Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૦ યથાખ્યાત - જેમાં સમસ્ત મેહનીય કર્મને નાશ થઈ જાય તે આ પ્રકારે ચારિત્ર પાંચ હોય છે. યથાખ્યાત ચારિત્રમાં કર્મોને સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. હવે કૃપા કરીને નિર્જરાના હેતુથી તપના વિષયમાં પ્રકાશ કરે. - अनशनावमौदर्यवृत्ति परिसंख्यानरस परित्याग विविक्त शय्यासन कायक्लेशा રાહે તપ: | અનશન - ફળની ઈચ્છા વિના સંયમની વૃદ્ધિ માટે ઉપવાસ કરવા. તે અનશન વ્રત છે. અવમૌદર્ય - સંયમની સાધના અને સાવધાની માટે અલ્પજન કરવું તે અવમૌદર્ય વ્રત છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206