SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વાલી કરવાથી વધુ યા જ આકારણી તરીકે આબાદ હિંદુસ્તાન! પિષવા માટે ગોચર જમીનને તોડી તેડીને ખેતી હેઠળ આણવી ન જોઈએ. પરંતુ જેટલી ખેડાણ જમીન છે, તેને નહેરો વગેરેની સગવડથી વધુ ઉપજાઉ બનાવવી જોઈએ. ઉપરાંત, લોકો માટે નવા નવા ધંધા ઊભા કરવા જોઈએ. મારે તે ચોક્કસ અભિપ્રાય છે કે, નવી આકારણી વખતે દરેક ગામ દીઠ, કુલ જમીનના ૧૦ ટકા જમીન ગોચર તરીકે અલગ રાખવી, અને તેના ઉપરનું તમામ મહેસૂલ સરકારે માફ કરવું. તે જમીનમાં વળી સારાં બળતણ વગેરેને ઉપયોગી એવાં ઝાડ પણ રોપાવવાં જેથી લોકોને બળતણ અને ઢોરોને પૂરતું ઘાસ મળે. એમ થવાથી એક બાજુ ઢોરની સંખ્યા પણ વધશે તથા બીજી બાજુ લકે બળતણ માટે છાણ બાળી નાખતા અટકશે; એટલે ખેતીને પણ પુષ્કળ ખાતર મળવાથી બેહદ ફાયદો થશે. એક બીજી પણ “અધાર્મિક’ માન્યતા હું ધરાવું છું અને તે અહીં કબૂલ કરી દઉં. મારું ચોક્કસ માનવું છે કે, દેશમાં અમુક હદ સુધી ભાવ ચડે કે તરત સરકારે પરદેશ ચડતા દાણાની બંધી કરી દેવી જોઈએ. ઉપરાંત, સરકારનું મહેસૂલ ભરવા ખાતર ખેડૂતને ખળામાંથી જ દાણા વેચી દેવા પડે છે એટલે તેને તેના દાણાને સારે ભાવ ઊપજ નથી, અને વચલે વેપારી બધે નફે ખાઈ જાય છે. માટે સરકારે મહેસૂલના હતા ચાર છે તે વધારીને આઠ કરવાં જોઈએ. “ સરકારે ૧૮૮૧ના ડિસેમ્બરમાં ઠરાવ તે કર્યો છે કે, ભારે મહેસૂલથી કે મહેસૂલ ઉઘરાવવાની પ્રતિકૂળ પદ્ધતિથી, વાજબી દરે નાણાં ઉધાર મળી ન શકતાં હોવાથી કે પાણી વાઇસરૉય સાહેબ વદ્યા ૧૮૫ અને ખેતીનાં ઓજારોના અભાવથી ખેતીને થતું નુકસાન અટકાવવા યોગ્ય પગલાં ભરી શકાય તેમ છે કે નહિ તે તપાસતા રહેવાની સરકાર પોતાની ખાસ ફરજ માને છે '; પરંતુ અત્યાર સુધી તે ઠરાવ બધી બાબતેમાં કચરાપેટીને કાગળ જ રહ્યો છે.” મિ. કૅર્બન પિતાના રિપોર્ટમાં જણાવે છે, “ઈ. સ. ૧૮૮૪માં સરકારે ખેડૂતોને તગાવી તરીકે નાણાં ધીરવાને કરાવે કર્યો છે અને તે માટે જિલ્લા દીઠ અમુક રકમ અલગ પણ કાઢવામાં આવે છે. પરંતુ બહુ થોડા જ જિલ્લાઓમાં ખેડૂતે, તે નહિ જેવી રકમને પણ ઉપયોગ કરતા હશે. કારણ કે તેઓ નાણાં ઉછીનાં લેવા માટે સરકાર કરતાં ગામના શાહુકાર પાસે જવું જ વધુ પસંદ કરે છે. કારણકે, શાહુકાર તે તેના પિતાના ગામમાં જ રહેતા હોય છે એટલે એકાદ કલાકની વાતચીત પછી તરત જ તેને જોઈતાં નાણાં મળી જાય છે. જ્યારે, સરકાર પાસેથી નાણાં ઉછીનાં લેવા જતાં તેને ઠેઠ જિલ્લાના મથક સુધી કેટલાય ધકકા ખાધા કરવા પડે છે. ઉપરાંત તહેસીલ, ગામ અને જિલ્લાના અમલદારોને પૂરતા સંખ્યા પછી ત્રણ ચાર મહિને પણ તેની અરજી મંજૂર થવાની જ છે એવું કશું નક્કી હોતું નથી. તેમ છતાં ધારો કે તેને જોઈતા પૈસા મળ્યા. તે પણ તે તમામ રકમ બીજે વર્ષે અમુક ઠરાવેલે હપતે અને ઠરાવેલે વખતે અચૂક વસૂલ કરી લેવાની હોય છે. ભલે પછી તે વર્ષે તેને પાક નિષ્ફળ ગયો હોય કે બીજા કારણોએ તેની સ્થિતિ ખરાબ થઈ હોય. આ બધાં કારણોને લીધે ખેડૂત સામાન્ય રીતે સરકારને વ્યાજનો દર ૬ ટકા હોવા છતાં શાહુકારનાં શાહુકાર નાણાં ઉછીનાં કે ઉપયોગ કરી એટલે તેને “તને જાય છે. જો નથી, ચાર છે તે For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy