Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 189
________________ ૧૭ (ખાદ્યોપધિ વ્યુત્સર્ગ) ખાદ્ય પદાર્થોના ત્યાગ અને (અભ્યંતર ઉપાધિ વ્યુત્સગ) આંતરીક [ખાટા ભાવાના] ત્યાગ તે વ્યુત્સગ તપના બે ભેદ છે. ધ્યાન કાને કહે છે ? उत्तम संहननस्यैकाग्र चिन्ता निराधो ધ્યાનમાન્સનુંદૂîત્ ॥ ॥ા મનને વિપેાથી હઠાવીને એકાગ્ર કરવુ તે ધ્યાન છે. ઉત્તમ સહનન એટલે કે વા વૃષભનારાચ, વજ્રનારાચ અને નારાચ સ ́હનન વાળાઓને અમુ ત સુધી તે ધ્યાન થઈ શકે છે. ધ્યાનના કેટલા પ્રકાર છે? आर्तरौद्रधर्म्यशुक्लानि । મારા આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ધ્યાનના ચાર પ્રકાર છે. Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206