Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 182
________________ સમયે કેઈ એક જ હોઈ શકે છે. | ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિપહજયની પછી હવે કૃપા કરીને બતાવે કે ચારિત્ર શું હોય છે? सामायिकच्छेदोपस्थापना परिहारविशुद्धि सूक्ष्मसाम्पराय यथास्यातमिति चारित्रम् । ૨૮ાા સામાયિક – બે પ્રકારે છે. નિયત સમય અને અનિયત સમય માટે. છેદેપસ્થાપના – વ્રતમાં દેષ લાગે ત્યારે પ્રાયશ્ચિત લઈને ફરીથી વ્રતને ગ્રહણ કરવા તે. પરિહાર વિશુદ્ધિ – જેનાથી કર્મ મલને નાશ થઈને વિશેષ શુદ્ધિ થાય તે સૂક્ષમ સાંપરાય – જેમાં અતિ સૂમ, લેભ કષાય ઉદયમાં રહે તે Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206