Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 181
________________ ૧૬૮ वेदनीये शेषाः । ઉદ્દા. વેદનીય કર્મના ઉદયથી બાકીના ૧૧ પરિષહ હોય છે. જે નીચે મુજબ છે. [૧] ભૂખ [૨] તરસ [૩] ઠંડી [૪]. ગરમી [૫] દંશમશક [૬] ચર્યા [] શમ્યા [૮] વધ [૯] રોગ [૧૦] તૃણસ્પર્શ અને [૧૧] મલ. જીવને એક સાથે કેટલા પરિષહ થઈ શકે છે? एकादयो भाज्या युगपदेकस्मिन्नेकोन विंशतिः । ॥१७॥ એકજીવને એક સાથે ઓગણીસ પરિષહ થઈ શકે છે. કેમ કે શીત, ઉષ્ણુ પૈકી એક સમયમાં એક હોય છે. તથા ચર્યા, શિયા અને નિષદ્યા આ ત્રણમાંથી પણ એક Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206