________________
૧૯૦
શબ્દ ઈશ્વકૃત
તેને બૌજી દલીલથી નિત્ય કહી શકાતા હાય તો તે બીજી દલીલાને જ વિચારી કાઢોને; મારા પક્ષ જ સાચે છે, તમારા સર્વથા ખાટા છે' એવુ શા લાભ ?
અભિમાન ધરાવવાથી
વધુ લાંબુ કહેવાથી સયું, તમે મીમાંસકે શબ્દ નિત્ય છે એવા આગ્રહ છેાડી દા. તર્કના નિયમાને જાણનાર તમે શબ્દ કાય છે એ સ્વીકારા શબ્દ કા હૈાતાં ક્રાન્તદશી, અવિરલકિત, પુરાણપુરુષ ચંદ્રમૌલિ તેનેા કર્તા છે, એમ માનવું યાગ્ય છે. જયંત ભટ્ટે કૃત ન્યાયમંજરીનું ત્રીજું અજ્ઞિક સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org