Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 184
________________ ૧૭૧ વૃત્તિ પરિસ`ખ્યાન :-ભોજન પ્રવૃત્તિમાં સર્વ પ્રકારે મર્યાદા કરવી. તે વૃત્તિપરિસ ખ્યાન વ્રત છે. રસ પરિત્યાગ :- સ્વાધ્યાયની સિદ્ધિ માટે, ઈન્દ્રિય નિગ્રહ માટે અને નિદ્રાજય માટે રસાને ત્યાગ કરવા. તે રસપરિત્યાગ વ્રત છે. વિવિક્ત શય્યાસન :- બ્રહ્મચર્ય, સ્વાધ્યાય અને ધ્યાનની સિદ્ધિ માટે એકાંતમાં સૂવું, બેસવુ', રહેવુ' વગેરે તે વિવિક્ત શય્યાસન વ્રત છે. કાયકલેશ – શરીર સુખની ઇચ્છા મટાડવી અને સહન શક્તિ વધારવા ધ્યાન વિગેરે દ્વારા શરીરને કષ્ટ આપવુ. તે કાયફ્લેશ વ્રત છે. એ છ પ્રકારની ક્રિયાએ બાહ્ય વસ્તુએની અપેક્ષાથી થાય છે બધાં તેને પ્રત્યક્ષ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206