SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ १२ પ્રશ્ન તો કાયમ જ રહે છે. કેા પાસે પૈસા હોતા નથી. બચત હેાતી નથી, સંધરા હોતા નથી. તેએ કયા પૈસા વો કઈ કમાણીમાંથી તે અનાજ ખરીદે ? એટલે અનાજ મંગાવવાની સગવડ છતાં લેકને ભૂખમરા મટતા નથી; પહેલાંની પેઠે દુકાળના ભીષણ સ્વરૂપને બદલે છૂપે ભૂખમરા દેશને કાલી ખાય છે અને રેલવે અનાજના ઢગલા ઠાલવવાની શક્તિ ધરાવતી હોવા છતાં, લેકે મજૂરીલાયક કામ અને અયતને અભાવે ભૂખમરાથી પીડાય છે. ભૂખમરાનું સ્વરૂપ ભૂખમરાનું સ્વરૂપ પણ હવે બદલાયું છે. પહેલાંના વખતમાં દુકાળ પડતા ત્યારે લેાકેા અનાજ વિના ટળવળતા, આજે દુકાળ સિવાયનાં વરસેામાં પણ હરહમેશ લાખે। અહંક કરાડા લેાકાને ક્રજિયાત ભૂખમરા વેવા પડે છે. ખેતીના ધંધા ઉપર ઘણા લેાકેાના બેન્દ્રે વધવાથી, જમીનમહેલને બેજો વધારે હેાવાથી, ( સરકારી ગણતરી પ્રમાણે માથાદીઠ લગભગ દોઢ રૂપિયા થાય છે. ) અને દેવાના વ્યાજના મેજો વધી જવાથી ખેતી પણ નકાને ધંધો રહ્યો નથી. એટલે કુદરતની મહેરબાની છતાં ખેડૂતને ખેતીની પેદાશમાંથી વ્યાજ અને મહેસૂલ ચૂકવવા માટે પેદાશને મેટા ભાગ વેચી દેવા પડે છે; અને જે બચે છે તે કુટુંબના નિર્વાહ પૂરતું હેતું નથી. આથી મહેનત કરવા છતાં તેને ભૂખમરા વેવા પડે છે. બીજા મજૂરી કરનારના અને કારીગર લોકાના ધંધા પડી ભાગવાથી તેમની સ્થિતિ તે ખેડૂત કરતાં પણ ખરાબ છે. કુંભાર, લુહાર વગેરે ગામડાંના કારીગરા Jain Education International ૧૩ એકાર થયા છે. પરદેશી તૈયાર માલે તેમને ધંધા વિનાના કરી મૂકવા છે. શહેરામાં અને કારખાનાંમાં મજૂરી કરવા સિવાય અથવા તેા જમીનના એક ટુકડાના બે કરીને ખેતી કરવા સિવાય તેમને બીજો ધંધો રહ્યો નથી. મધ્યમવર્ગને સરકારી નાકરીઓ માટે પડાપડી કરવા સિવાય અને પરદેશીઓની દલાલી કરવા સિવાય બીજો ધંધો રહ્યો નથી. આમ, પૂરતા ઉદ્યોગધંધાને અભાવે અને દર વરસે કરાડા રૂપિયા પરદેશ ઘસડાઈ જતા હૈાવાથી દુકાળના જેવી સ્થિતિમાં દેશના કરોડા લેાકેાને હરહ ંમેશ રહેવું પડે છે. એક લેખક કહે છે, હિંદમાં એકદરે ૬૧ ટકા લોકાને એટલે કે ૨૧ કરોડ લેાકાને પૂરતું ખાવાનું મળતું નથી. ઉદ્યોગધંધાની પડતી ઉપરાંત ઉપર ખર્ચના ભેજો પણ વધ્યા છે. યુરોપીય લડાઈના વખતમાં ઘેાડા પ્રમાણમાં દેશમાં પૈસાની છેાળે! જણાઈ. તેને લીધે લેાકેાના હાથમાં રોકડ વધારે આવી અને પરિણામે રોકડખર્ચ વધી ગયું. પરદેશી વસ્તુ ગામડાંમાં ખૂણેખૂણે પહેાંચી ગ અને નવી નવી જરૂરિયાત ઊભી થઈ.મેટરા દાખલ થતાં દૂરદૂરનાં ગામડાંના લોકા પગે ચાલતા બંધ થયા. કુટુંબ દીઠ મુસાફરીખર્ચ વધી ગયું. ખેડૂતાની ગાડાભાડાની આવક એછી થઈ અને મેટામાં ઘણા પૈસા પરદેશ જવા લાગ્યા. આમ, આવકનાં સાધના એછાં થયાં અને ખર્ચનાં દ્વાર વધ્યાં. પહેલાંનાં સામાજિક ખર્ચીના ભેજા હેઠળ કા કચડાતા હતા તેમાં નવા જમાનાનાં ચાપાણી, મુસાફરી અને મેાહક ચીજોનાં ખરચાએ ઉમેરા કર્યાં. એટલે લેાકા ઉપર બમણા માજો થયા — આવકને ઘટાડેા અને ખા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy