________________
હe
વિગ્રહગતિમાં મનની સહાયતા વિના કેવી રીતે ગમન થાય છે? વિજાત થોડા સારા
વિગ્રહગતિમાં કાર્માણ કાર્ય ગ કારણ છે. અર્થાત્ કાર્માણ વેગથી જીવ એક ગતિથી બીજી ગતિમાં ગમન કરે છે. ગમન કેવી રીતે થાય છે? અનુનિ જતા
જીવ અને પુદ્ગલનું ગમન આકાશના પ્રદેશની શ્રેણી અનુસાર થાય છે. મુક્ત જીવનું ગમન કેવી રીતે થાય છે? વિપ્ર જીવરા
પારગી મુક્ત થયેલા જીવની ગતિ ઉપર સીધી અને મોડવગર અર્થાત વકતાથી રહિત હોય છે,
રદ્દો
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org