SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠ આબાદ હિંદુસ્તાન ! હિસાબ ગણતાં દર વર્ષે સરેરાશ ૧૩,૦૦૦,૦૦૦ રૂપિયાની ખાટ જ ભર્યાં કરી હતી ! સરકાર કાઈ કાઈ વાર રેલવે લાઈને કંપનીએ પાસેથી ખરીદી પણ લે છે. તેમાં પણ અગ્રેજોને બને તેટલે લાભ જ આપવામાં આવે છે. જેમકે, એ, એન્ડ. આર, રેલવે શરૂ થઈ ત્યારથી માંડીને સરકારને દર વર્ષે ૨,૩૨૩,૨૮૩ રૂપિયા ખેાટ ભર્યાં કરવી પડી હોવા છતાં, જ્યારે તે કંપનીની મૂડી સરકારે વેચાતી લીધી, ત્યારે તેના ઉપર સેકડે ૨૬ ટકા પ્રિમિયમ તે કપનીને આપ્યું. ખરી રીતે આવી ખેટમાં ચાલતી કંપનીના શૅર ઉપર આટલું પ્રિમિયમ હોય જ શી રીતે ? તે જ પ્રમાણે એસ. આઈ. આર. કંપની સરકારે ખરીદી, ત્યારે તેના ઉપર સરકરે કુલ ૭૦૦,૦૦,૦૦૦ રૂપિયા જેટલી ખેાટ ભરી હાવા છતાં, તેની ૩૨,૦૦,૦૦૦ પાઉંડની મૂડી ઉપર ૯,૮૦,૦૦૦ પાઉડ પ્રિમિયમ આપ્યું.? સરકારે, ખેાટ જાય તે પણ વ્યાજ ભરી આપવાની બાંયધરી આપી હોવાથી, તે કપનીઓએ ખરચ કરવામાં ૧. અગાઉ જોડેલી કરાડા રૂપિયાની ખેાટની ઈ. સ. ૧૯૨૦ આખરે વ્યાજ સાથે કુલ ૨કમ ગણીએ, તેા ખાટના આંકડા લગભગ ૨૭૫ કરાડ જેટલા થાય. ૪ ટકા લેખે દર વરસે તેનું ૧૧ કરોડ રૂપિયા તા વ્યાજ જ થાય. ર, આ પ્રમાણે કંપનીઓની રેલવે ભાવ ઉપર વધારા (પ્રિમિયમ) તરીકે સરકારે રૂપિયા આપ્યા છે. Jain Education International ખરીદતી વખતે રૉરના એક દર ૫૦ કરાડ હિંદુસ્તાનની સપત્તિના ખરા માલિક કાણું ? જરાયે કરકસર કરવાની દાનત રાખી ન હતી. અંગ્રેજ સરકારના જ નાણાંખાતાના પ્રધાન રા, એ. એન. યેસી કહે છે કેઃ “ સરકારે પાંચ ટકા વ્યાજ આપવાની આંયધરી આપી હોવાથી, તે પૈસા હુગલી નદીમાં ફેંકી દેવામાં આવે છે કે તેના ઈંટો ખરીદવામાં આવે છે તે જોવાની કંપનીવાળાઓને જરાય દરકાર ન હતી. પરિણામે ઇસ્ટ ઇંડિયા રેલવે ઉપર એક માઇલ દીઠ ૪૫,૦૦૦૦ રૂપિયા જેટલું ભારે ખર્ચ કરવામાં આવ્યું હતું. દુનિયામાં કાઈ પણ રેલવે લાઈન ઉપર આટલું મેટું ખર્ચ નહિ થયું હોય, '' ७७ ૯. નહેર નહેરા પાછળ પર૫,૦૦૦,૦૦૦ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું છે. તે આખી રકમ ઇંગ્લેંડથી વ્યાજે આણુવામાં આવી છે. આવા ખેતીપ્રધાન દેશમાં આટલી નજીવી રકમ નહેરા પાછળ ખરચેલી હાવા છતાં, સરકારી અમલદારો, અંગ્રેજ સરકારે દુકાળ હટાવવા નહેરે વગેરેમાં કેટલું મેરું ખર્ચ કર્યું છે તેનાં મેટાં મેટાં બણગાં ફૂંકયા કરે છે. તેના જવાબમાં મિ. જૉન બ્રાઈટે જણાવ્યું છે : “ ઇંગ્લેંડમાં માત્ર પાંચ લાખની વસ્તીવાળા એક માંચેસ્ટર શહેરને ચોખ્ખું પાણી મળે તે માટે જ ૩૦,૦૦૦,૦૦૦ રૂપિયા અત્યાર સુધી ખરચવામાં આવ્યા છે. અને હજી બીજા ૬૦,૦૦૦,૦૦૦ ખરચવાની પામેટ પાસે માગણી કરી છે. એટલે કે કુલ ૯૦,૦૦,૦૦૦ રૂપિયા ખર્ચ થશે. જ્યારે, ૨૦ કરોડની વસ્તીવાળા તથા મોટી મેટી નદીએવાળા દેશમાં નહેરકામ માટે પરપ,૦૦૦,૦૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy