Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૪ ભૂખ, તરસ, ઠંડી, ગરમી, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્ચા, નિષદ્યા, શૈયા, આર્કાશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃષ્ણે સ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, તથા અદન આ બાવીસ પરિષહ છે. આ ખાવીસ પરિષહેાને જે મુનિએ શાંત ચિત્તે સહન કરે છે. તે આશ્રવના નિરોધ કરી સ`વરને પામે છે. કયા ગુણસ્થાનમાં કેટલા પરિષદ્ધ હાય છે ? सूक्ष्म सांपरायछद्मस्य वीतरागयोश्चतुर्दश । 118011 ગુણસ્થાન ચૌદ હેાય છે. (૧) મિથ્યાવ (૨) સાસાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યકૃષ્ટિ (પ) દેશિવરત (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્ત સંયંત (૮) અપૂર્વકરણ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206