________________
પિત ઉત્સર્પિણ અને અવસર્પિણના છે કાળે દ્વારા ભારત અને ઐરાવતક્ષેત્રમાં રહેવાવાળા મનુષ્યના આયુ, કાય, ભેગેપભેગમાં વૃદ્ધિ અને હાનિ થતી રહે છે. અન્ય ભૂમિઓનું વર્ણન – રાખ્યામાં મૂકોઝવસ્થિતા ૨૮
ભરત અને ઐરાવત ક્ષેત્રને છોડીને બાકીના પાંચે ક્ષેત્રોની સ્થિતિ એવી છે તેવી નિત્ય એક જેવી રહે છે તે ક્ષેત્રોમાં કાળનું પરિવર્તન થતું નથી. હેમવત આદિક્ષેત્રોમાં આયુનું વર્ણન – एकद्वित्रिपल्योपमस्थितयो हैमवतकहारिव
વૈશવકુવા | અર? હેમવત, હરિક્ષેત્ર અને દેવકુરૂ (વિદેહ ક્ષેત્રના દક્ષિણમાં વિશેષ રથાન)માં ક્રમથી
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org