Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 151
________________ ૧ ૩૮ (પર વિવાહકરણ) બીજાના વિવાહ કરાવવા, (પરિ ગૃહીતા–રિકા ગમન) વિવાહિતા સધવા અથવા વિધવા. વ્યભિચારિણી સાથે દષ્ટ ચેષ્ટાઓ કરવી. (અપરિગ્રહીતા ત્વરિકા ગમન) સ્વામીરહિત વ્યાભિચારિણી સ્ત્રી, વેશ્યા વગેરે સાથે સંસર્ગ કરે (અનંગ કીડા) કામ સેવનના અંગે સિવાયના અન્ય અંગેથી કીડા કરવી તથા (કામ તીત્રાભિનિવેશ) કામસેવનની અતિ તીવ્ર ઈચ્છા રાખવી તે બધી પાંચેય ક્રિયાઓ બ્રહ્મચર્યવ્રતના અતિચાર છે. પરિગ્રહ–પરિમાણ અણુવ્રતના અતિચાર શું છે? क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदास कुप्यप्रमाणातिकमा: ॥२९॥ (ક્ષેત્ર વાસ્તુ) ખેતર, મકાન, હિરણ્ય, Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206