SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરેણુ અને ઝવેરાતથી ઊભરાતું હિંદુસ્તાન! ૧૦૫ અને વેપારઉદ્યોગમાં નથી નાખતા. પણ હું એ સવાલ પૂ છું છું કે અંગ્રેજો જે પૈસા બેંકમાં અને શેરોમાં રોકે છે તે બધા પિતાનાં જરજવાહર, રેશમ અને ઊનના સૂટ, પિતાનાં ઝુંમરે, તખતાઓ, ફેટોગ્રાફ, કળાના નમૂનાઓ, શેભાનાં રમકડાં અને પૂતળાં એ બધું વેચી વેચીને મૂકે છે કે તે બધું ખરીદ્યા પછી જે બાકી રહે છે તે મૂકે છે? ૧૦૪ આબાદ હિંદુસ્તાન ! હિંદુસ્તાનની એ ગરીબાઈ જોઈ ને દુઃખ થવાને બદલે તેની એ સંપત્તિ જોઈ આશ્ચર્ય શી રીતે થાય તે સમજી શકાતું નથી. કારણ કે, ડેનિયલે જણાવેલી સંપત્તિ મોટે ભાગે લોકોને વારસામાં મળેલી છે. તે સંપત્તિ વસ્તીમાં વહેચી દેવામાં આવે, તે માણસ દીઠ ૧૪ રૂપિયાની કિંમતની પણુ ભાગે નથી આવતી. આને તે “દટાયેલીસંપત્તિ કહેવી જોઈએ કે, નાગી, ઉઘાડી, ભયંકર ગરીબાઈ ગણવી જોઈએ ! હિંદુસ્તાન વિષે બેટી ખોટી વાત કરનાર સ્ટ્રેચીએ પણ આમની સભાની કમિટી આગળ ભાર દઈને કહ્યું હતું, “ હિંદુસ્તાનમાં ચારે બાજુ વ્યાપી રહેલી ગરીબાઈને વિચાર કરે, લોકે પાસે ભેગી થયેલી મૂડીના તદ્દન અભાવ ઉપર વિચાર કરે.” લોકોને અત્યારે જે દેવું છે, તેને જ સરવાળે ગણીએ તે પણ ડેનિયલ સાહેબનું ઝવેરાત તે ક્યાંય ઊડી જાય, અને લોકો પાસે એક પાઈની કિંમતની પણ ભેગી થયેલી કે દાટેલી ” મૂડી ન રહે. જે અંગ્રેજોને હિંદુસ્તાનના લેકેની આટલી મોટી સંપત્તિની અદેખાઈ આવે છે, તેઓની પિતાની જ સંચિત સંપત્તિ જણ દીઠ ૪૫૦૦ રૂપિયાની છે. તે વસ્તુ ઉપર તેઓને ખ્યાલ જ નથી જતા. વળી ૧૪ રૂપિયાની સંપત્તિવાળા માણસને સંપત્તિમાન, કે સમૃદ્ધિમાન શી રીતે કહે તે પણ મને સમજ નથી પડતી. લગભગ બધા જ અંગ્રેજો ટીકા કરે છે કે, હિંદુસ્તાનના લકે જરજવાહરમાં ખૂબ પૈસા નાખી મૂકે છે Jain Education International For Private & Personale Only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy