SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ - આબાદ હિંદુસ્તાન ! તેમજ નાના, તથા દર વરસે કાલસા, તું વગેરે બન્ને સરસામાન ખરીદવાના જે લાખા રૂપિયા પરદેશ હુંમેશને માટે મેાકલવા પડે છે, તે કાંઈ જ કરવું ન પડે. વળી, ઉપર જણાવેલા જળમાર્ગોં દેશમાંથી ઊભી કરેલી મૂડી વડે જ સહેલાઈથી થઈ શકયા હોત, તેમાં ખરચાયેલા બધા રૂપિયા દેશમાં જ રહેત, અને પ્રજાને જ એક યા બીજે રૂપે પાછા મળત, તથા પરિણામે હંમેશને માટે ટલાંકાને દુકાળ અને ભૂખમરામાંથી ચેાક્કસ સુરક્ષિતતા મળત, ખેતીની પેદાશમાં વધારે થવાથી ખેડૂતે તેમજ તેમના ઉપર જીવતા બીજા કારીગરે પણ સમૃદ્ધ થાત, અને એક પાઈ પરદેશ માકલ્યા વિના જવરઅવરનું ઘણું સસ્તું સાધન મળત. પરંતુ સરકારને કરેાડાની પ્રજાને સમૃદ્ધિ, સગવડ કે ભૂખમરામાંથી રક્ષણ આપે તેવું સાધન હંમેશને માટે મળે તે કરતાં મૂડીભર અંગ્રેજોને લાખાની કમાણી થાય એ જ વધુ જ હતું; એટલે ઉપર જણાવેલા દુકાળકમિશનની ચાક્કસ અને ખાસ ભલામણેા પછી પણ તેણે તે દેશની મહેસૂલમાંથી નહેરા કરતાં ૭ ગણું વધારે ખર્ચ રેલવે પાછળ જ કર્યું. આમ, દેશને ઉપયાગી, લાભદાયક અને સહેલાઈથી થઈ શકે તેવાં સાધને પૂરાં ન પાડવાં હોય, અને નુકસાનકારક, મેાંધાં તથા દેશને હ ંમેશને માટે દેવામાં અને દુઃખમાં નાખનારાં પગલાં બીજાએએ ચેતવ્યા છતાં પણ ઉધાડી આંખે લેવાં હાય; દેશના તમામ ધંધા અને વેપાર ભાગી પડે પણ પરદેશીએના સેકા ધંધા દર વર્ષે વધુ ને વધુ ફૂલતા ફાલતા જાય એવી દાનત રાખવી હેાય; તથા મેટા Jain Education International દુકાળા: તેમની વધતી જતી સંખ્યા ૮૯ મેાટા પગારાવાળી જગાએ પરદેશીઓને જ આપીને મહેસૂલના મોટા ભાગ પરદેશ જ ઘસડી જવા હાય; તો પછી, હિંદુસ્તાન,સતત દુકાળનું, મિનિટે મિનિટે અને કલાકે કલાક ભૂખે ટળવળીને મરણ પામતા સેકડા અને હજારા લાખા લેાકેાનું “ મંગળધામ ’' બની રહે, તેમાં નવાઈ શી ? આપણા હાથમાં સપડાયેલા આ દેશને કટલે બધા સમૃદ્ધિમાન અને સુખી બનાવી શકાય તેમ હતું, છતાં, જાણીબૂજીને, ઉઘાડી આંખે, આપણે તેની શી સ્થિતિ આણી છે, તેને વિચાર કરીએ છીએ ત્યારે મનમાં એવા પ્રશ્ન ઊભા થયા વિના નથી જ રહેતો કે, જગતમાં કાઈ દિવસ એ માટે આપણે કાઈ ને પણ જવાબ આપવા નહિ પડે? પરિશિષ્ટ ૧ હિંદી વજીર સર હેત્રિ ફાઉલરને લખેલા પત્રમાંથી ઉતારા “ દેશના ૩૫ વર્ષના અનુભવવાળા કર્નલ બ્લૂમિક્સ્ડ મારા પત્રના જવાબમાં કહે છે કે, એરિસામાં વરસાદ ઓછો પડે છે માટે દુકાળ પડત્યાં કરે છે. પરંતુ ઈ. સ. ૧૮૬૫-૬૬ના દુકાળ વખતે એરિસામાં વરસાદ તે બીજા વર્ષાના જેટલા, પૂરેપૂરા ૬૦ ઇંચ જ પડયો હતા. પણ તે અયેાગ્ય વખતે પડો અને એક સામટા ઘણા વધારે પડયો. સર આર્કૅપ્ટન કહે છે કે, જો તે વખતે આખા પ્રાંતમાં સરાવરા ખેાદાવેલાં હેાત, તથા તેમાંથી ખેતરાને પાણી પૂરું પાડવા કાંસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy