SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક લખીને લગાવ્યો; અને પ્રજા આગળ દાખલા દલીલે અને આંકડાથી પુરવાર કરી બતાવ્યું કે : “હિંદુસ્તાન અંગ્રેજોને માટે એક લૂંટી ખાવાની વસ્તુ જ છે અને તેઓ તેને નિરાંતે લૂટે છે.” “પ્લાસીના યુદ્ધ પછી તેમના હાથમાં થોડી ઘણી રાજસત્તા આવતાં વેંત જ તેમણે ઉઘાડે છોગે લૂંટારુને ધ શરૂ કરી દીધે. ” “હિંદુસ્તાનમાં વધી ગયેલા દુકાળ, ભૂખમરાથી થતાં ભરણે અને બેહદ ગરીબાઈ એ અંગ્રેજી રાજ્યનું સીધું પરિણામ છે.” આ લેખકે પાશ્ચાત્ય કેળવણીથી બરાબર રંગાયેલા હતા અને સરકારી રાજતંત્રની આંટીઘૂંટીથી માહિતગાર હતા. તેમણે સરકારી દફતરના પુરાવા ઉપરથી જ પેતાને નિર્ણ રજૂ કર્યા હતા. ત્રણેમાં કેનું સ્થાન ઊંચું છે, તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ દરેકે, લેખક તરીકે લગભગ સરખી જ સેવા બજાવી છે, એમ કહી શકાય. અલબત્ત, પોતે અંગ્રેજ હોવા છતાં ડિમ્મીએ હિંદી પ્રજા પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવી છે, તથા હિંદુસ્તાનનો કેસ પિતાના દેશબંધુએ તેમજ દુનિયા સમક્ષ રજૂ કરવાને જે જહેમત ઉઠાવી છે, તે જોતાં તેમના પ્રત્યે આપણું હૈયું આભારની લાગણીથી વધારે નમે છે. ડિબી પિતે મિશનરી તરીકે મદ્રાસ ઇલાકા તરફ કામ કરતા હતા. તે અરસામાં દક્ષિણમાં પડેલા દુકાળ વખતે તેમણે ભૂખે મરતા લોકોને રાહત આપવાનાં કામમાં ઝંપલાવ્યું. પરંતુ, તે ભાગોમાં દુકાળની ભીષણુતા અને નિયમિતતા તથા લેકેમાં તેની સામે ઝૂઝવાની શક્તિને તદ્દન અભાવ જોઈને તેમનું દર એક નવા જ મુદ્દા તરફ ખેંચાયું. તેમને વિચાર આ કે, આ બધી કઠણ વસ્તુસ્થિતિ અને અંગ્રેજી રાજ્ય વ કાંઈ કાર્યકારણસંબંધ તે નથી ? અને પૂરતા અભ્ય આદ તેમણે તે બાબતમાં પોતાના નિર્ણય વ્યવસ્થિત રૂપ જાહેર કરવા માંડવ્યા. તે નિણું સરકારને રુચિકર ન જ થઈ પડી. સરકારે જ્યારે દુકાળકમિશન ની ત્યારે તેમાંથી ડિમ્મીને બાતલ રાખવામાં આવ્યા. ડિઝ જેવા લોકસેવક, કે જેમણે દુકાળના વખતમાં લેકમાં ક કર્યું હોય, ઉપરાંત આખી પરિસ્થિતિને વ્યવસ્ટિ અભ્યાસ પણ કર્યો હોય, તેમને એ કમિશનમાંથી બાત રાખવામાં સરકારને મુદ્દો છે હોઈ શકે, તે હવે ડિબી પિતાને જ વધુ સ્પષ્ટ થઈ ગયું. તે અરસામાં હિંદી વજ પાલમેંટમાં ભાષણ દરમ્યાન પડકાર કર્યો કે, જો કોઈ એ સાબિત કરી આપે છે, આપણુ રાજ્ય દરમ્યાન હિંદી પ્રક વધુ ગરીબ બનતી જાય છે, તે આપણે હિંદુસ્તાન ઉપ રાજ્ય કરવાનું છોડી દેવા તૈયાર છીએ. તેના જવાબમ ડિબીએ પિતાનું “Pirosperous British India' નામન પુસ્તક લખ્યું; અને શરૂઆતમાં એક લાંબા ' કાગળ લખ તે પુસ્તક હિંદી વજીરને મોકલાવ્યું. આ પુસ્તકમાં છે ગ્રંથને જ સારાંશ આપવામાં આવ્યું છે. એ પુસ્તક લખાયાને ઘણે વખત થઈ ગયું છે, તથા ત્યાર પછી હિંદુસ્તાનની નદીઓમાં ઘણાં પાણી વહી ગયાં છે, છતાં અત્યારે પણ ડિબીએ પિતાના પુસ્તકમાં જાહેર કરેલા નિર્ણયે અમુક ગૌણ વિગતે કે મુદ્દાઓ બાદ કરતાં એટલા For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy