Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૦ જેમ કુંભારના ચાક એક વખત ઘુમાવી દેવાથી પૂર્વ સંસ્કારથી ફરતા રહે છે તેજ રીતે આ જીવ પૂર્વ સ`સ્કારથી ઉર્ધ્વગમન કરે છે. માટીના લેપવાળી તુંબડી જેમ પાણીમાં ડૂબી જાય છે. પરંતુ માટી ખસી જવાથી તે તુંબડી ઉપર આવી જાય છે, તે જ રીતે કમલથી મુક્ત થવાથી આ જીવ ઉપરની તરફ જાય છે. જે રીતે એરડાના ખીજ સી`ગના ફાટી જવાથી ઉપર ઉડે છે. તે રીતે આ જીવ અધનમુક્ત થવાથી ઉપ૨ જાય છે. જે પ્રકારે અગ્નિની જ્વાળા સ્વભાવથી ઉપરની બાજુ જાય છે. તેજ પ્રકારે જીવ પણ સ્વભાવથી ઉર્ધ્વગમન કરે છે. Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206