SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ २२० આખાદ હિંદુસ્તાન ! હવે, હિંદી સરકાર કદી આંકડા ા રાખતા જ નથી. એટલે તેમણે આપેલેા જવાબ કટલેા ખાટા છે, તે સિદ્ધ કરવા મે' વાચક આગળ ઈ. સ. ૧૮૮૨ પછી છ વર્ષ એટલે કે ઈ. સ. ૧૮૮૮માં કરી કરવામાં આવેલી તપાસમાંથી ઢગલાબંધ વિગતો રજૂ કરી. તે ઉપરથી તથા છેલ્લા એ દુકાળામાં દેશને ૩,૬૦૦,૦૦૦,૦૦૦ એટલે કે સાડાત્રણ અબજ રૂપિયાનું નુકસાન થયું છે એ જાણીને વાચકને શકા નહિ જ રહી હાય કે, દેશની સ્થિતિ સુધરતી જાય છે એમ માનવાને કાંઈ જ કારણ નથી. છતાં હવે આપણે દરેક પ્રાંતની કુલ આવક તપાસીને આખા દેશની માથા દીઠ વાર્ષિક આવક અત્યારે કેટલી છે, તે નક્કી કરીએ; અને પછી ખાતરી કરી જોઈ એ કે, ૧૮૮૨ની સાલથી અત્યાર સુધીમાં વાઇસરોય સાહેબ કહે છે તે મુજબ તેમાં વધારા થયા થયેા છે. છે કે, ઘટાડા જ કાઈ પણું પ્રાંતની ખેતીની આવક નક્કી કરવી એ અહુ સહેલું કામ છે. કારણકે, સરકાર દરેક પ્રાંતમાં કુલ પેદાશના અમુક ચોક્કસ ટકા મહેસૂલ તરીકે લે છે એમ તે જણાવે છે. તેમાં પણ મહેસૂલ વધારે લેવા તે કુલ પેદાશ પણ વધારે જ ગણે છે, એટલે આપણે તેના જ આંકડા સ્વીકારીએ, તે। પેદાશ હેાય તેથી વધુ આવશે પણ એછી તેા નહિ જ આવે. ઉપરાંત સરકારે ૧૮૮૨માં નક્કી કરેલું છે કે, દેશની ખેતી સિવાયની આવક ખેતીની આવકથી અર્ધાંઅ ગણવી. પરંતુ, તે બાબતમાં આપણે તેમ નહિ કરીએ. હવે । ખેતી સિવાયની આવક વિગતવાર ગણવાનું શકય બન્યું છે; એટલે તે બાબતમાં આપણે તે Jain Education International લૈકાની ખરી આવક ૨૨૧ આંકડાઓને જ આધાર લઈશું. પ્રથમ આપણે બંગાળ પ્રાંત લઈએ. ખગાળ સરકાર અગાળમાં ખેતીની કુલ પેદાશના પ થી છે ટકા મહેસૂલ લે છે. પરંતુ આપણે પાંચ જ ટકા ગણીએ તો પણ, ૧૮૯૮-૯૯માં કુલ જમીન મહેસૂલ ૨,૬૯૬,૫૨૪ પાઉંડ હાવાથી, તેને વીસે ગુણતાં ખેતીની કુલ પેદાશ ૫૩,૯૩૦,૪૮૦ પાઉંડ આવી. અંગાળની સરકારના તમામ આંકડા કેવા ખાટા તેમજ જાણી જોઈ ને વધારી મૂકેલા હાય છે, તેને એક દાખશે! અહીં આપવા જરૂરી છે. ઈ. સ. ૧૮૯૭ના ફૅમિન મિશન આગળ તેણે માત્ર અનાજની ખેતીના એકર ૧૦,૫૯૬,૦૦૦ જણાવ્યા હતા, અને અનાજની પેદાશ ૨૪,૪૦૭,૦૦૦ ટન એકલે કે એકર દીઠ ૧૦૭૨ રતલ જણાવી હતી. પરંતુ સરકારી આંકડાઓ પ્રમાણે જ ઘઉં અને ચાખા —કે જેમની ખેતી ૪૧,૧૧૯,૦,૦૦ એકર જેટલી છે — તેમની ઈ. સ. ૧૮૯૧ થી ૧૯૦૦ સુધીનાં ૧૦ વર્ષની સરેરાશ એકર દીઠ માત્ર ૮૬૪ રતલ જ છે. તા પછી, ઘઉં અને ચેાખા વિના ખીજા કયા અનાજની બૂંગાળમાં બાકીના ૧ કરોડ એકર જેટલી ખેતી થાય છે તે જ સમજાતું નથી, છતાં બંગાળની સરકારે તા અનાજની ખેતી ફૅમિન કમિશનને ૫૦,૫૯,૬૦૦૦ એકર લખાવી છે. એટલે કે ૯૨ લાખ જેટલાં માણસાના એક વર્ષના ખારાક જેટલી રકમ ઘઉં અને ચેાખામાં વધારીને લખાવી છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy