________________
दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः ।
રા
ભવનવાસી દેવ ૧૦ પ્રકારના, વ્યંતરદેવ આઠ પ્રકારના, તિષીદેવ પાંચ પ્રકારના ક૯પપન (સેલમાં સ્વર્ગ સુધીના) દેવ બાર પ્રકારના હોય છે. ચારેય પ્રકારના દેવેમાં સામાન્ય ભેદ કેટલા
इन्द्र सामानिकत्रायस्त्रिशपारिषदात्मरक्ष लोकपालानीक प्रकीर्णकाभियोग्य किल्विषिकारचौकशः ।
Iકો ચારે પ્રકારના દેવામાં ઈન્દ્ર સામાનિક (આજ્ઞા અને ઐશ્વર્યને વિના દ્રિ સમાન) વાયગ્રંશ (મંત્રી અને પુરેહિત દેવ)
Jain Educationa InteFreatiBeasonal and Private Usev@mw.jainelibrary.org