________________
કરો વળી કુલમાં ખવાતી માછલીને, પોતાના ઘરમાં ઝાડને પીડા કરતાં પક્ષિઓને પાપ રહિત ઘાસને ખાનારા નિર્દોષ હરણોને શિકારમાં મારતા (હરણોનો શિકાર કરતાં) પાપ લાગતું નથી.
આ પ્રમાણેની યુક્તિઓ વડે શાન્તનું રાજા, દશરથ રાજા આદિની જેમ રાજાઓને શિકારનો પણ નિષેધ નથી રાજ્યને માટે પાંડવોની જેમ ગોત્રનો વધ કરતાં પણ પાપ લાગતું નથી. પાપઘટાદિના દાન વડે સર્વ પાપોનો નાશ થાય છે. II ઈત્યાદિ હિંસા મહાઆંરભાદિ પાપનો ઉપદેશ આપે છે. તે પણ જીવ પ્રયત્ન પૂર્વક કરવા માટે તૈયાર થાય છે. અર્થાત્ તે કરે છે. અને બીજા પાસે તે પ્રમાણે કરાવે છે. પરસ્પર શાસ્ત્રાર્થમાં વિસંવાદ જીવઘાત વિ. આવા પ્રકારના કર્મમાં વિઘ્ન સંભવ વિ. જોતાં કંઈક ઉદ્વિગ્ન થતો ભૌતિક સુખ માટે કરાતાં ઘીના હોમ આદિ દર્શિશ્રેષ્ઠની જેમ કંઈક કુગુરુને તેનું કારણ વિ. પૂછે છે. ત્યારે તે પણ પુરાણ, માનવ ધર્મ, અંગ સહિતનો વેદ, ચિકિત્સા, આચાર, આજ્ઞા સિધ્ધિના કારણે યુક્તિઓ વડે પણ હણવા નહિ (અથવા તેમાં તર્ક વિતર્ક કરવા નહિ) ઈત્યાદિ જૈન મુનિના દર્શન, તેની સાથે વાર્તાલાપ આદિ વડે મહા પાપ બંધાય છે. (વાર્તાલાપ કરવો મહાપાપ છે)” હાથી વડે મારે તો પણ જિન ભવનમાં પ્રવેશ ન કરવો ઈત્યાદિ ઉપદેશ આપે છે. તે પણ જીવ મોહથી અંધ બનેલો હોવાને કારણે અધિક પરિક્ષાદિ કરવામાં અસમર્થ કુલ ગુરુની જેમ વાત્સલ્ય ભાવ વાળા છે. એવી બુધ્ધિથી તેનો જ એક ભક્ત થઈ તેના વચન ઉપર શ્રધ્ધા ને ધરતો સર્વ શક્તિ એ કરી કુધર્મને કરે છે. (પાળે છે. આચરે છે.) પરંતુ તેવા પ્રકારના શરીર, ધન, મોટાઈ, સત્તા વિ. ની શક્તિના અભાવે પશુમેઘ વિ. યજ્ઞ, કોટિહોમ વિ. દેવ, ગુરુ, સંઘનો અનાદર વિ. ક્રૂર કર્મ કરવામાં સમર્થ ન હોવાથી કેટલુંક જ (અલ્પ) તિચ, નરકાદિ યોગ્ય કર્મ બાંધે છે. તેવા પ્રકારના જીવના
"વહુવાવિયાવું છે?”
ઈત્યાદિ મુનિ વચન થી બોધ પામેલ વાસણ છાગ, ચારુત્તની નિર્ધામણાથી તેના મિત્ર વડે હણાયેલો બકરો દેવ થયો. ધર્મરુચિ મુનિ વડે બળાયેલો ગંગા
Bapsang 2299932aBBanaskanષaniષર
જ્જ
mmahaabaniannaaa
a
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 241) અંશ-૩, તરંગ-૧ ||
taaaaaaaaaaaaaaaaaaaaaa
B
7aaaaa