SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આબાદ હિંદુસ્તાન ! ૧૧. ખેડૂતોને મૂડીની અને શાહુકારાને વ્યાજની ગયેલી ખાધ (મિન કમિશનના રિપોર્ટ પ્રમાણે ૨ લાખ ખેડૂતાને માથા દીઠ સરેરાશ ૫૦ રૂપિયા દેવું હતું. એટલે કે ૧૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા, તેમને ૨૦ ટકા ભાગ દુકાળને લીધે નાશ પામ્યા તે રીતે ગણતાં. ) ૧૨. ધધોરાજગાર ઘટી જવાથી વેપારીએ • અને દુકાનદારાને ગયેલી ખાધ ( અડસટ્ટો ) મદ્રાસ ઇલાકાના ૧૮૭૭ના દુકાળની ૮૩ અને ઉપરાંત ૫૦ લાખ માણસની જિંદગીએની રૂપિયા આનાપાઈમાં કિંમત આપશે ? Jain Education International ૨૦,૦૦૦,૦૦૦ ૧૦,૦૦૦,૦૦૦ કુલ ખાધ ૮૨,૭૩૬,૫૦૦૦ એટલે કે, લગભગ ૮૩,૦૦૦,૦૦૦૦ કરોડ રૂપિયા! જિંદગી : એ કોણ કાઢી ૬ ઘરેણાં અને ઝવેરાતથી ઊભરાતુ હિંદુસ્તાન ! લાર્ડ કર્ઝને પેાતાના ભાષણમાં જાણાવ્યું છે કે : “ દર વર્ષે હિંદુસ્તાનમાં મેટી રકમનું સાનું અને ચાંદી આવ્યાં જ જાય છે. અને તે બધું જ લેાકેા ઘરેણાં બનાવવામાં કે દાટી મૂકવામાં વાપરે છે. એમ છતાં લૈકા શી રીતે કહેવાની હિંમત કરે છે કે, હિંદુસ્તાન અંગ્રેજોના રાજ્યમાં ગરીબ બનતું જાય છે? ” ઇંગ્લેંડમાં પણ એક અગ્રગણ્ય છાપાએ હિંદુસ્તાનના લોકેાની ઘરેણાં બનાવવાની અને સાનું ચાંદી જમીનમાં દાટી મૂકવાની ટેવ વિષે ખૂબ ટીકા કરી હતી. બિચારા હિંદુસ્તાનને દરેક બાબતમાં આમ જ બને છે, તેને દાઝથા ઉપર ડામ દીધા સિવાય આપણને ચાલતું જ નથી. હિંદુસ્તાનમાં દર વર્ષે કરાડે! માણસે દુકાળ અને ભખમરાથી મર્યાં જ જાય છે, તે વખતે પણ આપણને મેલ્યા વિના રહેવાતું નથી કે, લોકા સેનું ચાંદી દાટી દાટીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy