________________
૧૭૨
શબ્દના ગુણુત્વની સિદ્ધિમાં આશ્રિતત્વ’ હેતુ અપ્રયાજક
જ શબ્દની ઉત્પત્તિમાં સમવાયિકારણુ છે એવુ અમે માનીએ છીએ કારણ કે એવું દેખાય છે, આકાશમાત્ર શબ્દની ઉત્પત્તિમાં સમવાયિકારણુ નથી.
294. यदपि गुणत्वमसिद्धं शब्दस्येति तत्र केचिदाश्रितत्वाद् गुणत्वमाचक्षते, ag ્
आश्रितत्वं गुणत्वे हि न प्रयोजकमिष्यते । षण्णामपि पदार्थानामाश्रितत्वस्य सम्भवात् ।।
दिक्कालपरमाण्वादिनित्यद्रव्यातिरेकिणः ।
આશ્રિતા: ષવીષ્યન્તે પાર્થા: જળમોનિના ।
न च व्योमाश्रितत्वमपि शब्दस्य प्रत्यक्षम् अप्रत्यक्षे नभसि तदाश्रितत्वस्याप्यप्रत्य
સાત્ ।
"
कथमाधारपारोये शब्दप्रत्यक्षतेति चेत् । मथैवात्मपरोक्षत्वे बुद्ध्यादेरुपलम्भनम् ॥
एतदेवासिद्धमिति चेद् अलं वादान्तरगमनेन । उपरिष्टान्निर्णेष्यमाणत्वात् ।
294, ‘શબ્દનું ગુણ હેાવું પુરવાર થયુ' નથી’ એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં કેટલાક જણાવે છે કે શબ્દ આશ્રિત હેાઈતે ગુણુ છે. પર ંતુ તેમના ઉત્તર અયેાગ્ય છે, ગુણ ઢાવાપણું સિદ્ધ કરવા આશ્રિતત્વ હેતુ નકામા છે કારણ કે છપે પદાર્થમાં આશ્રિતત્વ સભવે છે. દિક્, કાલ, પરમાણુ આદિ નિત્ય દ્રબ્યાને છોડી છયે પદાર્થાને (=દ્રવ્ય, ગુરુ, કર્યું, સામાન્ય, વિશેષ અને સમવાય આ છયે પદાર્થોને કણાદ આશ્રિત માને છે. વળી શબ્દનું આકાશાશ્રિતત્વ પ્રત્યક્ષ પણ નથી, કારણ કે આકાશ પાતે જ અપ્રત્યક્ષ રહે છે ત્યારે શબ્દનું આકાશાશ્રિતત્વ પણ અપ્રત્યક્ષ જ રહે. જો આધાર પક્ષ છે તે શબ્દ (આધૈય) પ્રત્યક્ષ કેમ ?' એમ જો તમે પૂછતા હૈ। તા અને અમારા ઉત્તર એ છે હુ આત્મા પરેક્ષ હાવા છતાં બુદ્ધિ વગેરેનું પ્રત્યક્ષ થાય છે’. ‘એ વસ્તુ જ પુરવાર થઈ નથી’ એમ જો તમે કહેશે। તેા અમારે કહેવું પડશે કે આ ખીજા વિવાદાસ્પદ મુદ્દાની ચર્ચા રહેવા દઈએ. કારણુ કે તેને! નથ આગળ ઉપર [૭મા આહ્નિકમાં] અમે
કરવાના છીએ.
295. મે રાસ્ય મુળò પ્રમાળમ્ ! રિશેષજ્ઞનુમાનમિત્તિ ધ્રૂમ: । પ્રસTMयोद्रव्यकर्मणोः प्रतिषेधे सामान्यादावप्रसङ्गाच्च गुण एवावशिष्यते शब्दः । कथं पुनः न द्रव्यं शब्दः ? एकद्रव्यत्वात् । अद्रव्यं वा भवति द्रव्यम् आकाशपरमाण्वादि, अनेकद्रव्यं वा द्वणुकादि कार्यद्रव्यम् । एकद्रव्यम् तु शब्दः, एकाकाशाश्रितत्वात्,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org