેટપૂરતું પણું ખાવાનું શી રીતે મળી રહે ? અને તેની કલ્પના કરવી પડે તેમ નથી. રેવ. મેકનેર (કુડા૫) લખે છે – “ ગયા સપ્ટેમ્બરમાં ત્રણ અઠવાડિયાં હું ગામડાંમાં મુસાફરીએ ગયા હતા. . . . મારા તંબૂની આસપાસ રાતદિવસ લોકોનાં ટોળાં ભેગાં થઈને એક જ વાત કહ્યા કરતાં હતાં કે, અમે ભૂખે મરી જઈએ છીએ.” ૨. મેકફરલેન કહે છે:-“પાંકમાંથી જે દાણુ લોકેએ ઘરમાં આર્યો છે, તે બહુ બહુ તે ચેડાં અઠવાડિયાં જ ચાલશે. ત્યાર બાદ મજૂરી વિનાના ભૂખે મરવાના દિવસો આવશે. . . , એ સ્થિતિ છેક વરસાદ પડતા સુધી એટલે કે જૂન કે જુલાઈ સુધી રહ્યા કરશે. કેને બે કે ત્રણ દિવસમાં એક ટંક ખાવાનું મળે છે. આપણુ ખ્રિસ્તીઓમાંને જ એક કહેતા હતા કે, જે બે દિવસે એક ટંક અમને ખાવાનું મળે તે પણ બસ છે. . . . તેઓ જીવતા નથી, માત્ર દહાડા કાઢે છે. કેટલાંય ઝૂંપડાંમાં મેં લેકેને મડદાં ખાતા જોયા છે. . . . છતાં આ એક પણ દાખલામાં સરકારે દુકાળ ગણ્ય નથી. લોકોને ખાવાનું એટલું બધું હલકા પ્રકારનું મળે છે કે, તેમને મીઠા વિના ચાલે જ નહિ. પરંતુ સરકારે તેની જ ઉપર એટલો માટે કર નાખેલો છે કે, આ ગરીબ લોકોની આટલી નાની આવકમાંથી પણ સરકાર મીઠાવેરા તરીકે રા થી ૫ ટકા પડાવી લે છે એમ કહેવું જોઈએ.” લેઓની ખરી આવક ૨૨૫ મુંબઈ ઇલાકે ઈ. સ. ૧૮૮૧-૮૨માં લેડ ડફરીનના સરક્યુલરના જવાબમાં મુંબઈ સરકારે આ ઇલાકાની ખેતીની આવકના જે જુદ્દેજુઠ્ઠા આંકડા તૈયાર કરી મેકલ્યા છે, તેમાં નીચે જણાવેલા ભાવોએ ચાર માણસના એક ખેડૂત કુટુંબને પેટપૂરતું ખાતાં કેટલું ખાધાખર્ચ આવે (કપડાં નહિ), તેની વિગત આપેલી છે. રૂ. આ. પા. ચોખા ૧ રૂપિયે ૧૬ રતલ | બાપ ૫૦–૧૦–૦ જુવાર , ૩૨ , | મા પ૦-૧૦-૦ બાજરી ૧૦ વર્ષને છેક ૧૮-૧૨-૦ નચની કરે છે | નાનું બાળક ૬-૪-૦ કુલ ૧૨૬-૪-૦ એટલે કે, જણદીઠ ૩૧ રૂપિયા ખાધાખર્ચ જ જોઈએ. હવે આપણે ઇલાકાની જણ દીઠ આવક કેટલી છે, તે જોઈએ. સર જેમ્સ પિઈલીએ આ ઇલાકાની એકર દીઠ કુલ પેદાશ ૯ રૂપિયાની ગયું છે. ઈ. સ. ૧૮૯૮-૯૯માં આ ઇલાકામાં ખેડાણ જમીન ૨૭,૦૧૮,૯૧૩ એકર છે. એટલે તેને ૯ વડે ગુણતાં ખેતીની કુલ પેદાશ ૨૪,૩૧,૭૮,૨૧૭ રૂપિયા અથવા ૧૬,૨૧૧,૩૪૮ પાઉંડ આવી. હવે ખેતી સિવાયની આવક ૨૦,૦૬૫,૮૭૨ પાઉંડ છે. એટલે બંને મળીને કુલ આવક ૩૬,૨૭૭,૨૨૦ પાઉંડ છે. એટલે કે માથા દીઠ વાર્ષિક For Private & Personal use only www Bielinary Page #125 -------------------------------------------------------------------------- ________________ २२९ આખાદ હિદુસ્તાન ! આવક ૧૯ રૂ. ૧ આ. છે. પરંતુ આ આવક તે મુંબઈ, અમદાવાદ જેવાં વેપારઉદ્યોગનાં નગરે સાથેની છે. એટલે ખેડૂતાની સ્થિતિ કેવી છે, તે વાચક સમજી શકશે. સંયુક્ત પ્રાંતા સર જેમ્સ પેટલીએ કરેલી ગણતરી અનુસાર આ પ્રાંતાની એકર દીઠ પેદાશ જુદા જુદા ભાગેામાં રૂ., ૧૩ રૂ., ૮ રૂ., ૩ રૂ., ૧૧ રૂ. એ પ્રમાણે છે. એટલે કે સરેરાશ ૮ રૂ. ૪ આ. ૮ પાઈ છે. પણ આપણે એકર દીઠ ૧૦ ૩, ગણીએ, તેા ખેતીની પેદાશ ૬,૬૩,૭૧,૩૫૦ એકર × ૧૦ રૂ. = ૬૬,૩૭,૧૩,૫૦૦ રૂપિયા અથવા ૪૪,૨૪૭,૫૬૭ પાઉંડ થાય. અને ખેતી સિવાયની આવક ૧૨,૨૭૫,૪૫૬ પાઉંડ છે; એટલે કે કુલ ૫૬,૫૨૩,૦૨૩ પાઉંડ છે. એટલે માથા દીઠ વાર્ષિક આવક ૧૮ રૂ. ૭ આ, ૩ પાઈ છે. પુજામ ઈ. સ. ૧૮૯૬-૯૭માં સરકારે તપાસ વખતે આ પ્રાંતની એકર દી। અનાજની પેદાશ ૭૨૮ રતલ કહી હતી. પણ સરકારના જ વિગતવાર આંકડા તપાસતાં માલૂમ પડે છે કે, ઈ. સ. ૧૮૯૧ થી ૧૯૦૦ સુધીની સરેરાશ પેદાશ માત્ર ૬૨૮ રતલ જ હતી. પંજાબમાં વાર્ષિક ખેતી સરેરાશ ૭,૦૦૦,૦૦૦ એકર છે; એટલે એ હિસાબે સરકારે ૭૦૦,૦૦૦,૦૦૦ રતલની એટલે કે ૬,૦૦૦,૦૦૦ પંજાબીને ચાર મહિના બરાબર ચાલે તેટલા અનાજની માત્ર ગપ જ લગાવી હતી ! હવે સરકાર કહે છે કે પ્રાંતમાં કુલ પેદાશના ૧૦ ટકા મહેસૂલ લઈ એ છીએ. પરંતુ આગલાં પ્રકરણેામાં આ લોકોની ખરી આવક સરેરાશ ૩૩ ટકાના દાખલા જોયા પછી, તે સંખ્યા સ્વીકારવી એ મૂર્ખાઈ ભરેલું છે. આપણે સરેરાશ ૨૦ ટકા ગણીએ તા પણ ખાટું નથી. છતાં માત્ર ૧૫ ટકા ગણીએ તે તે હિસાબે ખેતીની કુલ આવક મહેસૂલ ૧,૭૧૦,૪૧૬ પાઉંડ x ૭ = ૧૧,૯૭૨,૯૧૨ પાઉંડ આવી. તેમાં ખેતી સિવાયની આવક ૬,૮૯૯,૩૯૨ પાઉંડ ઉમેરતાં, કુલ આવક ૧૮,૮૭૨,૩૦૪ પાઉંડ થઈ . તેને ૨૨,૪૪૯,૪૮૪ માણસા વચ્ચે વહેંચતાં માથાદી વાર્ષિક આવક ૧૨ રૂ. ૧૦ આના આવી. મધ્યપ્રાંતા આ પ્રાંતમાં પણ સરકારે ઈ. સ. ૧૮૯૬-૯૭ની તપાસ વખતે એકર દી ઘઉંની પેદાશ ૬૦૦ રતલ જણાવી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે, તેમની પાસે ઈ. સ. ૧૮૯૦ થી ૧૮૯૬ સુધીના નીચેના આંકડા વાર્ષિક રિપોર્ટોમાં છપાયેલા મેાબૂદ હતા. વ રતલ વ ૧૯૯૧-૯૨ ૪૩૭ ૧૮૯૪-૯૫ ૧૯૯૨-૯૩ ૧૯૯૩-૯૪ ૪૦૫ ૧૮૯૫-૯૬ ૩૨૨ તેમ છતાં સરકારે આટલી મોટી રકમ શા માટે કહી હશે, તે સરકાર જ સમજે. મિ, પેડરે ઈ. સ. ૧૮૬૭–૬૮માં નાગપુર જિલ્લાની એકર દીઠ સરેરાશ પેદાશ ૮ રૂપિયા ધરાવી હતી. અને ૧૨ વર્ષ પછી સર જેમ્સ પેઇલીએ ૪૪ એકરના એક ખેતરની સરેરાશ એકર દીઠ પેદાશ ૮ રૂપિયા તથા બીજા એક ખેતરની રતલ ૩૨૯ ૩૦૭ २२७ Page #126 -------------------------------------------------------------------------- ________________ २२८ આબાદ હિંદુસ્તાન! ૭ રૂ. ૨ આ. ઠરાવી હતી. છતાં આપણે તે નાનાં મોટાં બધાં જ બેતરની પેદાશ ૮ રૂપિયા જ ગણીએ, તે ખેતીની કુલ પેદાશ ૧૫૮૦૮,૮૮૧ એકર x ૮ = ૧૨,૬૪,૭૧,૦૪૮ રૂપિયા અથવા ૮,૪૬૪,૭૩૬ પાઉંડ થાય છે. હવે ખેતી સિવાયની આવક ૩,૦૦૨,૭૭૪ પાઉંડ છે. તે બંને ભેગી કરતાં કુલ વાર્ષિક આવક ૧૧,૪૬૭,૫૧૦ પાઉંડ થઈ. તેને ૧૦૭૮૪,૭૯૪ ભાણુની વસતી વડે ભાગતાં માથાદીઠ આવક ૧૬ રૂ. ૧૨ આ. આવી. બ્રહાદેશ બ્રહ્મદેશમાં ખેડાણ જમીન કુલ ૯,૮૩૨,૧૮૯ એકર છે. અને એકર દીઠ પેદાશ ૧૭ રૂપિયા છે. એટલે, ખેતીની કુલ પેદાશ ૧૭,૨૦,૬૩,૩૦૮ રૂપિયા અથવા તો ૧૧,૪૭૦,૮૮૭ પાઉંડ થઈ અને ખેતી સિવાયની આવક ૪,૨૬૦,૦૬ ૦ પાઉંડ છે. એટલે કે કુલ આવક ૧૫,૭૩૦,૯૪૭ પાઉંડ છે. તેને વસ્તી વડે ભાગતાં માથાદીઠ આવક રૂ. ૨૨-૧૨-૦ થઈ, આસામ આ પ્રાંતમાં ભાવમાં થયેલા ફેરફાર જાણવા જેવા છે. નીચેના આંકડા નૌગાંગના એકસ્ટ્રા આસિસ્ટંટ કમિશ્નરે તૈયાર કરેલા છે. એક રૂપિયે રતલ ઈ. સ. ૧૮૫–૫૮માં ઈ. સ. ૧૮૮૭-૮૮માં ડાંગર ૨૭૭ રતલ ૮૨ રતલ લોકેની ખરી આવક ૨૨૯ ઘી ૪ રતલ ૨ રતલ ગાળ ૬૦ , દૂધ ૩૨ * ૧૮ ) મળી ૬૪ , ૧૦ ,, સરકારના કહ્યા પ્રમાણે મહેસૂલ કુલ પેદાશના ૧૦ ટકા જેટલું ગણતાં ખેતીની કુલ આવક ૪૧૯,૦૪૧ પાઉંડ ૪૧૦ =૪,૧૯૦,૪૧૦ પાઉંડ થાય છે. તેમાં બંદરો ઉપરની કિંમત પ્રમાણે ચાની કિંમતના ૪,૦૦,૬૬૭ પાઉંડ ઉમેરે; એટલે ખેતીની કુલ આવક ૮,૧૯૭,૦૭૭ પાઉંડ થઈ. ખેતી સિવાયની આવક ૧,૦૫૮,૮૬૩ પાઉંડ છે. એટલે કુલ આવક ૯,૨૫૫,૯૪૦ પાઉંડ થઈ. તેને ૫,૪૭૩,૬૩૮ માણસેની વસ્તીએ ભાગતાં માથાદીઠ વાર્ષિક આવક રૂ. ૨૫-૮-૯ આવી. હવે આપણે આખા હિંદુસ્તાનને ભેગો આંકડો કાઢીએ : ખેતીની કુલ આવક ૧૭૪,૮૧૭,૬૪૫ પાઉંડ " ખેતી સિવાયની ૯૭,૫૩૫,૦૦૪ કુલ આવક ૨૭૨,૩૫૨,૬૪૯ પાઉંડ ગણે ૨૭૭,૦૦૦,૦૦૦ પાઉંડ માથાદીઠ ખેડૂતની વસ્તી ૧૫૨,૯૨ ૬,૧૦૨ ૧૭ રૂપિયા ખેડૂત સિવાયની ૭૭,૫૧૪,૬૭૧ ૨૪ રૂપિયા આમાંથી ઇંગ્લેંડ અને હિંદુસ્તાનમાં કામ કરનારા ૪૫ લાખ સરકારી અમલદારે દરવર્ષે ૩૭,૦૦૦,૦૦૦ પાઉંડ પડાવી જાય છે. તે બાદ કરતાં ૨,૩૬,૦૦૦,૦૦૦ પાઉંડ બાકીના ૨૨૬,૫૦૦,૦૦૦ માણસે માટે બાકી રહ્યા. એટલે કે, માથાદીઠ વાર્ષિક આવક ૨૦ શિ. ૧૬ પેન્સ થઈ કસરી રાઈ ૯૨ છે. ૭૦ , ૨૪ ,, in Education in For Private Personal use only Page #127 -------------------------------------------------------------------------- ________________ આખાદ હિંદુસ્તાન ! આ આંકડા સારા વર્ષના છે. દુકાળના વર્ષમાં આનાથી પણ ખરાબ સ્થિતિ હૈાય છે. લોર્ડ કર્ઝનના જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૯૦૦ના દુકાળમાં ખેતીનું નુકસાન ૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ ગણ્યું હતું અને ઢારેાનું તથા ખાં નુકસાન ૭૦,૦૦૦,૦૦૦નું એટલે કે કુલ ૧૨૦,૦૦૦,૦૦૦ પાઉંડનું નુકસાન થયું હતું. તેને કુલ આવકના ૨૭૩,૦૦૦,૦૦૦ પાઉંડમાંથી બાદ કરતાં ૨૩૦,૦૦૦,૦૦૦ની તમામ વસ્તી માટે ૧૫૩,૦૦૦,૦૦૦ પાઉંડ બાકી રહ્યા. એટલે કે માથાદીઃ ૧૩ શિ, ૪ પેન્સ આવ્યા. २३० હવે દુકાળ નથી એમ ગણીએ. તાપણુ ઉપરની આવક તા રાજા, પ્રજા, તવંગર, રક એમ બધાની ભેગી છે. જે મેટા મેટા રાજાઓ, વેપારીએ અને ધધાદારી છે, તેમની આવક કઈં વર્ષે ૨૦ શિલિંગ નથી હતી. એટલે કે, તેવાએ જે વધારે આવક લઈ જાય છે, તે બાદ કરીએ, તેા જ ગરીબ લેાકેાને ભાગ દરવર્ષે શું આવે છે, તેને સાચા હિસાબ નીકળે, મિ. સેમેારકાએ ઈ. સ. ૧૮૮૪માં દેશી રાજાએ, વેપારીએ વગેરેની આવકના ભેગા આંકડા કાઢયા હતા. તે આપણે સ્વીકારી લઈએ, તા બ્રિટિશ હિંદની આવકમાં દેશીરાજ્યેની આવક ઉમેરી લેવી પડે. તેમ કરીએ તે। દેશની ભેગી આવક : બ્રિટિશ હિંદની વાર્ષિક આવક ૨૭૩,૦૦૦,૦૦૦ પાઉડ દેશીરાજ્યાની આવક ૧૨૬,૩૬૩,૧૩૮ 22 કુલ ૩૯૯,૩૬૩,૧૩૮ પા'ડ થાય. લેાકેાની ખરી આવક ૨૩૧ અને હવે તેમાંથી ૧૦,૦૦૦ રાજા-મહારાજાઓ જમીનદાર—જાગીરદારા દરવર્ષે ૫,૦૦૦ પાઉંડની આવકવાળા છે. તેમની આવક ૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ છે. ૭૫,૦૦૦ શરાફેા, વેપારીએ અને ધધાદારીએ વાર્ષિક ૧૦૦૦ પાઉંડની આવકવાળા છે. તેમની આવક : ૭૫,૦૦૦,૦૦૦ પાઉંડની થાય છે. ૭૫૦,૦૦૦ વેપારીએ અને દુકાનદારા દર વર્ષે ૧૦૦ પાઉંડની આવકવાળા છે. તેમની આવક : ૭૫,૦૦૦,૦૦૦ પાઉંડ થાય છે. એટલે કે, કુલ ૮૩૫,૦૦૦ માણસાની વાર્ષિક આવક જ: ૨૦૦,૦૦૦,૦૦૦ પાઉંડની છે. હવે દેશીરાજ્યે। અને બ્રિટિશહિંદની કુલ વસ્તી ૨૯૪,૨૬૬.૭૦૧ છે, અને તેમની ભેગી વાર્ષિક આવક ઉપર જણાવ્યા પ્રમાણે ૩૯૯,૩૬૩,૧૩૮ પાઉંડ છે, તેમાંથી ઉપરના આંકડા બાદ કરતાં, બાકીના ૨૯૩,૪૩૧,૭૦૧ માણસેાની વાર્ષિક આવક ૧૯૯,૩૬૩,૧૩૮ પાઉંડ થઈ. એટલે કે, માથાદીઠ આવક ૧૩ શિ. છ પેન્સ થઈ. એટલે કે રાજનાના પેન્સથી પણ ઓછી. પેન્સ એટલે લગભગ આના થાય. એટલે હિંદુસ્તાનના ૮ લાખ પૈસાદાર લેાકેા બાદ કરતાં બાકીના ૨૯ કરાડ માણસેાની રાજની આવક સરેરાશ બે પૈસા જેટલી છે. મૂકીએ : આ આખી ગણતરીની તારવણી નીચે પ્રમાણે ભેગી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આબાદ હિંદુસ્તાન! ૪૫ લાખ સરકારી અમલદારો બાદ કરતાં દરેક હિંદીની વાર્ષિક આવક : ૧૫ રૂ. ૧ આ. ૩ પાઈ, એટલે કે રોજની છા પાઈ છે. આઠ લાખ ૩૫ હજાર પૈસાદાર બાદ કરતાં કુલ હિંદની માથા દીઠ વાર્ષિક આવક: ૧૦ રૂ. ૩ આ. ૬ પાઈ, એટલે કે રજની પ પાઈ છે. અને વર્ષોવર્ષ દેશમાંથી પૈસાની લૂંટ , વધતી જ જાય છે. વર્ષોવર્ષ ભાવ પણ ચડતા જ જાય છે. ગરીબ વર્ગને તે ક્યારનુંય પેટપૂરતું ખાવાનું નથી મળતું. પરંતુ મોટો ભય તે એ છે કે, આ સ્થિતિ વર્ષોવર્ષ ચાલુ રહી, તા. હિંદુસ્તાનને મધ્યમવર્ગ પણ નાશ પામશે. પછી હિંદુસ્તાનમાં બે વર્ગો બાકી રહેશે. એક બાજુ ટોચ ઉપર પૈસાથી માતેલ રાજકર્તાઓ, અને બીજી બાજુ છેક તળિયે ભૂખમરાથી મોતને કિનારે ઝઝૂમતું કંગાલ અને અધમ ટોળું. ઉપાય હવે કદાચ મને એ સવાલ પૂછવામાં આવે કે, તમે રજૂ કરેલી વિગતો જે સાચી હોય, તે પછી તેને ઉપાય છે ? જ્યાં સુધી તમે રોગને સુધારવાના ઉપાય ન સૂચવી શકે, ત્યાં સુધી તમે કરેલી રોગની તપાસ નકામી જ છે. હું આ પુસ્તકમાં ઉપાયો સૂચવવા નથી માગતો. પરંતુ તેનું કારણ એ નથી કે, મારી પાસે સૂચવવા જેવા ઉપાયો જ નથી. પરંતુ સૂચવેલા ઉપાયો ત્યારે જ ઉપયોગી થઈ પડે, જ્યારે સરકારને પણ એમ લાગતું હોય કે તાત્કાલિક ઉપાયે હાથ ધરવા પડે તેવી ગંભીર પરિસ્થિતિ લોકેની ખરી આવક ૨૩૩ હિંદુસ્તાનમાં ઊભી થઈ છે. સરકાર તો એવું કાંઈ માનતી જ નથી. અત્યારના હિંદી વજીર લેર્ડ પૅર્જ હેમિલ્ટનના જ શબ્દો ટાંકું: તમે કહો છો કે, હિંદુસ્તાન દિવસે દિવસે ગરીબ થતું જાય છે, અને તેમાંથી દર વર્ષે પરદેશ ઘસડી જવામાં આવતા પૈસાને કારણે હિંદુસ્તાનની સંપત્તિનાં મૂળ લગભગ ખૂટી જવા તથા સુકાઈ જવા આવ્યાં છે. હું કહું છું કે, તમે એક ભારે ભ્રમમાં પડ્યા છે. ફક્ત છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ વાર વરસાદ નિષ્ફળ જવાથી મોટા પ્રમાણમાં સુકવણી પડી છે એ વાત બાદ કરતાં, તમે મૂકેલા આરોપ સાબિત કરે તેવો એક પણ પુરાવો મળી શકે તેમ નથી.” મનોદશા જ્યાં આવી છે, ત્યાં ઉપાયોની વાત જ કરવાની શી જરૂર છે. લોર્ડ હેમિલ્ટન તે, કાંઈ વિચારવા યોગ્ય ગંભીર સ્થિતિ ઊભી થઈ છે એવા ખ્યાલમાત્રને જ હડધૂત કરી કાઢે છે. તેમની એ તિરસ્કાર બતાવવાની ધૃષ્ટતા જોઈને પણ તેમની પ્રશંસા કરવાનું મન થઈ આવે છે. પણ અત્યારે તેમની વીરપૂજા કરવાને સમય નથી. તેઓ સાહેબ એ વીરવૃત્તિ જે સમય દરમ્યાન ધારણ કરી રહ્યા છે, તે સમયની દરેક ક્ષણે, દરેક ઝૂંપડામાં અને માટીના ઘરમાં ભૂખમરાનું અસહ્ય દુ:ખ લેકે વેઠી રહ્યા છે. માણસોના નસીબની વિચિત્રતા પણું ભારે ! તથા સુધરેલા રાજ્યની કરામત પણ અજબ ! કે જ્યારે લોર્ડ હેમિટનનો એક નાનકડો હાથ પોતાની પ્રજાના કરડે લોકોને આવી અધોગતિમાં મરજીમાં આવે તે પ્રમાણે રાખી શકે છે. For Private & Personal use only Page #129 -------------------------------------------------------------------------- ________________ રy આબાદ હિંદુસ્તાન! પરિશિષ્ટ અંગ્રેજોના આ દેશમાં આવ્યા પછી વસ્તુસ્થિતિ એવી બનતી ગઈ છે કે, લોકોને ઉદ્યોગધંધા છેડીને મોટી સંખ્યામાં ખેતી ઉપર જ વધારે ને વધારે નભતા થઈ જવું પડયું છે. આ વિષય લેકટેનન્ટ કર્નલ એસને સારી રીતે ચર્ચો છે. તે કહે છે: “ એક વાર હિંદુસ્તાનના બધા જ ઉદ્યોગ ઘણી આબાદ સ્થિતિમાં હતા, યુરોપિયને આ દેશમાં કાંઈ તેના કાચા માલથી ખેંચાઈને આવ્યા નહોતા. તેઓ તે તેને પાકે માલ ખરીદવા માટે આવ્યા હતા. મેગલ બાદશાહે દેશના બધા ઉદ્યોગોને ખૂબ જ આશ્રય અને ઉત્તેજન આપતા. આ દેશના અસલીન અને રેશમી કાપડની કીર્તિ એશિયા તેમજ યુરોપમાં ચારે બાજુ ફેલાયેલી હતી. હિંદુસ્તાનનાં શહેરે પણ વિશાળ તથા ભવ્ય હતાં. ઈ. સ. ૧૭૫૭માં કલાઈવ જ્યારે બંગાળની જૂની રાજધાની મુર્શિદાબાદમાં પહેલવહે દાખલ થયો, ત્યારે તેણે લખ્યું છે, “ આ શહેર લંડન જેટલું જ વિશાળ, વસ્તીવાળું તથા સંપત્તિપૂર્ણ છે. માત્ર તફાવત એટલો જ છે કે લંડન કરતાં મુર્શિદાબાદમાં અસંખ્ય ગણી મોટી સંપત્તિવાળા કેટલાય લોકે છે.” “પરંતુ હવે તે ૨૫ કરોડની વસ્તીમાંથી માત્ર ૫૫ લાખ જેટલો માણસ જ ૫૦,૦૦૦ થી વધારે વસ્તીવાળાં શહેરમાં રહે છે. કુલ વસ્તીને જ ભાગ તે ગામડાંમાં જ લેઓની ખરી આવક ૨૩૫ રહે છે. હું ઢાકા શહેરને જ દાખલો આપુ. ૧૦૦ વર્ષ પહેલાં ઢાકાને વેપાર દર વર્ષે ૧ કરોડ રૂપિયાને હતે. અને તેની વસ્તી બે લાખ માણસની હતી. ઈ. સ. ૧૭૮૭ માં ઢાકાએ એકલાએ ૩૦ લાખ રૂપિયાનું ભલીન ઈગ્લેંડ ચડાવ્યું હતું. પરંતુ ઈ. સ. ૧૮૧૭માં તે તે ચડતું તદ્દન બંધ થઈ ગયું હતું. કાંતવાના અને વણવાના જે ઉદ્યોગે હજારો લેકેને ધંધેરોજગાર પૂરો પાડતા, તે હવે બિલકુલ નાશ પામી ગયા છે. જે કુટુંબ પહેલાં પૈસાદાર સ્થિતિમાં હતાં, તે હવે ગરીબ બની ગયાં છે તથા શહેર છોડીને ગામડાંમાં ખેતીની જે કાંઈ આવક મળે તેના ઉપર જીવવા ચાલ્યાં ગયાં છે. અત્યારે ઢાકાની વસ્તી માત્ર ૭૯,૦૦૦ માણસની જ છે. “ આ સ્થિતિ આખા જ દેશની છે. બીજી બાજુ ખેતી ઉપર વસ્તીને બેજે વધતો જાય છે. દેશ પરદેશ સાથે વેપાર હવે માત્ર દેશમાંથી બહાર જતા કાચા માલને અને પરદેશથી તૈયાર આવતા પાકા મોલને જ રહ્યો છે. દેશની જમીન વધારે પ્રમાણમાં સતત લેવામાં આવતા પાકેથી સત્વહીન બનતી જાય છે અને પરદેશીઓની હરીફાઈથી હિંદનાં બજારો પરદેશી માલથી ઊભરાઈ જાય છે. “ દેશમાં કારીગરોની સંખ્યા કેટલી ઘટી ગઈ છે તથા તે સ્થિતિ કેવી હાનિકારક છે, તેને ખ્યાલ દેશના લોકોને પૂરેપૂર છે કે નહિ તે વિષે મને શંકા છે. વસ્તીગણતરીના આંકડા ઉપરથી માલૂમ પડે છે કે, ઈગ્લેંડમાં પુરુષોની વસ્તીમાંથી કુલ ૧૯૯૬ ટકા ભાણુ ઉદ્યોગહુન્નરમાં લાગેલા છે; જ્યારે બંગાળમાં માત્ર ૧૭ ટકા જેટલા લોકો જ તે કામ કરે છે. બીજી બાજુ ખેતીમાં લાગેલી પુરુષ www. For Private Personal use only in Education Interna Page #130 -------------------------------------------------------------------------- ________________ લોકેની ખરી આવક ૨૩૭ ૨૩૭ ૨૩૬ આબાદ હિંદુસ્તાન! વસ્તીનું પ્રમાણુ ઈગ્લેંડમાં ૧૨-૪ ટકા છે, ત્યારે બંગાળમાં ૩૭૯ ટકા છે. આ વસ્તુસ્થિતિનો અર્થ શું થાય છે તે વાઈસરોયના શબ્દોમાં જ કહું, - અત્યારની હિંદુસ્તાનની આર્થિક સ્થિતિ ઉપર વિચાર કરનાર કોઈ પણ માણસને શંકા નહિ રહે કે, આ દેશને ભારેમાં ભારે હાનિ કરનાર વસ્તુ એ છે કે, કે વધારે ને વધારે પ્રમાણમાં ખેતી ઉપર આધાર રાખનારા થઈ ગયા છે. તેને કારણે ખેડૂતોની સ્થિતિ વધુ બગડતી જાય છે, દુકાળનાં દુઃખો વધતાં જાય છે અને મજૂરીના ભાવ પડતા જાય છે. બીજી બાજુ વસ્તીનો માટે ભાગ અજ્ઞાનની છેલ્લી હદે આવી રહ્યો છે. કારણ કે, દુનિયાના દરેક દેશમાં માલૂમ પડશે કે, કારીગર લેકે ખેડૂતો કરતાં હંમેશાં વધારે બુદ્ધિમાન અને પ્રવીણ હોય છે. એટલે દેશમાં જેમ કારીગરની સંખ્યા ઘટતી જાય અને ખેડૂતની સંખ્યા વધતી જાય, તેમ તેમ દેશનું બુદ્ધિ તથા કુશળતાનું પ્રમાણ ઊતરતું જાય.” હિંદુસ્તાનના વેપારઉદ્યોગનો નાશ શાથી થયો એ વિષે પણ તે લેખક ચોક્કસ અભિપ્રાય ધરાવે છે. તે કહે છે કે, હિંદુસ્તાનમાં દેશના જ માલ ઉપર એવી ભારે ભારે રાહદારી જકાત નાખવામાં આવી હતી કે, તેના ઈજારાની જ પેદાશ દર વર્ષે ૪૪ લાખ રૂપિયા આવતી. બીજી બાજુ ઇંગ્લંડ જતા હિંદુસ્તાનના માલ ઉપર ૭૫ ટકા જેટલી અટકાયત જકાત નાખવામાં આવી હતી. આમ દેશની અંદર અને બહાર, આવા આવા અનેક એજાઓ અને પ્રતિબંધ વચ્ચે દેશના તમામ ઉદ્યોગ તદ્દન ગૂંગળાઈને કચરાઈ ગયા છે.” સરકારી મહેસૂલને અસહ્ય બજે ગોકળદાસ કહાનદાસ પારેખ જણાવે છે: “ખેડૂત વર્ગનાં અત્યારનાં સર્વ દુઃખનું મેટામાં મોટું કારણ મને મહેસૂલને અસહ્ય બોજો લાગે છે. . . . આ ઇલાકામાં કરવામાં આવેલા જુદા જુદા પાકના અખતરાઓના રિપોર્ટે ઉપરથી માલૂમ પડે છે કે, ખેડા જિલ્લામાં ઈ. સ. ૧૮૯૭–૯૮માં કરવામાં આવેલા નવ અખતરાઓમાંથી એકમાં, જ્યાં પાકને અંદાજ દશ આના હતા ત્યાં મહેસૂલને બજે કુલ પેદાશ ઉપર ૭૨ ટકા જેટલો અને તેવા બીજા દાખલામાં ૬૭ ટકા એટલે હતો. ભરૂચમાં ૩૧ અખતરા તે વર્ષ કરવામાં આવ્યા હતા. તેમાંના એકમાં મહેસૂલને બેજે ૪ર ટકા અને બીજા માં ૩૦ ટકાથી પણ વધારે હતું. આ છે દાખલાઓમાં પાકની કિંમતનો અંદાજ ૧૨ આના હતા, બીજામાં ૧૧ થી ૧૨ આના જેટલો, અને ત્રીજામાં ૯ થી ૧૦ આના હતા. “ખેડામાં ઈ. સ. ૧૮૯૬-૯૭માં ૯ અખતરા કર્યા હતા. તેમાં એક દાખલામાં મહેસૂલ બાજે ૯૬ ટકા, બીજામાં ૭૩ ટકા, ત્રીજામાં ૬૩ ટકા અને ચોથામાં ૫૦ ટકા જણાયું હતું. ઈ. સ. ૧૮૯૫-૯૬માં ભરુચમાં ૮ અખતરા કરવામાં આવ્યા હતા. તેમાંના એકમાં, જ્યાં પાકને અંદાજ ચાર આના હતું તેના ઉપર ૧૮૦ ટકા જેટલો મહેસૂલનો બે જણા હતા. ઈ. સ. ૧૮૯૪-૯૫માં અમદાવાદ જિલ્લામાં ૬ અખતરા કરેલા હતા. તેમાંના એક દાખલામાં કે જેના For Private & Personal use only Page #131 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! પાકને અંદાજ ૧૨ આનાનો હતો, તેના ઉપર મહેસૂલને આજે ૬૬ ટકા હતો. તે જ પ્રમાણે બીજા દાખલામાં ૧૧ આના પાક ઉપર કુલ પેદાશના ૪૭ ટકા અને ૧૨ આના ઉપર કુલ પેદાશના ૩૭ ટકા જેટલો માલૂમ પડે હો. * ઉપરાંત આ જિલ્લાઓમાં ખેતરોનું કદ પણ બહુ નાનું છે. અમદાવાદમાં સરકારી જમીનનાં ૪૦,૯૧૭ ખાતાંઓમાંથી ૧૫,૩૫૭ ખાતાં પાંચ એકરથી નીચેનાં છે. ખેડામાં ૫૭,૯૬૫ ખાતાંઓમાંથી ૩૧,૭૮૮ પાંચ એકરથી નીચેનાં છે. ભરુચમાં ૨૯,૧૪૬ ખાતાંમાંથી * ઈ. સ. ૧૯૨૯-૩૦માં માતર તાલુકાની આર્થિક તપાસમાં જમીન મહેસૂલનો બે એકર દીઠ રૂ. ૩-૧૩-૮ માલુમ પડે હતે; એટલે કે, કુલ પેદાશ ઉપર ૧૮.૧૬ ટકા જેટલે અને ખેતીનું ખર્ચ જતાં ચોખી પેદાશ ઉપર ૨૭૩ ૬ ટકા જેટલો હતે. ૧. ૧૯૨૯-૩૦ માં માતર તાલુકામાં ૧૦ વીઘાં (૬ એકર) થી ઓછી જમીનવાળાં કુટુંબે પાંચમા ભાગનાં હતાં. ત્યાંની પરિસ્થિતિમાં નિર્વાહ માટે પૂરતી ગણાય એટલી ૨૦ એકર જમીન વિનાનાં તે કુટુંબે ૭૮ ટકા જેટલાં હતાં, સુરત જિલ્લાના આટગામની તપાસમાં નીચે પ્રમાણે જણાયું હતું: ૬ એકરથી ઓછી નિર્વાહ પુરતી ૧૫ વર્ષ જમીનવાળાઓના ટકા. એકર જમીન વિનાના ટકા લેકેની ખરી આવક ૨૩૯ ૯૮૦૦ પાંચ એકરની નીચેનાં છે. આ ખાતાંઓની પેદાશને તથા તેમાંથી બાદ જતા સરકારી મહેસૂલ અને ખેતીના ખર્ચનો હિસાબ કર્યા બાદ જણાય છે કે, તેમાંથી સારા વર્ષમાં પણ ખેડૂત કે તેના કુટુંબનું ખાધાખર્ચ નીકળી શકતું નથી. આવાં નાનાં ખાતાંવાળા ખેડૂતોને મહેસૂલનો બોજો એકદમ વધારે માલૂમ પડે છે; અને નબળા વર્ષમાં વધારે સહન પણ તેમને જ કરવું પડે છે. મહેસૂલનો આ બોજો અસહ્ય છે કે નહિ તેની પરીક્ષા દર વર્ષે મહેસૂલ ન ભરી શકનારાઓ માટે કેટલી નોટિસો કાઢવી પડે છે તેની અને કેટલા ખેડૂતોની માલમિલકત હરાજ કરવી પડે છે તેની ગણતરી ઉપરથી થઈ શકશે. ઈ. સ. ૧૮૯૨માં અમદાવાદમાં આવા દાખલાઓની સંખ્યા ૨૫ હતી. તે ૧૮૯૮માં વધીને ૨૪૩ થઈ ગઈ. ભરુચમાં ઈ. સ. ૧૮૯૨-૯૩માં ૧૬ હતી તે વધીને ૧૮૯૮ માં ૫૯૯ થઈ હતી. તે ઉપરાંત તે પરીક્ષા કરવાને બીજો રસ્તો, કે કેટલા પ્રમાણમાં જમીને છોડી દેવા લાગ્યા છે, તે પણ છે. ૧૮૯૬-૯૭ માં અમદાવાદ ખેડા ભરૂચ એકર એકર એકર - ૨૫,૬૭૬ ૬૫,૪૯ ૪૩૫ ૧૮૯૭–૯૮ ૧૩,૯૩૫ ૪૭૧૬ ૪૫૪ ૧૮૯૮-૯૯ ૫૯૭ ૯૭૪ “ખરી રીતે આ જિલ્લાઓ એટલી બધી ગીચ વસતીવાળા છે, અને જમીન ઉપર લકાની એટલી બધી પડાપડી છે, કે આટલી મોટી સંખ્યામાં ત્રણ ત્રણ વર્ષ સુધી ૧૯૦૦ ૧૯૧૭-૮ ૧૯૨૬-૭ પ૯,૯ ૬૪,૦૩ - ૮૭.૨ For Private & Personal use only Page #132 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! જમીને છોડી દેવામાં આવે એ, મહેસૂલને બે કેટલો અસહ્ય છે તેને ચોક્કસમાં ચોક્કસ પુરાવો છે. મહેસૂલની રકમ સરકારે પૂરતી તપાસ કરીને જરાય કરાવી નથી હોતી, પરદેશમાં ચાલેલી લડાઈકે એવા કોઈ અસાધારણુ કારણે જ્યારે દેશની વસ્તુઓને ભાવ વધારે ઊપજતે હોય, ત્યારે જે વધારે પડતું મહેસૂલ કરાવેલું હોય છે, તે સામાન્ય સ્થિતિ પાછી આવતાં પણ કાયમ રહે છે. જેમકે, ગુજરાતનું મહેસૂલ અમેરિકામાં લડાઈ ચાલી અને તેને કારણે રૂ વગેરેના ભાવ વધારે ઊપજતા હતા તે વખત દરમ્યાન ઠરાવેલું છે. હવે તે તેટલા ભાવ વર્ષોથી કદી ઊપજતા નથી; છતાં મહેસૂલ તે તે વર્ષે કરાવેલું જ કાયમ રહ્યું છે. એટલું જ નથી પણ જુદાં જુદાં ભળતાં કારણો આપીને તેમાં વખતોવખત ઊલટે વધારો કરવામાં આવે છે. સરકાર મહેસૂલ વધારવાનાં કારણો નીચે પ્રમાણે આપે છેઃ - (૧) વસતીને વધારો (૨) ગામમાં નળિયાંવાળાં ઘરની, ઢોરની, અને વાહનોની વધેલી સંખ્યા (૩) રેલવે તેમજ પાકા રસ્તાઓને વધારો (૪) જમીનની કિંમતમાં વધારો (૫) પરદેશ નિકાસમાં વધારો વગેરે. પરંતુ ખરી રીતે તે કારણેથી ખેડૂતની આવક વધી છે એમ કાઈ રીતે ઠરાવી શકાય નહિ. જેમકે – વસતી વધવાનું કારણ લોકેાની વધતી જતી સંપત્તિ જ હોય છે તેમ નથી. જ્યાં લગ્ન કરવાને રિવાજ સર્વત્ર પ્રચલિત છે. ત્યાં વસતી વધ્યાં જ કરવાની. ઊલટું, વસતી વધવાથી અને જમીનનું પ્રમાણ તે પહેલાં જેટલું જ રહેવાથી ગરીબાઈમાં વધારો થાય છે. લોની ખરી આવક ૨૪૧ બીજુ, ગામમાં નળિયાંવાળાં ઘર વધે છે તેનું કારણુ ખેડૂતની રાજની સંપત્તિમાં વધારો થયો હોય છે એ એકલું જ નથી હોતું. પરદેશમાં લડાઈ વગેરે થવાથી એકાદ વર્ષ ભાવ ખૂબ મેટા ઊપજ્યા હોય, એટલે પણ તેમ અને. પણ તેથી દર વર્ષે તેવા મોટા ભાવ ઊપજતા નથી. એટલે તે એક વર્ષ ઉપરથી હંમેશને માટે મહેસૂલ વધારી મૂકવું એ ભૂલભરેલું છે. તે જ પ્રમાણે ઢેર અને વાહનનું પણ સમજવું. ધણુ દાખલાઓમાં તે ખેતી સિવાયની બીજી આવકથી અથવા તે ખેડૂત સિવાયના બીજા લોકોની વધેલી આવકને કારણે ઢોર, વાહન કે નળિયાંવાળાં ઘરની સંખ્યામાં વધારો થયે હોય છે. ખેડૂતોને તેની સાથે કશી જ લેવાદેવા નથી હોતી. વળી રેલવે વધવાથી ખેડૂતને ફાયદો જ થાય છે એમ ક્યાં છે? ઊલટું, તેને ભાડે ગાડાં ફેરવવાની જે આવક થતી હતી, તે બંધ થાય છે અને એ રીતે બળદ વગેરેનું ખર્ચ માત્ર ખેતરના કામ માટે જ વેઠવું પડે છે. એટલે ઉલટી ખોટ જાય છે. જમીનની કિંમત વધવાનું કારણ પણ જમીનની પેદાશ વધી હોય છે તે જ નથી હોતું. ઘણી વાર તે તેનું કારણ વસ્તીમાં થયેલ વધારે હોય છે, તથા પાસેના શહેરમાં ખેતી સિવાયની બીજી આવકથી વધેલી સંપત્તિ પણું હોય છે.* * આફ્રિકા વગેરેથી લોકો વધુ પૈસા કમાઈ લાવે અને પછી જમીન ખરીદવા ગમે તેવા ભાવ પણ આપે. તેથી જમીનની પેદાશ વધવાથી જમીનની કિંમત વધી છે એમ ન જ કહી શકાય. For Private Persone ly Page #133 -------------------------------------------------------------------------- ________________ આબાદ હિંદુસ્તાન! “ તે જ પ્રમાણે પરદેશ નિકાશ વધી છે એટલે પણ પેદાશ વધી છે એમ ન કહી શકાય. ઘણી વાર તા કાઈ એકાદ જિલ્લામાં પેદાશ વધવાથી બંદર ઉપર વધારા થયેÀા જણાય છે; પણ તેને કારણે બધા જિલ્લાઓ ઉપર મહેલ વધારવું એ તદ્દન ભૂલભરેલું છે. ૨૪૨ “ સરકારે કાયદો । રાખ્યા છે કે, કાઈ ખેડૂત પોતાની જમીન કે પાકમાં સુધારા કરશે તે તે કારણે તેની જમીનનું મહેસૂલ નહિ વધારવામાં આવે. પરંતુ તેને અમલ કદી જ કરવામાં આવતા નથી. કાઈ દિવસ ખેડૂતને પૂછવામાં આવ્યું જ નથી કે તેણે જમીનમાં કાંઈ સુધારા કર્યાં છે. કે નહિ; તેમજ જ્યારે મહેસુલ વધારવામાં આવ્યું હોય છે ત્યારે પણ આખા ગામ ઉપર સામટું જ વધારવામાં આવ્યું હોય છે. 46 છે કેઃ મહેસૂલના આ અસહ્ય ખેાજાનું પરિણામ એ આવ્યું ૧. ખેડૂત દેવામાં સપડાતા જાય છે. ર. તે જમીનમાં ખર્ચ કરી પૂરતું ખાતર ભરી શકતા નથી. ૩. તે જમીનને જરૂર પ્રમાણે વખતેાવખત પડતર રાખી શકતા નથી; તેમજ પાકની જાત પણ બદલી શકતા નથી. કારણ કે, તેને દર વર્ષે જે પાકની કિંમત વધુ ઊપજતી હાય, તે પાક જ ઉગાડચા કરવા પડે છે. આ કારણે જમીન નબળી પડતી જાય છે.” સર વિલિયમ વેડન લખે છે. જે પાંચ ગામડાંની મેં તપાસ કરી, તેમાં વસ્તી ૨૩૬ માણુસેાની હતી. લોકોની ખરી આવક ૨૪૩ તે તે લેાકેા કુલ ૧૪૦૦ એકર જમીન ખેડતા હતા. ગામનાં દફ્તરા ઉપરથી જણાયું કે, તેમની કુલ પેદાશ વાર્ષિક ૧૯૩ પાઉંડ હતી. ઉપરાંત એ પણ માલૂમ પડયું કે, એ ૧૪૦૦ એકરમાં છેલ્લાં દશ વર્ષથી પૈસાને અભાવે ખાતરનું એક ઢેકુ પણ નાખવામાં આવ્યું ન હતું. દુકાળિયા લોકાને એછામાં એઠું ખાવાનું મળે તેટલું ગણીએ તેપણુ, દરેક માણસને દર વર્ષે ૧૪ રૂપિયા ખાધાખો એ. ગામામાં અળદની ૫૮ ખેડા હતી. તે દરેક જોડને પણ દર વર્ષે ૧૧ રૂપિયાનું ખાધાખ આવે તે ઉમેરીએ, તે પાંચે ગામડાંની ખર્ચે જતાં કુલ આવક ૫ પાઉંડ થઈ ! પણ તે લેાકેાએ મહેસૂલ તરીકે ૭૩ પાઉડ ભર્યાં હતા. એટલે કે, પાંચ પાઉંડની ચાખ્ખી આવક ઉપર તેમણે ૭૩, પાઉંડ મહેસૂલ ભર્યું. ગામનાં દક્તા વળી જણાવે છે કે, તે મહેસૂલ તેમણે ૨૪ ટકાના વ્યાજે દેવું કરીને ભયુ` હતું. આ પાંચ ગામના લેાકાને ૧૨,૦૦૦ ફિયાનું દેવું છે. એટલે કે, ૧૦ વર્ષના કુલ મહેસુલ જેટલું, આ વિગતા આમની સભામાં થોડાં વર્ષ અગાઉ જણાવવામાં આવી હતી. તેમને કદી સરકારે ખાટી પુરવાર કરી નથી. અને હિંદી વજીરને ગામડાંની આર્થિક તપાસ કરાવવાનું કહીએ છીએ, ત્યારે તેમ કરવાની તે સાસાફ ના પાડે છે. તેનું કારણ — તપાસ કરતાં શું શું નીકળી આવે તેની બીક જ છે. આ બધું કેમ બન્યું છે ? આપણે ( અંગ્રેજોએ ) દેશના તમામ ઉદ્યોગાને કચરી નાખ્યા છે, તથા ઈ. સ. ૧૮૩૪-૩૫ થી માંડીને હિંદુસ્તાનમાંથી આપણે Page #134 -------------------------------------------------------------------------- ________________ 244 ધી રાઈટ ઓનરેબલ લૉર્ડ ક્લેજ હેમિલ્ટન હિંદી વજીર, આમની સભામાં 16 મી ઓગસ્ટે (1901) બોલ્યા છેઃ હિંદુસ્તાનના લેકેની ઘટતી જતી આવક આબાદ હિંદુસ્તાન! 10,000,000,000 દશ અબજ રૂપિયા ઉપાડી ગયા છીએ. તેના બદલામાં ઈગ્લેંડે હિંદુસ્તાનને કાંઈ જ પાછું નથી આપ્યું. આપ્યું હોત, તે કરડ પાઉંડનું મેટા. વ્યાજે દેવું જ આપ્યું છે. હિંદુસ્તાનમાંથી આપણે જે દશ. અબજ છેલ્લાં થોડાં વર્ષોમાં જ ઘસડી ગયા છીએ, તે જે લોકો પાસે રહ્યા હોત, તે પાંચ ટકાને વ્યાજે જ અત્યારે તે રકમ 50 અબજ જેટલી થઈ હોત. 'ઉપરાંત, ઈગ્લડે જે રકમ હિંદુસ્તાનને ધીરી છે, તે પણ ખરી રીતે તો ઈંગ્લંડમાં જ ખરચાઈ છે. તે પૈસામાંથી ઈગ્લેંડનું જ લેટું, કાલસા અને બીજી વસ્તુઓ ખરીદવામાં આવી છે. અને અમલદારના પગારરૂપે તેમાંની ઘણીખરી ઇંગ્લંડમાં જ પાછી આવી છે. આ રીતે ઇંગ્લંડ બમણું પૈસાદાર થયું છે, અને હિંદુસ્તાન બમણું ગરીબ બન્યું છે. ઈ. સ. 1850 “હું એકદમ કબૂલ કરું રોજના છું કે જે આપણા રાજ્ય હેઠળ હિંદુસ્તાનની ભૌતિક - માથાદીઠ 2 આના સંપત્તિ ઘટતી જાય છે એમ સાબિત કરવામાં આવે, તે આપણા હાથમાં તે દેશનું ઈ. સ. 1882 રાજ્ય એક દિવસ પણ વધારે રહેવું ન જોઈએ.” રજને માથાદીઠ 15 આને - [ પૃથક્કરણ કરતાં જણાય છે કે, હિંદી વજીર તરીકે જેટલા દિવસ તેઓ સાહેબ નોકરીમાં રહ્યા હતા, તે દરમ્યાન તેમણે પગાર તરીકે હિંદુસ્તાનના નેવું હજાર માણસાની વાર્ષિક આવક જેટલી રકમ લીધા કરી છે.] ઈ. સ. 1900 રેજના આનાથી પણ ઓછી For Private & Personal use only