________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
श्रुतानि मया पञ्चमहाव्रतानि नरकेषु दुःखं च तिर्यग्योनिषु । निर्विण्णकामोऽस्मि महार्णवादनुजानीत प्रव्रजिष्याम्यम्बे ! ||१०||
અર્થ-ડે મા-બાપ! મેં વિશિષ્ટ જ્ઞાનથી પૂર્વ ભવમાં પાંચ મહાવ્રતા સાંભળ્યાં જાણ્યાં-અનુભવ્યાં છે, તેમજ નરકામાં, તિય"ચ ચેાનિમાં તથા દેવ-મનુષ્યમાં જે દુઃખ છે તે પણ સાંભળ્યું-જાણ્યુ -અનુભવ્યું છે. આથી મહા ભય'કર સંસારસાગરમાંથી વૈષયિક સુખ–ભાગાની જરા પણ કામના મારા દિલમાં રહી નથી, માટે હું સકલ દુઃખના વંસ ખાતર શ્રી પારમેશ્વરી પ્રવ્રજ્યા ગ્રતુણુ કરીશ. (૧૦-૬૦૩)
અમ્મતાય ! મર્ મોના, મુત્તા વિસજોવમા । पच्छा कडुयविवागा, अणुबंध दुहावहा ॥ ११ ॥ ॥ અન્યતાતો ! મા મોળા, મુવિષોષમા: | पश्चात्कटुकविपाका,
અનુવધતુ વાવાઃ || ૧૨ | અથ-ડે માત-પિતા ! ભાગવ્યા પછી કટુક કુલ દેનારા, નિરંતર દુઃખદ અને વિષવૃક્ષના લ જેવા ભેગા મેં ખૂબ ભગવી લીધેલા છે, જેથી કાઈ પણ વખત હવે ભાગા ભાગવવાની વાત કરવી નહિ. (૧૧-૬૦૪)
इमं सरीर अणिच्च, असुई असंभवं । असासयावासमिणं, दुक्खक्के साण भायणं ॥ १२ ॥ इदं शरीर मनित्यम शुच्यशुचि सम्भवम् । શાપતાવામમિનુંદુ:વવામાં માનનમ્ ॥ ૨ || અથ-વળી આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કેમ કે–તે અપવિત્ર શુક્ર-Àાણિતથી જ પેદા થયેલુ છે. આ