________________
૧૭
(ખાદ્યોપધિ વ્યુત્સર્ગ) ખાદ્ય પદાર્થોના ત્યાગ અને (અભ્યંતર ઉપાધિ વ્યુત્સગ) આંતરીક [ખાટા ભાવાના] ત્યાગ તે વ્યુત્સગ તપના બે ભેદ છે.
ધ્યાન કાને કહે છે ?
उत्तम संहननस्यैकाग्र चिन्ता निराधो ધ્યાનમાન્સનુંદૂîત્ ॥ ॥ા મનને વિપેાથી હઠાવીને એકાગ્ર કરવુ તે ધ્યાન છે. ઉત્તમ સહનન એટલે કે વા વૃષભનારાચ, વજ્રનારાચ અને નારાચ સ ́હનન વાળાઓને અમુ ત સુધી તે ધ્યાન થઈ શકે છે. ધ્યાનના કેટલા પ્રકાર છે?
आर्तरौद्रधर्म्यशुक्लानि ।
મારા
આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ધ્યાનના ચાર પ્રકાર છે.
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org