Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 162
________________ ગકારના ભેદના જ્ઞાનનું કારણ ૧૪૯ _555. अथ मनुषे यरलवादीनामितरेतरविभक्तस्वरूपपरिच्छेदाद् विषय भेदकृत एव भेदप्रत्ययः नोपाधिनिबन्धनः इति, तर्हि गङ्गागगनगर्गादौ गकारभेदप्रतिभासेाऽप्येष न व्यञ्जकभेदाधीनो भवितुमर्ह ति, तत्रापि परस्पर विभिन्नगकारस्वरूपप्रतिभासात् । शुकसारिकामनुष्येषु हि वक्तृभेदे सति व्यजकनानात्वसम्भावनया वर्णभेदप्रत्ययस्य तत्कृतत्वं काममाशयेतापि, वकोकत्वे तु गगनादौ कुतस्तत्कृतो भेदः ? 255. જો તમે મીમાંસકે માનતા હો કે ય, ર, લ, વ આદિ વર્ણોને એકબીજાથી જુદા સ્વરૂપનું ગ્રહણ થતું હોઈ, ય, ર, લ, વ, આદિ વર્ણોનું દજ્ઞાન વિષયભેદને કારણે થાય છે, [āજકરૂ૫] ઉપાધિભેદને કારણે થતું નથી, તો ગંગા, ગગન, ગર્ગ વગેરે શબ્દગત ગકારના ભેદનું આ જ્ઞાન પણ વ્યંજકદના કારણે થવું ઘટતું નથી, કારણ કે ત્યાં પણ એકબીજાથી જુદાં ગકારસ્વરૂપનું પ્રણ થાય છે. [વળી] શુક, સારિકા, મનુષ્ય, એમ વક્તાઓને ભેદ હતાં વ્યંજકભેદની સંભાવના હોવાથી વર્ણભેદનું જ્ઞાન વ્યંજકભેદજન્ય હેવાની શંકા કરાય પણ ખરી, પરંતુ વકતી એક જ હતાં ગગન, ગંગા, ગર્ગ વગેરે શબ્દગત ગવર્ણને ભેદ વ્યંજકભેદજન્ય છે એમ કેમ કવાય? 256 નન તત્રા મફતો મિના પુર્વ ગન્ના , મુવં ત્વે મેવતા જ તેન? तदपि वा भिन्नमित्येके । उच्यते - स तर्हि मरुतां भेदो यरलवादिष्वपि तुल्य इति मा भुत्तेषामपि भेदः । 256. મીમાંસક–ત્યાં પણ વાયુઓ ભિન્ન વ્યંજકે છે, ભલે ને મુખ એક રહ્યું. કિઈ પૂછે કે તેથી શું ? તેથી મુખ પણ ભિન બને છે એમ કેટલાક માને છે. - નાવિક–વાયુઓને ભેદ ય, , લ, વ, વગેરેમાં પણ આ ગકારની જેમ છે, તે ૧, ૨, લ, વ વગેરે ભેદ પણ ન થાઓ. (257. નનુ ચરવાનાં વિશેષuતોતિરહિત, રે તુ ના નાતીલુન્ / કન્નારस्यैव तत्र भेदो नोच्चार्यस्येति । नैतत्सारम् । मा भूदेष विशेष इति प्रतीतिर्भेदबुद्धिस्तु विद्यते एव । अन्या च विशेषबुद्धिरुच्यते अन्या च भेबुद्धिरिति। विशेषप्रतिभासेऽपि क्वचिद् विच्छेदप्रतीतिदर्शनात् । 257. મીમાંસક-ય, ર, લ, વ વર્ગોમાં વિશેષનું જ્ઞાન થાય છે, કારમાં વિશેષનું જ્ઞાન થતું નથી એમ કહેવામાં આવેલ છે. ત્યાં માત્ર ઉચ્ચારણને ભેદ છે, ઉચ્ચાર્ય ગવર્ણન ભેદ નથી. નાયિક-આ તમારી વાતમાં કંઈ સાર નથી “આમાં) આ વિશેષ છે” એવું વિશેષ જ્ઞાન ભલે ન થાય, પરંતુ [“આ આનાથ ભિન્ન છે એવું] ભેદનું જ્ઞાન તે થાય છે જ. વિશેષનું જ્ઞાન જ છે અને ભેદનું જ્ઞાન જુદું છે, કારણકે [‘આમાં આ વિશેષ છે અને આમાં આ વિશેષ છે' એવા વિ.ષના જ્ઞાન વિના પણ કઈક વાર [આ અનાથી ભિન્ન છે” એવું]. ભેદનું જ્ઞાન થતું જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194