Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 815
________________ ઉપસ’હાર ઃ સત્ પુરુષના યાગ વિનાની 'ચક ક્રિયા (૭૩૯) આત્મવચના કરતા હતા, પાતે પાતાને વંચતા હતા, ઠગતા હતા; તેથી પણ આ બધી ક્રિયા વંચક, છેતરનારી, ઠંગ હતી. કારણ કે આ ક્રિયાના ઓઠા હેઠળ તે પાતે પેાતાને ‘ધર્મિષ્ઠ' માની, વાંચક ક્રિયાનું અભિમાન રાખી, પેાતાના આત્માને છેતરતા હતા, અને સત્ળથી વંચિત રહેતા હતા. તાત્ક કે—સત્પુરુષની સ્વરૂપપીછાન પછીની વંદનાદિ સમસ્ત ક્રિયા અવ'ચક જ હોય છે, અને તે જ ક્રિયાઅચક યાગ છે. આ ક્રિયાવ’ચક યાગ મહાપાપક્ષયના ઉયરૂપ છે, અર્થાત્ એથી કરીને મહાપાપક્ષના ઉદય થાય છે, મહાપાપના અત્યંત ક્ષય થાય છે. સત્પુરુષની ભક્તિથી નીચ ગેત્ર કર્મના ક્ષય થાય છે; કારણ કે ઉચ્ચને-ઉત્તમને સેવે ઉચ્ચ–ઉત્તમ થાય છે, એટલે પરમ ઉત્તમ એવા સત્પુરુષના સેવનથી નીચ ગેાત્રનું નામનિશાન પણ હાતુ' નથી. ઉત્તમના સંગથી ઉત્તમતા વધે છે. (જુએ પૃ. ૧૧૨, ‘ઉત્તમ ગુણુ અનુરાગથી' ઇ.) 5 फलावञ्चकयोगस्तु सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिर्धर्मसिद्धौ सतां मता ।। २२१ ।। સંત થકી જ નિયેગથી, ફેલ અવ'ચક યોગ, ધ સિદ્ધિમાં સંત મત, સાનુબંધ ફ્લુ યોગ. ૨૨૧ અઃ—અને લાવચક યાગ તા સ ંતા થકી જ નિયેાગથી સાનુબંધ લપ્રાપ્તિ ધ સિદ્ધિ વિષયમાં સંતાને સંમત છે. વિવેચન અને ફ્લાવચક નામના જે છેલ્લો ચેાગાત્તમ છે, તે કેવા છે? તે કે-હમણાં જ કહ્યા તે સ ંતે થકી જ નિયાગથી, જે તથાપ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધર્મસિદ્ધિ વિષયમાં સાનુખ ધ ફલપ્રાપ્તિ તે જ લાવચક યાગ સતાને સમત છે. જે સત્પુરુષના તથાદશ નથી-સ્વરૂપએળખાણુથી ચેાગાવ'ચકની પ્રાપ્તિ થઇ, તથા યેાગાવચકની પ્રાપ્તિ થયે જે સત્પુરુષ પ્રત્યે જ વંદનાદિ ક્રિયાથી ક્રિયાવચની પ્રાપ્તિ થઇ, તે જ મહાનુભાવ સત્પુરુષના મહાપ્રભાવથકી જ લાવ'ચક યાગની પણ પ્રાપ્તિ હેાય છે. કારણ કે જો યાગ અવ'ચક છે, તે ક્રિયા પણ અવચક હાય છે, અને તેથી પ્રાપ્ત થતું કુલ પણ અવંચક હેાય છે,-ખાણુની પેઠે. (જુએ પૃ. ૧૫૯). આ દૃષ્ટાંતમાં નિશાનને વિધવારૂપ જે એક સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી તે ફલાવચક છે. (જુએ પુ. ૧૬૧) વૃત્તિ:સ્રાવન્દ્રયોઃસ્તુ-લાવ'ચક યોગ તે, ચરમ-છેલ્લે યેગાત્તમ ઉત્તમ યેાગ, કેવા છે ? તા કે સર્ચો વ–અનંતર કહેલા સતા થકી જ, નિયોનત:-નિયાગથી, અવશ્યપણે સાનુવન્યાટાવાતિ:-સાનુબાઁધ લપ્રાપ્તિ,તથાપ્રકારે સદુપદેશાદિવડે કરીતે, ધર્મસિદ્ધૌ-ધમ સિદ્ધિરૂપ વિષયમાં, સતાં મતા-સંતાને મત છે, સંમત છે.

Loading...

Page Navigation
1 ... 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844