________________
૧૭૮
રૂ
II
માટે વારંવાર ચિંતન કરવું તે ઈષ્ટ વિયોગ નામનું બીજુ આર્તધ્યાન છે. वेदनायाश्च ।
વેદના થવાથી તેને દૂર કરવા માટે વારંવાર ચિંતવન કરવું તે વેદનાજન્ય ત્રીજુ આતધ્યાન છે. નિતા જા
રૂર કે ભવિષ્યમાં વિષય ભોગોની પ્રાપ્તિની આંકાક્ષા માટે ચિત્તને વ્યગ્ર કરવું તે નિદાન જ નામનું ચોથું આર્તધ્યાન છે. આત ધ્યાન કેને કહે છે? तदविरत देशविरत प्रमत्तसंयतानाम् ।
રૂકા
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org