________________
૧૨૮
ગર્વ સામાન્યનું અસ્તિત્વ નથી तथा च गर्गः पठति, माठरः पठतीत्युच्चारयितृभेद एव प्रतीयते, अमुं गविशेषमेष पठतीति नोच्चार्यमाणभेदः ।
215. શંકા–ત્વ આદિ જાતિઓના નિરાકરણમાં દલીલને આ પ્રકાર સમાનપણે લાગુ પડે છે.
મીમાંસક-ના, કારણ કે વ્યક્તિભેદ સુસ્પષ્ટ સિદ્ધ હેવાને કારણે તે વ્યક્તિભેદ વ્યંજક વગેરે ઉપાધિઓને કારણે છે એ ઘટતું નથી. શાલેય ગોવ્યક્તિ અને બાહુલેય ગવ્યક્તિ પરસ્પર ભિન્ન સ્વરૂપે જ પ્રત્યક્ષ જ્ઞાત થાય છે. વ્યક્તિભેદ સિદ્ધ હેઈને સર્વત્ર “બ” એવું અભેદજ્ઞાન બીજા કોઈ વિષયનું હોવાથી ગવજાતિ વીકારવી જ પડે છે. જ્યારે અહીં શાલેય વગેરે ગોવ્યક્તિઓની જેમ ગકાર વ્યક્તિઓને આપે કયારે જોઈ કે જેથી તેમની જાતિને તમે ઇરછે છે ? જ્યારે શિશુ બોલે, વૃદ્ધ જન બોલે, સ્ત્રી બેલે કે શુક બોલે ત્યારે વક્તાઓનો ભેદ થાય છે, વર્ણવ્યક્તિને ભેદ થતો નથી. તેવી જ રીતે ગર્ગ બેલે છે, “માઠર બોલે છે' એમ ઉચાર કરનારાઓને ભેદ જ જણાય છે પરંતુ આ ગવિશેષને આ બને છે,” [બીજા વિશેષને બીજે બોલે છે'] એમ ઉચચારવામાં આવતા વર્ણોને ભેદ જણાતું નથી. 2l6. #apnયોડ િતચૈવોચારí પુનઃ |
गङ्गागगनगर्गादौ न रूपान्तरदर्शनम् ॥ द्रुतादिभेदबोधोऽपि नादभेदनिबन्धनः ।
न व्यक्तिभेदजनितः शाबलेयादिबोधवत् ॥ _216. એક વકતા ઉચ્ચાર કરતો હોય ત્યારે પણ તે તેને જ [=એકના એક ગવર્ણને જ] પુનઃ ઉચ્ચાર કરે છે. ગંગા, ગગન, ગર્ગ વગેરેમાં ગવર્ણના રૂપાન્તરનું દર્શન થતું નથી. જેમ શાબવાદિ ભેદનું જ્ઞાન વ્યક્તિભેદને કારણે છે તેમ દુત વગેરે ભેદનું જ્ઞાન નાદભેદને કારણે છે, વર્ણવ્યક્તિભેદના કારણે નથી.
217. મુક્યુપnડવિ જવામાન્ય તસ્ય દુતાહિમેતતિમ સત્ય ન મિનत्वमेषितव्यम् । औपाधिक एव तस्मिन् भेदप्रतिभासो वर्णनीयः । सोऽयं गकारख्यक्तावेव कथं न वयेते, तस्या एवैकत्वादेकप्रत्ययः, भेदभ्रमस्तु व्यञ्जकाधीन इति । एवं हि कल्पना लघं यसी भवति । तस्मान्न नानाग कारवृत्तिगत्वसामान्यं नाम किञ्चिदતિ |
217. નિયાયિક–મસામાન્ય સ્વીકારીએ તે પણ તેની (= સામાન્યની) બાબતમાં દૂત આદિ ભેદને પ્રતિભાસ થવા છતાં તેનું ભિન્નત્વ ન સ્વીકારવું જોઈએ. તેના બાબતમાં થતા ભેદના જ્ઞાનને પાધિક જ વર્ણવવું જોઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org