________________
૧૨૯
हिंसा दिष्विहामुत्रापायावद्यदर्शनम् । ॥९॥
હિંસા, જૂઠ, ચેરી, કુશીલ, અને પરિગ્રહ એ પાંચે પાપના કરવાથી આ લોકમાં અને પરલોકમાં ભય અને નિંદા પ્રાપ્ત થાય છે. તથા. દુ:વમેવ વા
શબા આ પાંચે પાપ દુઃખ રૂપ જ છે. એ વિચાર કર જોઈએ. બીજી પણ કઈ ભાવનાઓ છે શું? मैत्री प्रमोद कारुण्य माध्यस्थ्यानि च सत्त्वगुणाधिक क्लिश्यमानाविनयेषु ।॥११॥
પ્રાણી માત્રમાં મૈત્રીભાવ, ગુણી જને પ્રત્યે આદરભાવ, (પ્રમોદ) દુખીજનેને જોઈને દયાભાવ અને અવિનયી જીવોની
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org