________________
૫૪
આબાદ હિંદુસ્તાન !
હતું, કે તેને નૌકાસૈન્ય માટે ખરીદ કરવામાં આવ્યું. આ વસ્તુ નીચેના આંકડા ઉપરથી વધુ સ્પષ્ટ થશે. ધારા કે ઇંગ્લંડમાં બનેલા વહાણુની ૧૦૦ પાઉંડ કિંમત પડે છે. ૫૦ વર્ષ સુધીમાં તેને બાર વર્ષે એક વાર એમ ચાર વાર બદલવું પડે; એટલે કુલ ખર્ચ ૪૦૦ પાઉંડ થાય. જ્યારે એ જ કદનું ૫૦ વર્ષ સુધી ટકનારું હિંદુસ્તાનમાં બનેલું વહાણુ માત્ર ૭૫ પાઉંડની કિંમતે જ મળે છે. એટલે કે, તે વહાણ વાપરીએ તે ૫૦ વર્ષે ૩૨૫ પાઉંડ કાયદા થાય.”
આમ હોવા છતાં ટેલરે પોતાના ઇતિહાસમાં લખ્યું છે તેમ, “ ક’પનીએ હિંદુસ્તાનમાં બનેલાં વહાણા વાપરવા માંડ્યાં એટલે લંડનના વહાણો બનાવનારા લેાકેાએ સખત ખૂબ ઉઠાવી. તેઓએ ચાખ્ખોખ્ખું જણાવી દીધું કે તેમના ધંધા હવે લગભગ પડી ભાગવા આવ્યા છે, અને તેમનાં બધાં કુટુંબે ભૂખમરાની અણી ઉપર આવ્યાં છે.” એટલે તરત અંગ્રેજોએ સારાં અને સરતાં હોવા છતાં હિંદુસ્તાનનાં વહાણેા ખરીદવાનું બંધ કર્યું પરિણામે હિંદુસ્તાનનાં બંદરામાં હિંદી વહાણાની સંખ્યા ઘટતી ચાલી, અને અંગ્રેજી વહાણોની સંખ્યા નીચે પ્રમાણે વધતી ચાલી : ઈ. સ. ૧૮૫૭
વહાણા
ટન
હેંદી ( દાખલ થયાં અને સાફ કર્યાં’) ૩૪,૨૮૬ ૧,૨૧૯,૯૫૮ અંગ્રેજી (,,) ૫૯,૪૪૧ ૨,૪૭૫,૪૭૨
ઈ. સ. ૧૮૯૮-૯૯
હેંદી
અંગ્રેજી
Jain Education International
(,,)
(,,)
૨,૩૦૨
૭,૩૮૪
૧૩૩,૦૩૩ ૮,૯૮૨,૬૧૩
વીસમી સદીની શરૂઆતમાં
એટલે કે, ૧૮૫૭માં હિંદી વહાણાનું જે કુલ વજન પરદેશી વહાણાથી લગભગ અધÜઅર્ધું હતું, તે ૧૮૯૮માં ઘટીને ૭૦મા ભાગ જેટલું થઈ ગયું
બીજા હિંદી ઉદ્યોગ માટે પણ એક જ વાત કહેવાની છે અને તે એ કે, ઇંગ્લેંડના ઉદ્યોગોને માટે અને ઇંગ્લેંડના કારીગરાના લાભને માટે હિંદુસ્તાનના ઉદ્યોગા જાણીબૂજીને કચરી નાખવામાં આવ્યા હતા. હવે પછી જે હકીકતે! હું રજૂ કરવાનો છું, તે બધી નજર આગળ હાવા છતાં, મેટા મેટા જવાબદાર અગ્રેજો જરા પણ શરમાયા વિના એવું ખેલવાની હિંમત કરી શકે છે કે, “ અંગ્રેજો હિંદુસ્તાનમાં હિંદીઓના ભલાને માટે જ છે.”
સ્ટિડિયા કંપનીના ડિરેક્ટર મિ. ટકર કહે છેઃ “ પેાતાની પ્રજાના હિત માટે આટલી બધી ઉત્સુકતા બીજી કાઈ સરકારે બતાવી નહિ હોય, એ બાબતની સંપૂર્ણ સાક્ષી હું સતષ અને અભિમાન સાથે પૂરવા તૈયાર છું.” આટલું મેલ્યા બાદ તરત જ તે જે વસ્તુ કહે છે, તે જાણ્યા બાદ તે માણસ ઉપરની વાત ઊંઘમાં મેહ્યા હતા કે પોતાના શ્રોતાઓને ઊંધેલા જાણીને ખાવ્યેા હતા, તે જ સમજાતું નથી :
“ હિંદુસ્તાનનું રેશમી તેમજ મિશ્ર કાપડ લાંબા વખતથી આપણે આપણાં બજારામાંથી કાયદો કરીને આવતું
૫
ગત મહાયુદ્ધ પહેલાંનાં દશ વરસમાં દુનિયામાં ૧૭૦૦૦ નવાં વહાણા બધાયાં. તેમાં હિંદના ફાળા ૨૨ જેટલૈા હતા. નાનાં વહાણા પરદેરાથી લાવવાં માંધાં પડે છે, તે જ ફક્ત હિં'માં બંધાય છે, અને તેમના જ ઉપરના ૨૨માં સમાવેશ થાય છે.
For Private & Personal Use Only
#
www.jainelibrary.org