Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 817
________________ ઉપસંહાર : ફલાવ ́ચક: સદ્ગુરુ યાગે અવ"ચત્રયી (દ્રવ્ય-ભાવથી ) (૭૪૧) " એળખાણુ ' ઇ.) અને આ જે સાનુબંધ ફલ પ્રાપ્તિ કહી, તે પણ ધર્મસિદ્ધિ વિષયમાં જ સંતાને સંમત છે,-નહિ. કે અન્ય વિષયમાં. કારણકે સત્પુરુષો કેવળ ધસિદ્ધિ' સિવાય બીજા કોઈ ફળને ઇચ્છતા જ નથી. જેમ બને તેમ આત્માના શુદ્ધ સ્વભાવધમ પ્રગટે, આત્મા સ્વભાવ ધðમાં આવે, નિજ સ્વભાવ સાથે ચેાગરૂપ ધમ'ની સિદ્ધિ થાય, એમ જ તે નિરંતર ઇચ્છે છે-ઝ ંખે છે, અને પ્રભુ પાસે પ્રાથે છે. (જુએ પૃ. ૪૯૪, · શ્રી સીમ`ધર જિનવર' ઇ. ) ખાકી ઇંદ્ર-ચક્રવતી આદિ પદવીરૂપ ફળને તે નિષ્કામ સંતજના કદી ઈચ્છતા જ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઇ દુર્લભ નથી. યાગરૂપ ધરત્નની સિદ્ધિથી તેની આનુષ`ગિક પ્રાપ્તિ પણ હાય છે, પણ તે તે જારની પાછળ સાંઠા હાય જ તેના જેવી છે. સત્પુરુષા કાંઇ તેવા આનુષં ગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભાળવાઈ જઈ મૂળ સ્વરૂપલક્ષ્યને ચૂકતા નથી, કારણ કે પશુ હેાય તે સાંઠા–કડખ ઇચ્છે તે મનુષ્યતા જાર જ ગ્રહણ કરે. તેમ સાંઠા જેવા આનુષ ́ગિક-સાથે સાથે થતા ફળને પશુ જેવા ખાલજીવ જ ઈચ્છે, પણ પ'ડિત સંતજન તેથી ફાસલાય નહિ; તે તા પાકા વાણીઆ ' જેવા સ્વાČપટુ હાઈ આત્મારૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિ! આમ આ અવચકત્રિપુટીને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે; તે અત્ર યથાસંભવ ઘટાવી છે. (જુએ પૃ. ૧૫૮ થી ૧૬૪). આ સવ પરથી એ પા કુલિત થાય છે કે સત્પુરુષના સ્વરૂપદન યેાગથી યેાગ અવંચક હાય, તે સ્વરૂપ લક્ષ્યવાળી સત્પુરુષ પ્રત્યેની વંદનાદિ ક્રિયા અને તેનુ ફૂલ પણ અવંચક હેાય; અને સ્વરૂપદર્શનયુગ વિના જો ચેગ વાંચક હોય, તે સ્વરૂપ લક્ષ્ય વગરની વંદનાદિ ક્રિયા અને તેનુ ફળ પણુ વાંચક હાય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક ચેાગ જ ખરાખર ન હાય તેા બધી માછ ખગડી જાય છે. અને આ ચેાગ પણ સદ્ગુરુ સત્પુરુષને આશ્રયીને છે, એટલે સાધુ સાચા પુરુષને–સદ્ગુરુને સ્વરૂપદશનથી થતે ચેાગ ' ખરાખર ન અને, તા ક્રિયાના ને ફળને ઘાણુ પણુ બગડી જાય છે. આમ સાંતચરણના આશ્રયયેાગ વિના સમસ્ત ચાગસાધન ક્રિયાદિ નિષ્ફળ ગયા છે, આત્મવંચક બન્યા છે, જીવને ઠગનારા-ખેતરનારા પૂરવાર થયા છે. સાચા સત્પુરુષને-ભાવયેગી ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તા જ અવાંચક યાગ, અવચક ક્રિયા ને અવંચક ફળ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિ એ‘સદ્ધિ: ' ‘સાધૂનશ્રિત્ય' એ શબ્દો પર ખાસ ભાર મૂકયેા છે. અને આમ સદ્ગુરુના અવલંબને એક જ સ્વરૂપલક્ષ્યના અનુસ ́ધાન-જોડાણુરૂપ યાગ અને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા કરવામાં આવે, અને તેના જ સાનુખ'ધ સ ́ધાનરૂપ એક માક્ષપ્રત્યયી ફળ મળે, તે એ ત્રણે અવચક છે,-ચાગાવ'ચક ક્રિયાવ‘ચક ને લાવ ચક છે. (જુઓ પૃ. ૧૬૪, ‘અન ́ત કાળથી આથડયે ' ઈ. ) સદ્ગુરુ યાગે અવચકે યી

Loading...

Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844