SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! ખરાબ અસર કરશે. ઉપરાંત અપરિચિત અંગ્રેજો મારફતે હિંદુસ્તાનનું રાજ્ય ચલાવવા જતાં તે બિલકુલ રેઢિયાળ થઈ જશે. “ હિંદુસ્તાનના લેાકા કુદરતી બુદ્ધિશક્તિમાં આપણાથી જરાય ઊતરતા નથી. ઉપરાંત, તેમની પસંદગી કરાડા માણસની આખી પ્રજામાંથી કરવાની હોવાથી ઉત્તમમાં ઉત્તમ માણસની પસંદગી કરવા માટેનું ક્ષેત્ર પણ અહુ વિસ્તૃત છે. જ્યારે, અંકેતેની બાબતમાં આપણને હિંદુસ્તાન આવવા પસંદગી તૈયાર થયેલા ખેાબા જેટલા માણસામાંથી જ કરવાની હાવાથી, યેાગ્યમાં યેાગ્ય માણસ પસંદ કરવાનું સહેલું હતું નથી. “ એકાદ હિંદી અમલદાર કાંઈ ભૂલ કરે તે ઉપરથી કાઈ પણ દેશાને નોકરીમાં ન રાખવા એવી દલીલ કરવી ચેોગ્ય નથી. કારણકે,ખરી રીતે આપણે તેમના કરતાં પણ વધારે ભૂલો કરતા હાઈ એ છીએ. પરંતુ આપણી ભૂલે આપણે દબાવી રાખીએ છીએ, જ્યારે કાઈ હિંદી ભૂલ કરે ત્યારે તરત તેને જાહેર કરી તે માણસને નાકરીમાંથી બરતરફ કરીએ છીએ. કારણકે, તેની જગાએ તેના કરતાં ખીન્ને વધુ સારા માણસ દેશમાંથી તરત જ મળી શકે તેમ હોય છે. પરંતુ જ્યારે કાઈ અંગ્રેજ ભૂલ કરે છે, ત્યારે તેને અરતરફ કરીને વધુ સારે। અંગ્રેજ મેળવવાનું શકય જ હાતું નથી, તેથી આપણે તેની ભૂલ દબાવી રાખીએ છીએ. કારણકે, અંતે તે તે અંગ્રેજને આ નહિ તે ખીજી કાઈ પણ ગાએ તાકરી આપવાની જ હોય છે. Jain Education International અંગ્રેજી રાજ્યના મૂળમાં ૨૯ “કેટલાક એવી દલીલ પણ કરે છે કે, દેશી અમલદારે લાંચિયા હેાય છે. પરંતુ હું પૂછું છું કે દુનિયામાં એક પણ એવી કઈ પ્રજા છે કે જ્યાં નાના નાના સરકારી અમલદારામાં કાઈ પણ પ્રકારના સડેા વ્યાપેક્ષા ન હેાય ? વળી, માત્ર આ જ કારણે, આપણે તેમને બદલે મેટામેટા પગારના યુરોપિયના રાખવા જઈશું, તે તે અખતરા વધુ ખરચાળ નીવડશે એટલું જ નિહ પણ તે સડે તે પાછે। કાયમ જ રહેશે; કારણકે સરકાર એટલે દૂર સુધી અંગ્રેજો ઉપર પણ પૂરતા કાબૂ રાખી શકવાની નથી. વળી, કાઈ દેશી અમલદારના જુલમ સામે તે। પ્રજા કાઈ વાર અમ ઉઠાવી વિરોધ પણ કરી શકે; પણ યુરેપિયન અમલદાર સામે તે કદી તેમ કરી શકવાની જ નહિ; એટલે તેએ ઊલટા વધુ નિર’કુશ બનશે. આમ છેવટે જો સડા રહેવાના જ હાય, તો પછી તે દેશી અમલદારે ને હાથે ચાલે તે જ વધુ સારું છે. કારણકે, એક વાર યુરોપિયન અમલદારાની પ્રમાણિકતા કેન્યાયવૃત્તિ ઉપરથી ાની શ્રદ્ધા ઊડી ગઈ, કે પછી આપણું ઉત્તમ ચારિત્ર્ય કે જે આપણી સત્તાના એક મેટામાં મેાટા આધાર છે, તે તૂટી પડશે, “ એટલે, દેશી અમલદારામાંથી તેવા સડા દૂર કરવા માટે, બીજી પ્રજાએ પેાતાને ત્યાં જે ઉપાયેા હંમેશાં લે છે, તે જ લેવા જોઈ એ. અને તે એ કે, તેમના પ્રત્યે માનની લાગણીથી વતા, તેમના ઉપર વિશ્વાસ મૂકેા. તેમના હાદ્દાઓની પ્રતિષ્ઠાને વધુમાં વધુ વધારી મૂકેા, તથા તેમને તેમના વધેલા મેભાને યેાગ્ય મેટામેટા પગારે આપી, ક્ષુદ્ર લાલચેાથી સુરક્ષિત બનાવે,' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy