Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પરિશિષ્ટ
(૭૬૧)
પરિશિષ્ટ
ઇચ્છાયાગ, શાસ્ત્રયોગ અને સામ યાગના સાર
મેાક્ષમાગે ગમન કરતા ખરેખર મુમુક્ષુ-નિર્દભ આત્માથી પુરુષ અનુક્રમે ઇચ્છાયાગ, શાયેાગ અને સામાગ એ ત્રણ ભૂમિકાઓને સ્પશીને મેક્ષ પામે છે. એનેા સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ.
આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂવા પડેલે જીવરૂપ મુસાફર પ્રથમ તા તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેાક્ષ મેળવવા ઇચ્છે છે; એટલે ઢૂંઢતા હૂઁઢતા તે તેના મા જાણુકાર સદ્ગુરુને પૂછે છે; તેની પાસેથી તે જાણીને સદ્ધે છે. આમ તે શ્રુતા ને જ્ઞાની અને છે ને શ્રદ્ધાપૂર્વક તે ઉષ્ટિ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે, છતાં તેને ક્વચિત્ પ્રમાદ થઈ આવે છે. આમ આ ઇચ્છાયેગી મેક્ષમાર્ગે આગળ વધતા જાય છે.
આ મુસાફરી દરમ્યાન શાસ્રરૂપ ભોમીએ (guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માગ દેખા દેખતે તે શ્રદ્ધાપૂર્વક, પોતાની શક્તિ પ્રમાણે, અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતા જાય છે.
આામ તે ભયાનક અટવી વટાવી જઈને સુંદર રાજમાગ પર–ધારી રસ્તા પર આાવી જાય છે. એટલે ાગળના મેાક્ષસ્થાન ભણીને રસ્તે ચાકખે ચાખા દીવા જેવા દેખાય છે. એટલે શાસ્રરૂપ સેમિની હવે ઠેઠ વળાવવા આવવાની જરૂર નહિ. હાવાથી તેને છેડીને, પણ તેની માત્ર દિગ્દર્શનરૂપ સામાન્ય સૂચનાને અનુસરીને તે સમ યાગી આત્મસામર્થ્યથી ચેગમાગે તીવ્ર સંવેગથી અત્યંત વેગથી ઝપાટાબંધ દોડથો જાય છે. પ્રાતિલ જ્ઞાનથીપ્રતિભાસ'પુન અનુભવજ્ઞાન દૃષ્ટિથી આગળ આગળને માગ ચાખા દીવા જેવા દેખતા તે ક્ષાર્યપથમિક ધર્માંને-ક્ષયાપશમ ભાવાને ફગાવી ઇ, ધર્માંસન્યાસ કરતા કરતા, અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપક શ્રેણી પર ચઢી, ૮-૯-૧૦-૧૨ ગુણુઠાણા ઝપાટાબંધ વટાવી ૧૩મા ગુઠાણું પહેાંચે છે, કેવલજ્ઞાન પામી સદ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તા માક્ષનગર સાક્ષાત્ દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચ્યા છે! ત્યાં પછી તે થાડા વખત (આયુષ્પ પ્રમાણે) વિસામેા ખાય છે ને પેાતાને થયેલા જ્ઞાનના લાભ બીજાને-જગતને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આળ્યે, તે મન-વચન-કાયાના ચેાગાને નિશષ કરી-ત્યાગ કરી, ચેગસન્યાસ કરી મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી સાક્ષાત માક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંતા કાળ અનંત સમાધિમુખમાં શાશ્વત સ્થિતિ કરે છે.
આઠે ચેાગદષ્ટિના સામાન્ય કથનના સાર
મિત્રા, તારા, મલા, દીયા, સ્થિર, કાંતા, પ્રભા, પરા—એ ઉત્તરાત્તર વધતી આત્મદશાવાળી આઠ ચેાગષ્ટિ છે. તેમાં ઉત્તરાત્તર વધતા જતા એધપ્રકાશ, તૃણુઅગ્નિકણુ,