Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 732
________________ (૬૫૬) યોગદષ્ટિસમુચય ___ तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ।। १९९॥ અને બે અવસ્થા તણે, હોતાં એમ અભાવ; સંસારી ને મુક્ત એ, કથન નિરર્થક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણે અભાવ, ન્યાયથી તાત્ત્વિક માન, એ જ ઇષ્ટ છે ભાવ. ૧૦૦ અર્થ-અને તે અવસ્થાઢયના અભાવે સંસારી અને મુક્ત એમ કહેવું નિરર્થક થઈ પડશે. તેથી આ આત્માનો સ્વભાવપમદ ન્યાયથી તાત્વિક માન્ય કરે. વિવેચન અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાના અભાવે સંસારી અને મુક્ત, એમ આ નિરર્થક જ શબ્દમાત્ર જ થઈ પડશે, કારણ કે અર્થને અગ છે. તેથી કરીને તથા પ્રકારે આ આત્માને સ્વભાવ૫મર્દ નીતિથી-ન્યાયથી તારિવ-પારમાર્થિક માને એ જ ઇષ્ટ છે. આ સ્વભાપમર્દ તદન્તરથી તદન્તરના દુર કરવારૂપ લક્ષણવાળે છે, અર્થાત તેનાથી અન્ય વડે કરીને તદ્અન્યને હર કરવારૂપ લક્ષણવાળે છે. ઉપરમાં સાબિત કરી બતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ બે અવસ્થા હેઈ શકે નહિં. આમ અપરિણમીમાં અવસ્થાકયના અભાવે આત્માની સંસારી ને મુક્ત એવી બે અવસ્થા ઘટશે નહિં. એટલે તિર્યંચાદિ ભાવવાળે સંસારી, અને ભવપ્રપંચના ઉપરમને લીધે મુકા, –એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરર્થક જ–અર્થવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઈ પડશે, કથનમાત્ર જ-કહેવા પૂરતી જ રહેશે, તે કલ્પના તે કલ્પના જ રહેશે, અર્થરૂપ-તત્ત્વરૂપ નહિં રહે. આ અયુક્ત છે, દષ્ટ-ઈષ્ટથી બાધિત છે; કારણ કે સંસારી અને મુક્ત એ બે જુદી જુદી અવસ્થા તત્ત્વથી અવશ્ય છે, દષ્ટ અને ઈષ્ટ છે, એટલે અપરિણામી એ નિત્ય એકાંતપક્ષ કઈ રીતે ઘટતું નથી. આ ઉપરથી ફલિતાર્થ એ છે કે-સંસારી ને મુક્ત એ બે અવસ્થાનું ઘટનાનપણું તે જ હોય કે જે આત્માને સ્વભાવોપમ€ તાવિક-પારમાર્થિક માનવામાં આવે. એક સ્વભાવે કરીને બીજે સ્વભાવ દૂર કરાય-હઠાવાય, તે જ સ્વભાવવૃત્તિ-તમારે ર–અને તેના અભાવે, અવસ્થયના અભાવે, સંસાર-સંસારી, તિચ આદિ ભાવવાળે, મચ્છ-અને મુક્ત,-ભવપ્રપંચ પરમ થકી, પતિ-આ, નિરર્થનિરર્થકશબ્દમાત્ર જ છે. અર્થના અાગને લીધે. તા-તેથી, તથા પ્રકારે, માવોપમર્હ:-સ્વભાવ ઉપમ, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણવાળે તેનાથી અન્યથી તદ્અન્યના દૂર કરવારૂપ લક્ષણવાળ એ, અન્નઆનો, આત્માને, ના-નીતિથી, ન્યાયથી શું! તકે- તાવિળતાં તારિક ઈછા પારમાર્થિક માને.

Loading...

Page Navigation
1 ... 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844