________________
૧૭.
પહેલેથી છઠ્ઠા ગુણસ્થાન વાળા અવિરત દેશવિરત અને પ્રમત સંચત ગુણુસ્થાન સુધીના જીવાને આ આત યાન થાય છે. રૌદ્રધ્યાન શું છે. તે કેાને થાય છે?
હિ‘સા, જુઠ, ચેારી અને વિષય રક્ષા આ ચાર પ્રકારના ચિત્તની વૃતિઓથી રૌદ્રધ્યાન થાય છે અને તે અવિરત તથા દેશવરત પાંચમા ગુણસ્થાન સુધીના જીવાને થાય છે.
ધર્મ ધ્યાનનું સ્વરૂપ અને ભેદ કેટલાં છે?
आज्ञापायविपाकसंस्थानविचयाय
ધન્ધમ્ । 1ી
ધમયાનના ચાર ભેદ છે. આજ્ઞાવિચય :- સČજ્ઞ પ્રણીત છનાગમને પ્રમાણ માનવાં
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org