Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 145
________________ ૧૭ર શબ્દ નિત્ય છે એ મીમાંસક મત क्रियावतामभेदे हि क्रियाऽऽवृत्तिषु कृत्वसुच् । तत्प्रयोगाद् ध्रुवं तस्य शब्दस्यावर्तते क्रिया ॥ इति [श्लो०वा० शब्दनि०३६७] क्रियाभ्यावृत्तिसत्तायामभेदे च क्रियावताम् । સંધ્યામિધામિનઃ રાવણૂક થથે વિતુ: | 224. આ કારણે પણ શબ્દ નિત્ય છે. [કયા કારણે?]. “કારણ કે તેમાં [બે, ત્રણ, આદિ] સંખ્યાને અભાવ છે.” “આઠ વખત ગાશદ ઉચ્ચારવામાં આવ્યો” એમ કહે છે, આઠ ગે શબ્દ ઉચ્ચારવામાં આવ્યા” એમ નથી કહેતા. તેથી શબ્દનું એકત્વ સમજાય છે. જેને પ્રયોગ ક્રિયાની અભ્યાવૃત્તિ (= પુનઃ પુનઃકરણ) ગણવા માટે કરવાનો આદેશ છે તે કૃવસુચ-પ્રત્યય તો ક્રિયાવાળી વસ્તુઓને (=વ્યોનો) અભેદ હોય તો જ પ્રયુક્ત થાય છે. તેથી ઉચ્ચારણ ક્રિયાની આવૃત્તિમાત્ર અહીં છે. તેથી કહ્યું છે કે ક્રિયાવાળી વસ્તુઓને અભેદ હોય તે જ ક્રિયાની આવૃત્તિને વિશે કૃત્વસુપ્રત્યયન પ્રયોગ થાય છે. તેને પ્રયોગ અહીં થયે હેઈ ખરેખર તે તે શબ્દની ક્રિયાનું (=ઉચ્ચારણ ક્રિયાનુ) આવર્તન થાય છે. જ્યારે ક્રિયાની અભ્યાવૃત્તિ હેય અને ક્રિયાવાન વસ્તુઓને અભેદ હોય ત્યારે સંખ્યાભિધાયી શબ્દમાંથી વસુપ્રત્યયને તેઓ જાણે છે. 225. તન પ્રકારે પ્રચમિજ્ઞાનમુતે | प्रमाणं शब्दनित्यत्वे सकलश्रोत्साक्षिकम् ॥ तथा ह्यस्ति स एवायं गोशब्द इति वेदनम् । श्रौत्रं करण कालुष्यबाधसन्देहवर्जितम् ॥ श्रोत्रेन्द्रियव्यापारान्वयव्यतिरेकानुविधानाच्छौत्रमिदं विज्ञानम् । न चैतज्जनकस्य करणस्य किमपि दौर्बल्यमुपलभ्यते । न च किंस्विदिति कोटिद्वयसंस्पर्शितयेदं विज्ञानमुपजायते । न च नैतदेवमिति प्रत्ययान्तरमस्मिन्बाधकमुत्पश्यामः । इदानींतनास्तित्वप्रमेयाधिक्यग्रहणाच्चेदमनधिगतार्थग्राह्यपि भवितुमर्हति । भवन्मते च गृहीतग्राहित्वेऽपि प्रत्यभिज्ञायाः प्रामाण्यमिष्यते । न हि तदप्रामाण्यं वक्तुं शक्यते शाक्यैरिव भवद्भिः क्षणिकपदार्थानभ्युपगमात् । 225. તેથી આ રીતે બધા શ્રોતાઓ જેના સાક્ષી છે એવું શબ્દનિયત્વને પુરવાર કરતું પ્રત્યભિજ્ઞા પ્રમાણુ કહેવાયું છે, કારણ કે “આ તે જ ગે. શબદ છે એ પ્રકારનું [આ પ્રત્યભિજ્ઞા નામનું] શ્રૌત્ર જ્ઞાન શ્રેગેન્દ્રષિ, બાધ અને સંદેથી રહિત છે આ પ્રત્યભિજ્ઞા જ્ઞાન કૌત્ર પ્રત્યક્ષ છે કારણ કે તેને અન્વય-વ્યતિરે કસંબંધ શ્રાસેન્દ્રિયવ્યાપાર સાથે છે. વળી, એ જનક કારણુમાં કઈ પણ જાતની નિબળતા જણાતી નથી. ઉપરાંત, આ હશે કે તે એવા બે વિકલ્પોને ગ્રહણ કરતું આ જ્ઞાન ઉત્પન થતું નથી. આ એવું નથી એમ જણાવતું બીજું બાધક જ્ઞાન આની બાબતમાં અમે દેખતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194