________________
૧૮૪
અને જીનેન્દ્ર ભગવાન એ બધાંને કમથી અસંખ્યાત ગુણ નિર્જરા થાય છે. દિગંબર મુનિ કેટલા પ્રકારના હોય છે? पुलाकवकुशकुशील निर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः।
કદા પુલાક મુની - જે ઉત્તર ગુણની ભાવનાથી
રહિત છે. તથા જેમના મૂલગુણેમાં
પણ ક્યારેક ક્યારેક દોષ લાગી જાય છે. બકુશ મુનિ – જે મૂલગુણોનું નિર્દોષ
પાલન કરે છે. પણ શરીર અને ઉપકરણેની શેભા વધારવાની ઈચ્છા
રાખે છે. કુશીલ મુનિ - બે પ્રકારના છે. (૧) પ્રતિ
સેવના કુશીલ (૨) કષાય કુશીલ, પ્રતિસેવના કુશીલ - જેમને ઉપકરણ અને
Jain Educationa Inteffcati@oeslonal and Private Usev@vily.jainelibrary.org