________________
તૈયાયિકનું અધ્યાતિવાદખંડન
છે દેલસહિત ઈન્દ્રિય. જેમ સંસ્કારસહિત ઈન્દ્રિય પ્રત્યભિજ્ઞાનું કારણ છે તેમ દેસહિત ઇન્દ્રિય વિપર્યયજ્ઞાનનું કારણ છે. જો કે દુષ્ટ શાલિબીજે વાંકુરને ઉત્પન્ન કરતા નથી છતાં તેઓ દુષ્ટ શાલિકાને–અપૂ૫ વગેરેને–તો ઉત્પન્ન કરે છે જ. તેથી, સામે રહેલ ધમના ત્રિકેણુત્વ વગેરે વિશેષ ધર્મોનું ગ્રહણ કરવા અસમર્થ, દેલવાળી ઈય સામાન્ય ધર્મ ધરાવતી બીજી વસ્તુના વિશેષ ધર્મને મરણની સહાયથી વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરે છે. યથાર્થ જ્ઞાનની અપેક્ષાએ તે (=ઈદ્રિય કારણુ) દુષ્ટ કહેવાય છે, પરંતુ પોતાના કાર્ય વિપર્યયજ્ઞાનની બાબતમાં તો તે કારણ દુષ્ટ નથી. આમ રજતનું આ જ્ઞાન [પોતાની ઉત્પત્તિમાં સ્મૃતિની અપેક્ષા રાખતું હોવા છતાં તે ઈન્દ્રિયજન્ય હેઈ અનુભવ જ છે, પ્રમુષિત સ્મૃતિ નથી.
115. अपि च. नेदं रजतमिति बाधकज्ञानं पूर्वानुभवविषयीकृतरजतनिषेधमधिगमयदुत्पद्यते । नेदं रजतमिति 'यदहमद्राक्षं तद्रजतं न भवति' इति प्रसक्तस्य चायं निषेधः । अननुभूतं त्वप्रसक्तमपि प्रतिषिध्यमानं, रजतमिव कनकमपि किमिति न प्रतिषिध्यते ।
115. વળી, “આ રજત નથી” એ બાધક જ્ઞાન, પૂર્વાનુભવે જેને ગ્રહણ કરેલ છે તે રજતના નિષેધને જણાવતું ઉત્પન્ન થાય છે. આ રજત નથી” એમ કહેતાં કહેવા માગીએ છીએ કે જે વસ્તુ મેં દેખી હતી તે રજત નથી. આમ આ પ્રાપ્ત અર્થાત અનુભૂતને પ્રતિષેધ છે. જેને અનુભવ નથી અર્થાત જે અપ્રાપ્ત છે એવી વસ્તુને પ્રતિષેધ કરવામાં આવતાં રજતની જેમ કનકને પ્રતિષેધ પણ કેમ ન કરાય ?
116. यत्त व्याख्यातं प्रागनवगतस्मरणानुभवविवेकप्रतिपादकं बाधकज्ञानमिति तद्वयाख्यानमात्रमेव, तथाऽननुभवात् । न ह्येवं बाधकमुत्पद्यते 'यदविविक्तं तद्विविक्तम्' इति । अतो यत्किञ्चिदेतत् । तस्मान्न रजतस्मरणम् ।
116. મરણ અને અનુભવના પહેલાં ન જાણેલા વિવેક (ભેદ)નું પ્રતિપાદક બાધક જ્ઞાન છે એવી જે સમજૂતી તમે પ્રાભાકરોએ આપી છે તે કેવળ સમજૂતી જ છે, કારણ કે એવો અનુભવ થતો નથી એમ અમે કહીએ છીએ કારણ કે જે અભિન્ન હતું તે ભિન્ન છે એવા આકારનું બાધક = ન ઉત્પન્ન થતું નથી. તેથી આ મત તુચ્છ છે. નિષ્કર્ષ એ કે અહીં] રજતનું સમરણ નથી.
117. रजते वा कदाचिदनुभवोऽभूदिति स्मरणमभिधीयमानं नात्यन्तमलौकिकम् । स्वप्ने तु स्वशिरश्छेदादेरत्यन्ताननुभूतस्य स्मृतिरिति कथ्यमानमेव त्रपाकरम् जन्मान्तरे निजमस्तकलवनमनुभूतमनेनेति चेद् इदमपि स्वभाषितमसारम् यजन्मान्तरानुभूतं स्मयते । तत्र च कुतस्त्य एष नियमो यत्कदाचिदेव स्मर्यते, न सर्वदा समिति ।।
117. “રજતને કોઈક વાર અનુભવ થયો હતો એટલે રજાતનું સ્મરણ થાય છે એમ કહેતાં તે તે સ્મરણ અત્યંત અલૌકિક ન હાય [કારણ કે લેકે પૂર્વાનુભૂતનું સ્મરણ કરે છે.] પૂર્વે કદી ન અનુભવેલા પિતાના શિરછેદની પણ સ્મૃતિ થાય છે એમ કહેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org