SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની સંપત્તિના ખરા માલિક કોણ? 9 ઉપરાંત તેમને પાંચ ટકા વ્યાજ તે આપે જ; પછી જ્યારે ન આવત શરૂ થાય, ત્યારે પણ આગલાં વર્ષોમાં ગયેલી બેટ ગણ્યા વિના જ નફામાંથી અર્ધઅર્ધ ભાગ અંગ્રેજોને મળે. અને તે નફે પણ સરકાર ૨૨ પેન્સના રૂપિયાને દરે ઈગ્લેંડ ભરી આપે. અને તે નફો વગેરે છ છ મહિને ગણવામાં આવે, જેથી એક વર્ષમાં પણ આગલા ઇ મહિનામાં જે બોટ ગઈ હોય, તે સરકાર ભરી લે, પણ પછીના છ મહિનામાં જે ન આવે, તે એ જ અંગ્રેજોને મળે ! આબાદ હિંદુસ્તાન! સરકારે ભરી આપ્યા પછી, અને બીજાં પણ કેટલાંય ખર્ચ સરકારે ક્યાં હોવા છતાં, યુરોપિયન કંપનીઓએ ૪૫,૦૦,૦૦૦,૦૦૦ રૂપિયા ખર્ચે બાંધી છે. હિસાબો ઉપરથી જણાય છે કે, સરકારે તે કંપનીઓને તેમની મૂડી ઉપર ગયેલી વ્યાજની ખોટ ભરપાઈ કરી આપવા ૬૦,૦,૦૦૦,૦૦૦ રૂપિયા ગરીબ હિંદીઓની તિજોરીમાંથી આપ્યા છે. તે રકમ સદાને માટે દેશની બહાર ગઈ છે. એ બધી રેલવે લાઈનો સરકાર પોતે જ પરદેશ પાસેથી નાણાં ઉછીનાં લઈને બાંધી શકતપણ તેણે તે અંગ્રેજ કંપનીઓને જ બધી રેલવેઓ બાંધવા દીધી અને તેમને પહેલેથી બાંયધરી આપી કે, તેમને ખોટ જાય તો પણ દર વર્ષે દર સેંકડે પાંચ ટકા વ્યાજ હિંદની તિજોરીમાંથી અચૂક ભરી આપવામાં આવશે. તેમજ થોડાં વર્ષ પછી પાંચ ટકા ઉપરાંત જે નફે તેમને થશે, તેમાં અર્ધો ભાગ આગલાં વર્ષોએ ગયેલી બેટ ગણ્યા વિના જ તેમને આપવામાં આવશે. વળી નફાની જે રકમ લંડ મોકલવામાં આવશે, તે રૂપિયાના ૨૨ પેન્સને હિસાબે સરકાર મોકલી આપશે. નફાનુકસાનનો હિસાબ દર છ મહિને ગણવામાં આવશે. આ કરાર કરી બેઠા પછી વ્યાજના ભાવ ઘણા જ ઊતરી ગયા અને ૨ કે રાા ટકાને દરે જ જોઈ એ તેટલી રકમ મળી શકે તેમ થયું. તે પણ સરકારે તે રેલવે કંપનીઓને સો સે વર્ષના પટા કરી આપ્યા હોવાથી તેમને તો પાંચ પાંચ ટકા વ્યાજ ભરી આપવું જ પડયું. તેમજ બજારમાં હૂંડિયામણને દર ૧૬ પેન્સ થઈ ગયો તો પણ પહેલેથી કરેલા વિચિત્ર કરારને કારણે સરકાર તો ઈંગ્લંડન અંગ્રેજોને ૨૨ પેન્સના રૂપિયાને હિસાબે જ તેમને ન ભર્યા કરતી ! એટલે કે, રેલવે લાઈન બંધાવાની પણ શરૂ થાય ત્યાર પહેલાં અંગ્રેજોને તેમની મૂડી ઉપર સરકાર પાંચ ટકા નફો આપે; ત્યાર બાદ રેલવે શરૂ થયા પછી પણ શરૂઆતનાં વર્ષોમાં જે ખેટ આવે, તે પણ સરકાર જ ભરે અને જી. આઈ. પી.; બી. બી. સી. તથા મદ્રાસ લાઈન ઉપર, અંગ્રેજોને શરૂઆતથી છેવટ સુધીને હિસાબ ગણત દર વર્ષે દર સેંકડે ૯૯૭૦ ટકા જેટલો નફે ઈંગ્લેંડ ભરી આપવામાં આવ્યો હતો; પણ સરકારે તે શરૂઆતની બધી ખોટ ખિસ્સામાંથી ભરેલી હોવાથી પહેલેથી છેવટ સુધીને Jain Education International For Private & Personale Only www Bielinary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy