SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ છે તેથી તેઓ પ્રજાનું હિત ધ્યાનમાં રાખીને કર લે છે. ખર્ચ કરે છે, એવું કાંઈ નથી; એટલે દેશી રાજ્યનું તંત્ર પણ ક્રાંતિ માગે છે. તેમાં પ્રજાકીય દૃષ્ટિએ ફેરફાર થયા વગ પ્રજાને ત્રાસ ઓછો થાય તેમ નથી, તેનું તંત્ર, દષ્ટિ વ્યવસ્થા અને અમલ પણ હિંદના બીજા ભાગની પે પ્રજાકીય થવાં જોઈએ. બ્રિટિશ તંત્રવાળા ભાગને દેશી રાજ્ય પાસેથી ધડે લેવા જેવું બહુ ઓછું છે. એટલે બ્રિટિશ તંત્ર જુદી દિશામાં સુધારા માગે છે. તેની સ્થિતિ દેશી રાજ્યના જેવી થાય, તે એલામાંથી ચૂલમાં પડવા જેવું થાય. ત્રાસ ને અગ્નિ એલાવાને બદલે વધે. પ્રજાકીય અમલની શીતળ શાંતિ જ બંનેને માટે અતિ આવશ્યક છે. રાજ્યનાં પગરણ થયા પછી સુધરવાને બદલે બગડી છે. ડિમ્મીના સમય કરતાં અત્યારે સુધરી તે નથી જ. દેશના જુદા જુદા વિભાગમાં નિષ્પક્ષપાત રીતે આર્થિક તપાસ કરવામાં આવે, તે આ નિર્ણયમાં દોરવણીરૂપ થઈ શકે. ખેડૂતોની હાડમારી કેટલી ઓછી થઈ, લોકોનું દેવું કેટલું ઓછું થયું, દેશમાં બેકારી કેટલી ઘટી, દેશીઓના હાથમાં ઉદ્યોગધંધા કેટલા વધ્યા - આવી માહિતી જ આ પ્રશ્ન ઉપર પ્રકાશ પાડી શકે. આવી વિશ્વાસપાત્ર માહિતી હાલ ઉપલબ્ધ નહિ હોવાથી, આ પ્રશ્નના ખુલાસા માટે અનુભવીઓની મદદથી જોવું જોઈએ કે, લોકોની આર્થિક મૂંઝવણ કેટલી ઘટી છે અને હાડમારી સામે થવાની શક્તિ કેટલી વધી છે ? દેશી રાજ દેશી રાજ્યમાં વ્યવસ્થા અને અમલ દેખીતી રીતે હિંદી છે; પરંતુ તેની દૃષ્ટિ અને વ્યવસ્થા કે અમલની પદ્ધતિ પ્રજાકીય નથી, પરદેશી રાજ્યની છાયા હેઠળ દેશી રાજ્યની સ્થિતિ કલુષિત થયેલી હોવાથી, ત્યાંનું વાતાવરણ શુદ્ધ હિંદી નથી પણ નકલી અને સ્વાર્થી છે, ગુલામીના અંશથી ભરેલું છે તયા સ્વતંત્ર નથી. એટલે ડિમ્બી માને છે તેમ દેશી રાજ્યની પ્રજા વધારે સમૃદ્ધ નથી. તેમના ઉપર કરને બોજો ઓછો નથી. તેઓ આપખુદ રાજાઓના મનસ્વી રાજતંત્રના ત્રાસ હેઠળ કચડાય છે. દેશી રાજાઓ ફાવે તેમ ખર્ચ કરી શકે છે. કેટલાક રાજાઓનું ખર્ચ વાઈસરૉય કરતાં પણ ચઢી જાય છે. એમના ઉપર રાજકીય અંકુશ નથી. રાજાએ હિંદી બ્રિટિશ રાજતંત્ર હેઠળ દેશમાં પાશ્ચાત્ય પદ્ધતિની બેંકને વધારે થાય છે. તેને લીધે ફાયદો થવાને બદલે લોકેને નવી જાતની અગવડ વધી છે. પહેલાં શાહુકારો અને શરાફ અંદર અંદર લેવડદેવડ કરીને ખેડૂત અને વેપારીઓને ધંધાર્થે મૂડી પૂરી પાડતા. ગામના લોકે પિતાની બચત શાહુકારને ત્યાં મૂકતા અને શાહુકાર તે ખેડૂત કે વેપારીને ધારતે. આ પ્રમાણે આંતરિક વ્યવહાર ચાલત. આ શાહુકારોની પ્રતિષ્ઠા સરકારે અવારનવાર કમિટીઓ અને કમિશન દ્વારા તેડી નાખી; નવા નવા કાયદાઓ કરીને અને સહકારી મંડળીઓ સ્થાપીને શાહુકારની ધીરધાર મુશ્કેલ કરી મૂકી; ખેડૂતનું દુ:ખ ઘટાડયું નહિ પણ વધાયું. કેટલાકની in Education in For Private Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy