SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! મેકલવામાં ખરચે છે. વેપાર માટે ઇંગ્લેંડ મેકલવાના માલ ખરીદવામાં તેઓ માત્ર દેશની મહેલના ઉપયોગ કરીને જ અટકતા નથી; પરંતુ પોતાની રાજસત્તાનો પણ તેમાં છૂટથી ઉપયાગ કરીને મરછમાં આવે તે ભાવે ોરજુલમથી દેશના વેપારીએ પાસેથી તેમના માલ ખરીદે છે, અને પોતાના માલ તેમને વેચે છે. આનું પરિણામ પણ તરત જ દેખાયા વિના રહે નહિ, અને ચારે બાજુથી દેશની પ્રજામાં અને વેપારીઓમાં મેટા ખળભળાટ મચી રહ્યો છે. ૧૬ “ઈ. સ. ૧૭૭૦માં પૂર્વે કાઈ દેશમાં નંદુ પડેલેા તેવા ભયંકર દુકાળ પડવા છતાં અંગ્રેજોએ પોતાનું મહેલ તે ભીષણ અત્યાચાર અને ભયંકર જોરજુલમથી પૂરેપૂરું જ ઉઘરાવ્યું અને તેવી વિકટ સ્થિતિમાં પણ તે તેની રકમ દર વર્ષે વધારતા જ ગયા. “ આ પ્રમાણે દેશની મહેસૂલના રૂપિયામાંથી, કે દેશના ગેરકાયદે અને અન્યાયી વેપારના ઇજારામાંથી મળેલા ના વડે ~ ૧૭૮૦ સુધીનાં ચાર વર્ષ દરમ્યાન તેમણે માત્ર અગાળમાંથી જ દોઢથી બે કરોડ રૂપિયાના ભાલ ખરીદીને ઇંગ્લંડ ચડાવ્યા હતા. તે રૂપિયા હંમેશને માટે દેશમાંથી ચાલ્યા ગયેલા જ ગણવા જોઈ એ કારણકે તેના બદલામાં માલ કે રૂપિયા કશું જ દેશને પાછું મળવાનું ન હતું. તે માલના વેચાણમાંથી ઉપજેલા રૂપિયા તેમજ મળેલા નફા એ બધું ઈંગ્લંડની કંપનીના ભાગીદારાને (વગર મૂડીએ મળેલા ) ના તરીકે વહેંચાવાનું હતું. “ દુનિયાના સંદેશામાં સરકાર વેપારમાંથી મેળવે છે પણ હિંદુસ્તાનમાં અંગ્રેજો એ નિયમને Jain Education International મહેસૂલ અવા અગ્રેજી રાજ્યના મૂળમા કરી રાજ્યની મહેસૂલ વડે વેપાર ચલાવતા હતા. એ રૂપિયા દેશને કાઈ પણ પ્રકારના બદલે। પાછા આપ્યા વિના જ પરદેશ ઘસડી જવામાં આવતા હતા.* “પરંતુ વાત આટલેથી જ પૂરી થતી નથી. કંપની આ રીતે મહેસૂલના જે ભાગ ઇંગ્લંડ ચડાવવાનો માલ ખરીદવામાં નહેાતી વાપરતી તેનું શું થતું હતું તે હજી જોવાનું બાકી જ રહે છે. કુલ મહેસૂલમાંથી લશ્કરી, મુલકી, અને મહેસૂલી ખાતાના ખર્ચ પેટે દર વર્ષે ૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા. એટલા રૂપિયા તા છેવટે દેશમાં જ ખરચાતા હશે એમ માનવાની કાઈ ભૂલ કદાચ કરે. પરંતુ ના. તે ૩ કરોડની રકમમાંથી મુલકી ખાતું ચલાવવાના ખર્ચ પેટે જે રકમ ખરચાય છે તેમાંથી એક પાઈ પણ દેશીઓને મળતી નથી. કારણ કે, તે ખાતામાંથી દેશીઓને બિલકુલ ખાતલ રાખવામાં આવ્યા છે. મહેસૂલી ખાતામાં પણ મેટા દરજ્જાની બધી જ નાકરીએમાંથી તેમને અતલ રાખવામાં આવ્યા છે. બિલકુલ થોડા અપવાદા સિવાય, દેશએને માત્ર અંગ્રેજોના નાકરા કે ગુમાસ્તાઓ તરીકે અથવા તે। તે ખાતાની છેક હલકી નેકરીઓમાં જ લેવામાં આવે છે. ૧૭ * સરકાર હાલ પણ દેશની મહેસૂલમાંથી દર પાંચ રૂપિયે એક રૂપિયા પરદેશ ધસડી જાય છે. (૧૯૩૩-૩૪) ૧. માસિક રૂ. ૧૦૦૦ થી વધારે પગારની નોકરીઓમાં હિંદીઓનું પ્રમાણ ઈ. સ. ૧૮૮૭માં ૨ ટકા, ૧૮૯૭માં ૫ ટકા, અને ૧૯૧૩માં ૭ ટકા હતું. તે જ વરસમાં માસિક ૬, ૨૦૦ ઉપરાંતના પગારની નોકરીમાં ફક્ત ત્રીજા ભાગના હિંદીઓ હતા. આ પ્રમાણમાં હજી પણ લાંબા ફેર પડઘો નથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy