SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! “ તે જ પ્રમાણે પરદેશ નિકાશ વધી છે એટલે પણ પેદાશ વધી છે એમ ન કહી શકાય. ઘણી વાર તા કાઈ એકાદ જિલ્લામાં પેદાશ વધવાથી બંદર ઉપર વધારા થયેÀા જણાય છે; પણ તેને કારણે બધા જિલ્લાઓ ઉપર મહેલ વધારવું એ તદ્દન ભૂલભરેલું છે. ૨૪૨ “ સરકારે કાયદો । રાખ્યા છે કે, કાઈ ખેડૂત પોતાની જમીન કે પાકમાં સુધારા કરશે તે તે કારણે તેની જમીનનું મહેસૂલ નહિ વધારવામાં આવે. પરંતુ તેને અમલ કદી જ કરવામાં આવતા નથી. કાઈ દિવસ ખેડૂતને પૂછવામાં આવ્યું જ નથી કે તેણે જમીનમાં કાંઈ સુધારા કર્યાં છે. કે નહિ; તેમજ જ્યારે મહેસુલ વધારવામાં આવ્યું હોય છે ત્યારે પણ આખા ગામ ઉપર સામટું જ વધારવામાં આવ્યું હોય છે. 46 છે કેઃ Jain Education International મહેસૂલના આ અસહ્ય ખેાજાનું પરિણામ એ આવ્યું ૧. ખેડૂત દેવામાં સપડાતા જાય છે. ર. તે જમીનમાં ખર્ચ કરી પૂરતું ખાતર ભરી શકતા નથી. ૩. તે જમીનને જરૂર પ્રમાણે વખતેાવખત પડતર રાખી શકતા નથી; તેમજ પાકની જાત પણ બદલી શકતા નથી. કારણ કે, તેને દર વર્ષે જે પાકની કિંમત વધુ ઊપજતી હાય, તે પાક જ ઉગાડચા કરવા પડે છે. આ કારણે જમીન નબળી પડતી જાય છે.” સર વિલિયમ વેડન લખે છે. જે પાંચ ગામડાંની મેં તપાસ કરી, તેમાં વસ્તી ૨૩૬ માણુસેાની હતી. લોકોની ખરી આવક ૨૪૩ તે તે લેાકેા કુલ ૧૪૦૦ એકર જમીન ખેડતા હતા. ગામનાં દફ્તરા ઉપરથી જણાયું કે, તેમની કુલ પેદાશ વાર્ષિક ૧૯૩ પાઉંડ હતી. ઉપરાંત એ પણ માલૂમ પડયું કે, એ ૧૪૦૦ એકરમાં છેલ્લાં દશ વર્ષથી પૈસાને અભાવે ખાતરનું એક ઢેકુ પણ નાખવામાં આવ્યું ન હતું. દુકાળિયા લોકાને એછામાં એઠું ખાવાનું મળે તેટલું ગણીએ તેપણુ, દરેક માણસને દર વર્ષે ૧૪ રૂપિયા ખાધાખો એ. ગામામાં અળદની ૫૮ ખેડા હતી. તે દરેક જોડને પણ દર વર્ષે ૧૧ રૂપિયાનું ખાધાખ આવે તે ઉમેરીએ, તે પાંચે ગામડાંની ખર્ચે જતાં કુલ આવક ૫ પાઉંડ થઈ ! પણ તે લેાકેાએ મહેસૂલ તરીકે ૭૩ પાઉડ ભર્યાં હતા. એટલે કે, પાંચ પાઉંડની ચાખ્ખી આવક ઉપર તેમણે ૭૩, પાઉંડ મહેસૂલ ભર્યું. ગામનાં દક્તા વળી જણાવે છે કે, તે મહેસૂલ તેમણે ૨૪ ટકાના વ્યાજે દેવું કરીને ભયુ` હતું. આ પાંચ ગામના લેાકાને ૧૨,૦૦૦ ફિયાનું દેવું છે. એટલે કે, ૧૦ વર્ષના કુલ મહેસુલ જેટલું, આ વિગતા આમની સભામાં થોડાં વર્ષ અગાઉ જણાવવામાં આવી હતી. તેમને કદી સરકારે ખાટી પુરવાર કરી નથી. અને હિંદી વજીરને ગામડાંની આર્થિક તપાસ કરાવવાનું કહીએ છીએ, ત્યારે તેમ કરવાની તે સાસાફ ના પાડે છે. તેનું કારણ — તપાસ કરતાં શું શું નીકળી આવે તેની બીક જ છે. આ બધું કેમ બન્યું છે ? આપણે ( અંગ્રેજોએ ) દેશના તમામ ઉદ્યોગાને કચરી નાખ્યા છે, તથા ઈ. સ. ૧૮૩૪-૩૫ થી માંડીને હિંદુસ્તાનમાંથી આપણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy