________________
૧૭૦ યથાખ્યાત - જેમાં સમસ્ત મેહનીય
કર્મને નાશ થઈ જાય તે આ પ્રકારે ચારિત્ર પાંચ હોય છે. યથાખ્યાત ચારિત્રમાં કર્મોને સંપૂર્ણ ક્ષય થઈ
જાય છે. હવે કૃપા કરીને નિર્જરાના હેતુથી તપના વિષયમાં પ્રકાશ કરે. - अनशनावमौदर्यवृत्ति परिसंख्यानरस परित्याग विविक्त शय्यासन कायक्लेशा રાહે તપ: | અનશન - ફળની ઈચ્છા વિના સંયમની
વૃદ્ધિ માટે ઉપવાસ કરવા. તે અનશન
વ્રત છે. અવમૌદર્ય - સંયમની સાધના અને
સાવધાની માટે અલ્પજન કરવું તે અવમૌદર્ય વ્રત છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org