Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ શબ્દાનિત્યતા ૧૭ क्षणभङ्गिभावस्याभावादपि शब्दस्य क्षणिकतां न वक्तुमलम् । स्थूलविनाशभ वादिति यदुक्तं तदप्यनृतम् सूक्ष्मविनाशापेक्षी नाशः स्थूलः स्थिरस्य कुम्भादेः । प्रकृति तरलस्य नाशः शब्दस्य स एवं हि स्थूलः ॥ सत्त्वाद्यदि क्षणिकतां कथयेत् पुरा वा शब्दस्तदेष कथमक्षणिकोऽभिधेयः । युक्तयन्तरायदि तदेव हि तर्हि चिन्त्यम् किं प्रौढिवादबहुमानपरिग्रहेण ।। अलमतिविततोक्त या त्यज्यतां नित्यवादः कृतक इति नयज्ञैः गृह्यतामेष शब्दः । सति च कृतकभावे तस्य कर्ता पुराणः कविरविरलशक्तिः युक्त एवेन्दुमौलिः ॥ इति जयन्तभट्टकृतौ न्यायमञ्जर्या तृतीयम् आह्निकम् 305. આમ શબ્દની નિત્યતા પુરવાર કરવા આપવામાં આવેલી દલીલે દુર્બળ છે. તેથી શબ્દ કા જ છે એમ માનવું જોઈએ. જ્યારે [શબ્દનિત્યત્વ સિદ્ધ કરવા માટે આપવામાં અાવેલ ] અનુમાનને નીરાસ કરવામાં અાવ્યું છે ત્યારે [શબ્દનિત્યત્વ સિદ્ધ કરવા માટે] વેદવચનરૂપ લિંગ તરીકે જે વૈદિક અનુવાદવાક્યરા famનિયા”]ને પ્રવેગ કરવામાં આવ્યો તેનું ફળ શું ? [કંઈ જ નહિ.] વસ્તુ બે ક્ષણિક ન લેવાથી શબ્દને ક્ષણિક કહેવો ઘટતું નથી. સ્થળ વિનાશ થશે જ.તે છે ઇ [તે ઉપરથી પ્રતિક્ષશુ વિનાશનું અર્થાત સૂફમ વિનાશનું અનુમાન થાય છે એમ જે લૌદ્ધા બે કહ્યું છે તે પણ ખોટું છે. સ્થિર કુંભ વગેરેને સ્થળ નાશ સક્ષમ વિનાશ ની અપેક્ષા રાખે છે પરંતુ સ્વભાવથી તરલ શબ્દને જે નાશ છે તે નાશ જ સ્પલ છે (બવત તે રી ભ 11માં સુક્ષ્મ નાશ અને સ્કૂલ નાશ એમ બે પ્રકારને નાશ જ નથી.) [ બોદ્ધ મતમાં ક્ષણિક્તા પુરવાર કરવામાં સ્થળ વિનાશદર્શન જ હેતુ નથી પરંતુ અસ્તિત્વ પણ હતુ છે. અસ્તિત્વ હોવાને કારણે જો [શબ્દની] ક્ષણિકતા કહેવાતી હોય તે પહેલા તે વખતે આ શબ્દ હત” આ રીતે તેને નિત્ય કેમ કરીને કહી શકાય ? જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194