________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ
શાળા-પાઠશાળાઓને ઈનામ માટે તેને પુસ્તકાલયોના
સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ
સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઈલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમજ મ્યુનિપાલીટીઓ અને લેકલ બેનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાની તથા સાર્વજનિક લાઈરીઓ અને પુસ્તકાલયોમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહેળા પ્રમાણ માં સહેલાઈથી ઓછા ખર્ચે થઈ શકે તે માટે પિતાની માલીકીનાં નીચે જણાવેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકે (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધ કિમ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકુલતા કરી આપવાને એક જના કરી છે.
રાસમાળા ભાગ ૧-૨ આ સંસ્થાઓને ૧ર ટકામાં કમીશનથી વેચાતી આપવા ઠરાવ્યું છે.
આ યોજનાનો લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પોતાની માલીકીનાં પુસ્તક પરિચય તૈયાર કરી પ્રકટ કરેલ છે, જેને તે જોઈને હેય તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે.
આ પુસ્તક અડધી કિંમ્મતે વેચાતા લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. રા. ર, અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ.
૩૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંટન રોડની બાજુમાં, કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org