________________
૧૮૯
કર્માના ક્ષય થયા પછી શુ થાય છે? तदनन्तरमूर्ध्व गच्छत्या लोकान्तात् ||५|| સમસ્ત કર્માના પૂર્ણ ક્ષય થઈ ગયા પછી જીવ લેાકના અંતિમ ભાગ સુધી ઉપર પહેોંચી જાય છે.
જીવ ઉપર કેમ જાય છે?
पूर्व प्रयोगादसङ्गत्वा दुबन्धच्छेदात्तथागति
બિામાએઁ। દ્દા
પૂર્વ સંસ્કારથી, કર્મીના સંગ રહિત થવાથી, ક્રમ અધના નાશ થઈ જવાથી તથા ગતિ પરિણામ (ઉર્ધ્વગમન સ્વભાવ) હાવાથી મુક્ત જીવ ઉપર જાય છે. કાઈ ઉદાહરણથી સમજાવા ? आविद्ध कुलालचक्रवद्वयपगत लेपा लांबुवदेरण्ड बीजवदमि शिखावच्च | ||७||
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org